SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ મહેલમાં ગઈ. દેવીએ તેની ખરા દિલથી પૂજનભક્તિ કરીને તેની પાસેથી એવો કોઈ ઉપાય માગ્યો કે જેથી તેના પર તમારી પ્રીતિ ઊતરે. આથી તાપસીએ રાણીને મંત્રસિદ્ધ ઔષધ આપવા માંડયું. ત્યારે રાણીએ કહ્યું : “ રાજા મહેલમાં પણ આવતા નથી તો પછી રાજાને આ વિધિ બાપવી થી રાખને ? આથી તે તાપસીએ રાણીને વિધિપૂર્વક સારા માત્ર એક મંત્ર આપ્યો. રાણીએ મંત્રજાપ કર્યાં અને તે દિવસથી રાજા પણ તેના પર પ્રીતિષત બન્યા. રાણીને માત્ર એટલાથી સંતોષ ન થયો. તેણે પ્રેમપરીક્ષાનો ઉપાય યોજવાનું નક્કી કર્યું. તાપસીએ તેનો આવો નિર્ણય સાંભળી કહ્યું : “ બેટી, ગભરાઈશ નહિ. એક ધ કંપાથી હું વતી હોવા છતાં મરેલી જેવી જાશે. બીજી ઐધિથી હું તને સજીવન કરી દઈશ. રાજા જો તારે માટે પ્રાણ આપવા તૈયાર થાય તો સમરે કે તેનો તારા પરનો એક સાચો છે. કે રાજાની સાથે પલંગ પર પોઢેલી રાણી શ્રીદેવીએ તાપસીએ બાપેલ ઔષધ સંપ્યું અને રાત્રિએ રાણી મેદાન બની ગઈ; તેથી રાજભવનમાં દાદાકાર વર્તી રહ્યો. ઉત્તમોત્તમ વૈદ્યોને અને મંત્રોને તરતજ બોલાવવામાં આવ્યા અને પારે સહુના પ્રયત્ન નિષ્ફળ ગયા ત્યારે રાખએ નહેર કર્યું કે પોતે પણુ રાણી શ્રીદેવી સાથે અગ્નિપ્રવેશ કરવા માગે છે. પ્રશ્નએ ચારવા છતાં રાજા પોતાના અનુભરજીના નિશ્ચયમાં અડગ રહ્યા. સ્મશાનયાત્રા શરૂ થઈ. સાડીની સાથે ત્યારે મહારાજા અને જનસમુદાય સ્મશાન પર પહોંચ્યા ત્યારે તાપસીએ અનિંદા ભટકાવ્યો. ઘી છોડાવીને શ્રીદેવીને સંવની ઔષધિ મંઘાડી. રાણી તરત જ આળસ મરડીને બેઠી થઈ. રાજા અત્યંત પ્રસન્ન થયો. તે તાપસી મરીને મેનારૂપે હું જન્મી. તેથી હું મહારાજા શ્રીદત્ત, મને તમારા જીવનની આવી માહિતી છે.” રાતમેં પ્રસન્ન થઈને મેના પોપટને છોડી મૂક્યાં અને દરરોજ ચોખાની એક ઢગલી તેમને બેટ તરીકે આપવા માટે તેણે ક્ષેત્રપાલને આજ્ઞા કરી. ♦ એક દિવસ જિનભવનમાં એક ચારણમુનિ પધાર્યાં. તેમણે લોકોને ઉપદેશ ખાખો કે નિયમિત રીતે વીતરાગ ૧૪ *પ પરમાત્મા પાસે ભિત વડે ચોખાના ત્રણ પુજ ધરવાથી જીવને દેવોનો વૈભવ અને અનુક્રમે પરમશાંતિરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. મેના અને પોપટે પણ આ ગુરુનો ઉપદેશ સાંભળી હંગેરા ભગવાન આદિનાથ સમક્ષ ત્રણ નપૂ મૂકવા નો નિયમ લીધો. આ મેનાએ એ ઇંડાં મૂકયાં અને તે જ વૃક્ષ પરની તેની શોકયને પણ એક ઈંડું થયું. અદેખાઇથી તેણે તે ઇંડું પોતાના માળામાં મૂકી દીધું. તે શોકય મેના તરવા લાગી અને જમીન પર આળોટવા લાગી. આથી પોપટની માનીતી મેનાને પશ્ચાત્તાપ થયો અને તેણે ઇડું પાછું તેના જ માળામાં મૂકી દીધું. શોમ મેનાએ ઊડતાં ઊડતાં ઈંડું નિહાળ્યું અને તે શાંત થઈ. પોપટને જે ઈંડાં હતાં તેમાંથી એક મેના અને એક પોપટ એમ એ સંતાન થયાં, તે પણ માબાપની સાથે ઋષભદેવ પ્રભુની અમૃતધૂન કરવા લાગ્યાં. ઇંડાની ચોરીથી મેનાને પાપકર્મ બાંધ્યું તે તેણે પશ્ચાત્તાપ સક્ષણ કર્યું પણ એક જન્મની પીડા ત તેને માટે લખાઇ ગઈ. અનુક્રમે પોપટનું દંપતી અને તેનાં બે સંતાન કાળ કરીને સૌધર્મ દેવલોકમાં દેવ થતે ઉત્પન્ન થ. ત્યાં તેઓ દેવનાં રાખ ભોગવવા લાગ્યાં. તેમણે અવધિજ્ઞાનથી જાણી લીધું કે પૂર્વજન્મમાં અક્ષત વડે જિનપૂજા કરવાનું પુણ્ય તેમને ફલદાર્યો નીવડયું છે, હવે આ પોપટનો જીવ દેવજન્મમાંથી ચવીને હેમપુર નગરમાં ટેમપ્રભ નામે રાજા થયો. તે તાપસીનો જીવ ચીને તેની જગ્યસુંદરી નામે રાણીનો છવ થયો. તે શો-મેનાનો વ પણ્ તિ નામની તે રાની મુખ્ય રાણી તરીકે જીવન જીવવા લાગી. રાજા હેમપ્રભને પાંચસો રાણીઓ હતી તેમાં જયસુંદરી અને રતિ એ અસહિષીઓની પછી ભોગવતી હતી. એક વખત આ સુખશાંતિ ભોગવતા રાજકુટુંબમાં ગૌરી આત આવી પડી. રાજાને ભયંકર રીતે દાણનો રોગ થયો. તેના શરીરમાં હંમેશ બળતા રહેવા લાગી. એક રાત્રે રાજા જ્યારે પાછલી રાતે પાણી પીવા ઊઠયા ત્યારે તેણે પોતાની સામે એક રાસને ઊભો રહેલો તેયો. રાક્ષસે કહ્યું, “ જો તારી કોઈપણ રાણી તારાં ઓવારણાં લઈને અગ્નિકુંડમાં વિધિપૂર્વક લાવે તો
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy