SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ન યુગ સૂરિ પાસે લીધી, પણ પેલી મહત્તરા યાકિની સાધ્વીનું ધર્મઋણ ચૂકવવા તેમણે પોતાને તો ચાકિની મહત્તા જૂનુઃ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવ્યું. વિદ્યાવિષયક બીજો યુગ અહીંથી હરિભદ્રનો વિદ્યાવિયા બીને પુત્ર રા થાય છે. તેઓ પ્રાપ્ય એટલી સંસ્કૃતપ્રધાન વિદ્યાઓમાં તો નિષ્ણાત હતા જ. પણ પાકૃત આદિફ્તર ભાષાપ્રધાન જિલ્લાઓથી ઢંક પરિચિત હતા. જૈનદીક્ષા સ્વીકારી અને તેમણે પ્રાકૃત ભાષા તેમ જ તેમાં લખાયેલ અને સુલભ એવા જૈન પરંપરાના અનેકવિધ શાસ્ત્રોનું પાથી અવગાહન કરી લીધું. એમણે પોતાના વનમાં બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાની વિદ્યાઓને એકરસ કરી, હરિભદ્રે પોતાના માતા, પિતા કે વંશ આદિનો કોઈ ઠેકાણે ઉલ્લેખ કર્યો નથી, જ્યારે તેઓએ પોતે પોતાની જાતને યાદિની મહત્તરાના પુત્રરૂપે અને તે મહાર્મપુત્ર રૂપે ઓળખાવી ત્યારે એ તેમના ટૂંક વિશેનુમાંથી કોઈ વિશિષ્ટ અર્ધ ફલિત થતો મને ભાસે છે. મારી કૃષિઓ તે જાય એ છે કે વન સમયથી જાત અને ધર્મગત મિથ્યા અભિનિવેશને લીધે ઘણુ અને શ્રમણ્ પરંપરા વચ્ચે જે એક પ્રકારની ખાઈ ચાલી આવતી તે પાર્કિની મહત્તરાના પરિચય દ્વારા રિંભના વનમાં પુરાઈ ‘ભવિરહ ’ હરિભદ્રના ઉપનામ તરીકે ખીજું એક વિશેષણ પ્રસિદ્ધ છે તે મવવિષ્ણુ, એમણે પોતેજ પોતાની કેટલીક રચનાઓમાં ભાવિંદના નાર તરીકે પોતાને નિર્દેા છે. વવિદ શબ્દ પાછળ મુખ્યત્વે ત્રણ ઘટનાઓનો સંકેત છેઃ (૧) ધર્મ સ્વીકારની પ્રસંગ (૨) શિષ્યોના વિયોગનો પ્રસંગ (૩) યાચકોને અપાતા આશીવાદનો અને તેમની દ્વારા બોલાતા જયકારનો પ્રસંગ, ભિન્ન મોક્ષ જ પસંદ કરતા હતા અને તેથી તેમણે પ્રતયા લેવાનું સ્વીકાર્યું અને જિનદત્તસરિ પાસે જૈતી પ્રવ્રજ્યા લીધી તેથી તેમનો મુદ્રાલેખ ‘ભવિરહ ’ બની ગયો. માયાર્થે હરિબાનું સ્થાન આચાર્ય હરિભદ્રના સમય સુધીમાં દેશનો એવો કોઈ ભાગ નજર નથી પડતો કે જ્યાં દાર્શનિક અને યોગના વિચારોના નાના મોટા અખાડાઓ ન ચાલતા હોય. મે ૧૯પ૯ રિભદ્રના પૂર્વવર્તી અને સમાન એવા જૈન-જૈનેતર વિદ્વાનો થયેલા છે કે જેમની વિચારસૂક્ષ્મતા, વક્તવ્યની સ્પષ્ટતા અને દ્રુશ્રુત તાર્કિકતા છે. રિંભદ્ર કરતાં પણ ચડી નય. એવા જ વિષ્ટિ વિદ્વાનોની સમર્થ કૃતિોના અધ્યયન અને પરિશીલનને આધારે જ રિબનું માનસિક ખાધ્યાત્મિક વ્યક્તિત્ર ઘડાયેલું છે. તેમ હતાં ત્યારે દર્શન અને યોગ પરંપરાના વિકાસમાં રિંકે શો કાળો આપ્યો કે તેમાં બીજા કોઈએ નહીં દાખવેલ એવી શી નવીનના આપી એ કહેવું હોય ત્યારે તો હડિંબરના પૂર્વકાલીન આચાની દૃષ્ટિ અને દરિંદ્રની દર્દિની તુલના કરીએ તો જ કાંઈ પધાર્ય વિધાન કરી શકાય. આ દૃષ્ટિથી જ્યારે તુલના કરું છું ત્યારે અસંદિગ્ધપણે લાગે છે કે હરિભદ્રે જે દાન દષ્ટિ. અસામ્પ્રદાયિક વૃત્તિ અને નિર્ભય નમ્રતા પોતાની ચર્ચાઓમાં દાખવી છે તેથી તેમના પૂર્ણયની કોઈ જૈન -નર વિદ્યાને બતાવેલી ભાગ્યે જ દેખાય છે. પાંચ ગુણો રિંકે દર્શન અને યોગપરંપરામાં જે કાર્યો ખાખો છે કે એમાં જે નવીનતા ભુવા પ્રયત્ન કર્યો છે તેની ભૂમિકા એનની દાત્ત દષ્ટિ અને અસામ્પ્રદાયિક વૃત્તિમાં રહેલી છે. આ દૃષ્ટિ અને આ વૃત્તિ સંક્ષેપમાં પાંચ ગુણો દ્વારા પ્રગટ થાય છે. એ પાંચ ગુણો આ પ્રમાણે છે: એક સમત્વ. આધ્યાત્મિકતાનું પરમ લક્ષ્ય સમભાવ યા નિષ્પક્ષતા છે. બીજો ગુણ તે તુલના. હિરભદ્રે પરાપૂર્વથી ચાલી આવતી ખંડનમંડનની પરિપાટીમાં તુલનાદષ્ટિનો ઉમેરો કર્યો તે એમના પૂર્વવર્તી સમકાલીન હું ઉત્તરવર્તી ગ્રંથમાં રેિભરની કક્ષા સુધી કોઈ એ કરેલ દેખાતી નથી. શ યા નીની વધારેમાં વધારે નજીક પહોંચી શકાય એ હેતુથી એમણે પરવાદીનાં મંતોના હૃદયમાં વધારે ને વધારે ઊંડા ઊતરવા પ્રયત્ન કર્યો છે અને પોતાનાં મ-બ, પરિભાષા કે નિરૂપણમેં હોવા છતાં કોઈ રીતે સામ્ય ધરાવે છે તે એમણે સ્વપરમનની તુલના દ્વારા અનેક સ્થળે દર્શાવ્યું છે. પરમતની સમાલોચના કરતાં તેને અન્યાય ન થઈ જાય એવી પરભીરૂ વૃત્તિ એમણે એ તુલનામાં દાખવી છે, જેવી બીન કોઈ વિદ્વાને ભાગ્યે જ દાખવેલી દેખાય છૅ, મન વૃત્તિ ત્રીજો ગુણ તે બહુમાનત્તિ છે. અતીન્દ્રિય અને
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy