SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ગોશાલકને હસવું આવ્યું, તે એન્ને એ તાપસનો ઉપહાસ કર્યો. પરિશકાયન ગમે તેવો તોય ચે તાપસ હતો; અને એનો ગુસ્સો પણ કંઈ નાશ નહોતો પામ્યો. એણે તો પોતાના તપના પ્રભાવથી ગોશાલકને ભમ્મસાત કરવા તેજોલેશ્યા છોડી–જાણે કામદેવને ભસ્મ કરવા મહાદેવનું ત્રીજું લોચન ઊપડયું. મામલો જીવ સટોસટનો બની ગયો : ગોશાલક ભસ્મ થયો કે ચરો ! પણ કરુણાસાગર ભગવાનથી આવી રહ્યા. ક્રમ જોઈ જાય ? એમણે સામે શીતલેવાનો પ્રયોગ કરીને ગોશાળકને બચાવી લીધો. ચંડકોશિક નામનો અને લપાણિ ાનો ઉદ્વાર કરનાર ગોશાલકને બચાવ્યા વગર કેમ રહી શકે ? કચ્છ્વાસાગર | :૫: નહીં રસ, નહીં કસ, માત્ર દેહને દાપું! ભગવાનને ગુગાર બન્યાને દશ વર્ષ થઈ ગયાં હતાં, અને શ્રાવસ્તીમાં ચોમાસું કરીને પ્રભુ સાનુયષ્ટિક ગામે આવ્યા હતા. ત્યાં એમણે ભદ્રા નામની પ્રતિમાનું ઉગ્ર તપ આદર્યું. ઉંચ તપારણુ અને આકરી પ્રક્રિયા સાથે એ તપ દસ દિવસ ચાલ્યું, અને ભગવાનને દસ દિવસના ઉપવાસ થયા. તપની પૂર્ણદ્ધતિ થઈ અને ભગવાન પારણા માટે ભિક્ષા લેવા નીકળ્યા. ભિક્ષા માટે પ્રભુ ાનંદ નામના ગૃહસ્થને ત્યાં પહોંચ્યા. પ્રભુઓં જોયું કે તુલાદાસીએ વાસી અન્ન કાઢી નાખ્યું હતું અને એ વાસણ સાફ કરતી હતી. પ્રભુએ એ અન્ન આરોગીને પોતાના આકરા તપનું પારણું કર્યું અને દેહને દામું આપ્યું, ધન્ય, રસકસના વિજયી પ્રભુ, ધન્ય ! :: ભક્તિ અને અભક્તિ પૈસો જતો રહ્યો અને જિનદત્ત શેઠને લોકોએ જીર્ણ રીના નામે ઓળખવા માં. અને બીન એક અભિમાની શેઠને લોકોએ અભિનવ શેનું બિરુદ આપ્યું: દુનિયા દોરંગી તે આનું નામ ! ૩૭ એપ્રિલ પ 10 એકવાર ભગવાન વૈશાલીમાં ચોમાસું રહ્યા ભગવાનના દર્શન કરીને કર્ણશેઠ એમનો ભક્ત બની ગયો. અને થયું ઃ ભગવાનને કે ભિક્ષા માપું તો કેવું સારું ! પણ ભગવાને તો ચાર માસના ઉપવાસ કરેલા, એટલે જીર્ણશેઠની ભાવના તરત ન ફળી. એ ભક્તશ્રેષ્ઠી રોજ રોજ ભાવના કરતા રહ્યા. મન તો જાસે ભક્તિની પુષ્કરણીમાં નિમગ્ન બની ગયું ! ત્યાં ભગવાનના ઉપવાસનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. જીર્ણશેઠના હર્ષનો પાર ન રહ્યો. એને તો એમ કે ક્યારે વખત પાર્ક અને પ્રભુ મારે આંગણે પધારે ! એ તો ભગવાનને ભિક્ષા માટે ભાવપૂર્વક વીનવી રહ્યા. પારણાને દિવસે પ્રભુ ભિક્ષાએ નીકયા. એમને તો નિર્દોષ ાિ જ જોઈ એ. પહેલું આવ્યું પેલા અભિમાની અભિનવ શ્રેત્રીનું ઘર. પ્રભુને નાન હું અપમાન સરખાં જ હતાં. પ્રભુ એ ધરમાં ભિક્ષા લેવા ગયા. પેલા શેઠે તો તિરસ્કારથી કહ્યું : “ આને કંઈક ભાપીને વિદાય કરો !" દાસીએ લાકડાની પાલીમાં અડદના બાકળા થાળીને ભગવાનને વહોરાવ્યા. એ ભાકળા આરોગીને પ્રભુએ પોતાની દીધું પ સ્યાનું પારણું કર્યું; અને ત્યાંથી પાછા ફરી ગયા. અને બિચારા ભાવિક ભક્ત ારોના મનના મનોરથો મનમાં જ રહી ગયા. પણ ભગવાનના ગયા પછી જ્ઞાનગુરુઓએ લોકોને સમનવ્યું કે અભિનવસેકીનીાિ સફળ ન થઈ; કેમ કે એમાં ભક્તિ નહતી; અને પેલા કર્ણાની શિક્ષા વગર આપે ફળ; ઉમરે ત્યાં ભક્તિ ભરી હતી. સાંભળનાર નરનારી વ્યક્તિ અભક્તિનો ભેદ સમયાં અને કૃતાર્થ થયાં. : ૭ : મારાં માબાપ ! ભગવાન તો વીતરાગ ! પણ એ તો રાગ ને દૈવના જાગી. અંતરના સાચાં હેત તો એમનેય ખપે. એ તો વિશ્વવાસલ્યની મૂર્તિ ! એક વાર પ્રભુ બ્રાહ્મણકુંડ ગ્રામમાં આવ્યા જાણીને બુદ્ધ પત્ત બ્રાહ્મણું અને દેવાનંદા બ્રાહ્મણી દોષાં દો. એમના દર્શને આવ્યાં.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy