SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર પ રિ ચ ય પૂ. મુનિ શ્રીયશોવિજ્યજી મહારાજ ધાતુમતિ ચિપરિચયત્ર જૈનતંત્ર દ્ધિ મત પ્રધાન એમ સૂચવી શકાય. “ટ” વર્ણ આ ચિત્ર સત્તરમા સૈકાના અર્થાત ચારસો વરસ મહાપ્રાણસંજ્ઞક છે, અને આપણે ત્યાં ટૂંકારપ્રધાન મન્ત્રજૂના એક ધાતુશિલ્પનું છે. આ શિલ્પ એક જૈન મૂર્તિનું બીજેનો ઉપયોગ સહુથી વધુ પ્રમાણમાં થયો છે. આપણા છે. મૂર્તિ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે અંજનશલાકા-પ્રતિષ્ઠાવિધાન, તથા શાતિક અને અને તે પંચધાતુની બનેલી છે. પૌષ્ટિક આદિ ધર્માનુષ્ઠાનોમાં વ્યાપક રીતે તેનું સ્થાન છે. આ ચિત્ર તેની એક અનોખી વિશેષતાના કારણે જ આ મૂર્તિમાં પણ શિલ્પીએ હીબીજને ચતુરાઈને સુમેળપ્રસિદ્ધિમાં મૂકયું છે. તે વિશેષતા એ છે કે ભગવાન પૂર્વક ઉપસાવી એવું મેળવી દીધું છે કે પ્રથમદષ્ટિએ તો પાર્શ્વનાથની મૂર્તિને હીકાર બીજમાં સ્થાપિત કરેલી ખ્યાલ પણ ન જાય. બતાવી છે. છસો વરસથી હકારનું આલેખન ભિન્નભિન્ન* અલબત્ત પાષાણુ, કાઇ, ધાતુ, વસ્ત્ર, કે કાગળ ઉપર પ્રકારે થતું આવ્યું છે. આ શિ૯૫માં સહુથી વધુ જે સાદા કે રંગીન પ્રકારનાં, આલેખનમાં તરેહતરેહનું વૈવિધ્ય પ્રકાર પ્રચલિત છે તે આપ્યો છે. આ મૂર્તિ ચારસો ધરાવતા હકારની અંદર, (વિશેષતયા) શ્રી પાર્શ્વનાથજીની વર્ષ જૂની હોવાથી આ પ્રકારનો ધાતુશિલ્પમાં પણ મૂતિમાં સ્થાપિત કરેલાં પ્રાચીન કાળનાં ચિત્રો ઘણાં આદર થયો છે. જોવા મળે છે. અર્વાચીન કાળમાં પણ આવાં આલેખનો આ દ્વીકારમાં લગભગ ત્રણસો વર્ષથી ભૂલાઈ ગયેલા ચાલુ જ છે. ના બીજનું ચિહ્ન દર્શાવ્યું નથી; એટલે ઋષિમંત્રસ્તોત્રમાં પરંતુ ધાતુશિપમાં હકાર સહિત મૂર્તિશિલ્પનું સર્જન આવતા “વધા નામાંચિતઃ ” પાઠની ચરિતાર્થતા અહીં મારી નજરે પ્રથમ જ ચયું છે.* વળી, બીજી વિશેષતા સ્પષ્ટ જોવા મળે છે. એ છે કે હોંકારને ખોદીને ન બનાવતાં ઉપસાવીને મૂર્તિપરિચય (એૉસ) બતાવવામાં આવ્યો છે. મૂતિ ઉપર સાત ફણુ છે અને છેક નીચે ગાદીના હીકાર બીજ એ મન્ત્રશાસ્ત્રના અનેક બીમાં સાર્વ અંતિમ ભાગ ઉપર સર્પલંછનાકૃતિ બતાવી છે. મૂતિને ભૌમચક્રવર્તીની જેમ સવૉચ્ચને શિરોમણિ સ્થાન ભોગવતું ઘણો ઘસારો પહોંચ્યો છે. મોટું ને પગના ભાગો તો સાવ બીજ છે. જૈન-અજૈન મન્નગ્રંથોમાં આની માયાચીન જ ઘસાઈ ગયા છે. મૂતિ ઉપર છત્ર છે. મૂર્તિની બને તરીકેની પ્રસિદ્ધિ ખ્યાતનામાં છે. એમ છતાં કાર્ય ને બાજુએ બે ત્રિછત્રધારક વ્યક્તિઓ વિનયભાવપૂર્વક હાથ સંપ્રદાયભેદે આને અન્ય વિશેષણોથી+પણ ઓળખાવ્યું જોડીને વંદન કરી રહી છે. શિલાલેખ ગૂઢ અને ગંભીર રહસ્યોથી પૂર્ણ વરિયારણ્ય મૂર્તિની પાછળનો શિલાલેખ નીચે મુજબ છે – નામના મન્ત્રશાસ્ત્ર ગ્રંથમાં મંત્રશાસ્ત્રની બે શાખાઓનું “संवत १६१६ वर्षे ज्येष्ठ सुदि १२ बुधे स्तंभतीथें સૂચન કર્યું છે. તેમાં એક શાખા વાદ્રિ મતની અને उपकेशवंशे सो, सहिजू सो. लखमसीः, श्री पार्श्वनाथ બીજી શાખા હાદ્રિ મતની જણાવી છે. જે એ સૂચન बिंब[4] कागपितं । श्री वृद्धतपापक्षे भ.श्री कल्याणरत्नसूरिभिः કદાચિત મન્નબીના ઉપયોગને અનુલક્ષીને હોય, તો પ્રતિષ્ઠિત || એયો || જી: મૂર્તિની સલામતી ખાતર તેનું માપ અને મૂર્તિસ્થળનું જૈનમુર્તિશિલ્પોમાં, કારણ ગમે તે હોય પણ વૈવિજયનું પ્રમાણ સૂચન મુલતવી રાખું છું. ઓછું જોવા મળે છે. + આની જૈન મંત્રશાસ્ત્રોમાં રાજ્ય અને કિનાન વગેરે સંજ્ઞાઓ * હ્રકારનાં આલેખન ભિન્નભિન્ન રીતિએ થયાં છે અને પણ છે. હાલમાં પણ થાય છે. ૩૩
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy