SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ભિંડે ભૂતવાદી ચાર્થીની સમીક્ષા કરી તેના ભૂતસ્વભાવવાદનું નિરાકરણ કર્યું છે અને પરલોક તેમ જ સુખદુ:ખના દૈવનો શ્વાસો કરવા કર્મવાદ સ્થાપ્યો છે. એ જ રીતે તેમણે ચિત્તશક્તિ કે ચિત્રવાસનાને કર્મ તરીકે સ્વીકારનાર નીમાંસક અને બૌદ્ધમતનું પણ નિરાકરણ કરી જૈન દષ્ટિએ કર્મનું સ્વરૂપ સૂચવ્યું છે. હરિન્ડ બૌદ્ધ હોતા હતાંય તે બૌદ્ધવાદોને અધિકાર ૧૨ મે ૧૯૫ નંદ તેનું ચીત્ર સ્થાન આપી ભેંટલે સુધી કહું છે કે મુખ્ય એ કોઈ અસાધારણ વ્યક્તિ નથી, તે એક મહાન મુનિ છે. આમ હોવાથી તેઓ જ્યારે અસ્ત્યનો આભાસ કરાવે એવું પણ વચન ઉચ્ચારે ત્યારે તે એક સૂર્યઘની પડે ખાસ પ્રોજન વિના ન જ ઉચ્ચારે રિંભદ્રની આા મહાનુભાવતા ભારી દૃષ્ટિએ દર્શન ધર્મપરામાં એક વિરલ ફાળો છે. શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ શ્રી ડાહ્યાભાઈ બાલાભાઈ કોરા સ્મારક નિબંધ શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ તરફથી સ્વ. ડાહ્યાભાઈ બાલાભાઈ કોરાના સ્મારક ફંડની ોજનાનુસાર ‘પ્રભાવિક પુઓ' (તીર્થંકર અને દૈવી સિવાય) ઉપર નિબંધો આવકારવામાં આવે છે (૧) નિબંધ ગુજરાતી, હિંદી અથવા અંગ્રે∞ ભાષામાં કુલીપ સાઈઝના કાગળ પર ૨૫૦ થી ૩૦૦ લીટી સુધીમાં સ્પષ્ટ અક્ષરે લખાયેલા હોવા જોઇએ. (૨) તે માટે “પ્રજાવક ચરિત્ર' (માત્માનંદ સત્તા) શ્રી હેમચંદ્રસૂરિષ્કૃત “ પિશિષ્ટ પર્વ', 'શ્રી ભરદ્ધેસર બાહુબલી' (ભાષાંતર), શ્રી મોહનલાલ ચોકસીકૃત 'પ્રભાવિક પો' ભાગ-૪ મુખ્યત્વે આધારભૂત લેખાશે. (૩) નિધ તા. ૧૫, મે, ૧૯૫૯ સુધીમાં રર્સ પોસ્ટથી મોકલી આપવા. (૪) નિબંધી બોર્ડની વ્યવસ્થાપક સમિતિએ નગેલ સિમિત દ્વારા તપાસવામાં આવશે અને તેનો નિર્ણય વટનો અને બંધનકર્તા મારો. (પ) પ્રાપ્ત થયેલા સર્વ નિબંધનામાજિક વગેરેના હકક શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડના રહેરી અને યોગ્ય ગુારી તો જ પારા. (૧) એક નિબંધ લખનારને સમિતિના નિર્ણયાનુસાર અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ કુલ શ. ૧૫૦) દોઢસો રૂપિયા સુધીનાં ઇનામો (નિબંધ ઇનામને યોગ્ય હશે તો જતે વહેંચવામાં આવશે. (૭) નિબંધ લખનારે પોતાનું પૂરું નામ, ઠેકાણું, ગામ વગેરે નિબંધ સાથે જુદા કાગળ પર લખવા. નિબંધો માનદ્ મંત્રી, શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ, ગોડીઝ બિલ્ડીંગ, ૨૦, પાયધુની, કાલબાદેવી, મુંબઈ–ર ના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટથી મોકલી આપવા વિજ્ઞપ્તિ છે.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy