SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ જ્યોતિ ગ્રંથોમાં નરચંદ્રસૂરિનું નારચંદ્ર જૈનજ્યોતિષ, તાજીકસાર, વૃદ્યવનજાતકનો એક અધ્યાય, જાતકાભથ્થુ. જાનકાકાર, ભુખનદીપક, ગુહલ, મુર્તીપ, વસંતરા શાના, નિરિ સામન્તત તાકાસાર-રીકા, ભિટ્ટની તાર્જિસાર, શીરોધ, ચહલાવવ, ભુવનદીપક, વિવાહપટલ, જન્મ પત્રિતનિ ભાદિ ગ્રન્થો છે. સામકિશાસ્ત્ર, સ્વરોય આદિના ગ્રન્થો પણ છે. ગુજરાતી કપાસન્ધીમાં, વ્યાસ ભૂશિષ્ય સ્તંભતીર્થના શિવદાસની લખેલી એકાદશીની કથાની સં. ૧૭૭૧ની પ્રતિ, દેવશીલની વૈતાલપંચવીશી કથાની સં. ૧૬૪૩ની પ્રતિ, મુનિ નારાયણે સે. ૧૯૯૪માં એલી શ્રેણિક નૃપકથા, સંઘવિજયે સં. ૧૬૭૮માં રચેલી સિંધાસણ બીસી કહાની અનેક પ્રતો, ત્રવાડી અનંતપ્ત રાંદેયાએ લગભગ સોળમા સૈકામાં રચેલ સુદામા ચરિત્રની સં. ૧૬૫૫માં લખેલી મહત્ત્વની પ્રત, ગુજરાતી ગદ્યાત્મક મલ્લિનાથ ચરિત્રની ઈ.સ.ના સોળમા સૈકામાં લખાએલી પ્રતિ, તેર કાર્ડિયાની કથા, સાગરદત્તની કા, શક્કરી કથાની સં. ૧૭૩૮માં લખાએલી પ્રતિ વગેરે છે. સજ્ઝાયો (સ્વાધ્યાયો) નામથી ઓળખાતાં સ્તવનોના પ્રકારની ઘણી જુદી જુદી પ્રતિઓ છે. એ જ પ્રમાણે ઠંડી સ્તવનો છે, જેમાં જૈનસ્તવનો ઉપરાંત સરસ્વતીના, ભવાનીના, ભાંતિના, જગદંબાના તી, નવરસ્તોત્ર, જૈન ભાણુિવીરનાં વનો, પ્રતિસારનું નાગદમન રાખડી સ્તવન, જૂના તપસીના શ્લોકો, દિયાથી છૂટા, જગત રોદનું સ્તવન, શ્યાદિ સ્તવનો છે. પ્રકીર્ણ ગ્રન્થોમાં કેટલાક મહત્ત્વના ગુજરાતી ગ્રન્થો છે. કૃષ્ણના બારમામા, પાઓના અન્યો, ભાષા, સભાભૂષણ રાગમાળા, જસુરામ ચારણની રાજનીતિ, ફલબત્રીસી, ટાકરપચીસી, કથલો ઉપરાંત વર્ણકના અગત્યના ગ્રન્થો જેવા કે જમણનું વર્ણન, સભાશ્રૃંગાર આદિ આલંકારિક ગુજરાતી ગદ્યના નમૂના છે. ના સમયમાં આંક લખાતા તેના નમૂના છે. પંચાંગોના નમૂના છે, જૂના જ્યોતિષની સારણીઓના કોષ્ટકોના નમૂના છે, તર જૈન કોષ્ટકોના નમૂના છે. કેટલાક અગત્યનાં મુસાતિસંચો છે. કેટલાક સંસ્કૃત-પ્રાકૃતમિશ્ર, કેટલાક માત્ર ગુજરાતીના સારા એવા સુભાષિતસંગ્રહો છે. ૨૮ અપ્રિલ ૧૯૫ સ્તકો-બાઓ ઈ. સ. ના સોહામાં સત્તરમા સૈકાથી માંડીને આજ સુધીના અગત્યના ખાઓ છે. પ્રાચીન ખાવાળોધો છે, જેમાંના કેટલાક ઉપર નોંધ્યા છે. સં. ૧૯૧૬માં લખાયેલો ગૌતમપૃચ્છાનો તો, સં. -૧પનો ભરતેશ્વરના આલાપોનો જો, સં. ૧૬૪૩નો ક્ષેત્રસમસ પ્રકરણનો તો અનવરપતિક બની ટમ સાથેની ઈ. સ. ના સોળમા સૈકાની પ્રતિ તેમ જ સં. ૧૭૦૬ની ટળો સાથેની પ્રતિ, ગુજરાતી ખાલાવબોધ સાથેની આવશ્યકત્રની સ. ૧૬૪૩ની પ્રતિ, ઉત્તરાધ્યયન સૂત્રની પ્રાચીન ખાલાવબોધ સાથેની ઈ. સ. ના સોળમા સૈકાની પ્રતિ, સં. ૧૬૩૪ની બા સાથેની કપત્રની પ્રતિ, આદિ નોંધપાત્ર છે. કેટલાક ગ્રંથોની અંતિમ પુષ્પિકાઓમાં અગત્યની ઐતિહાસિક હકીકતો મળે છે. આમાં સૌથી વિવ મહત્ત્વની એક નોંધ અહીં શબ્દશઃ આપી છે— સ.૧૭૬૬માં ચાખેલી ગુજરાતી બા સાથેની કલ્પસૂત્રની એક પ્રત ગામયાણા મધ્યે મોતીવિજયે સં. ૧૯૧૪ (ઈ. સ. ૧૮૫૮)માં લખેલી મળી છે, જેની અતેની નોંધ આમ છે—“ સ. ૧૯૧૪ રા જે મહિના દેશમે રાજવિગ્રહ જાગ્યો. દલી આગરે નિ બજરિ સાણિ કાલો લોક ફરંગીરી નોકર હતા. તે સર્વ કાણે સાચાણી હતી તકો લૂટી સાહિબ રો ગોરો લોક ધણો મારાંણો પછે શ્રીમુજી તથા વડગાંવરી સાચણી સૂની થઈ. દેશમે વિગ્રહ થયો. મંમોઈ સુરત મારવાડ સર્વ દેસરા વ્યાપારી ચલચિત્ત થયા. ક્રરંગીરો ગોરાં લોક એકવીસ હજાર મારાં સત્ય વાત છે. ’ ચોપાઈઓ તથા રાસમાં મતિસારની કપૂરમંજરી ચોપાઈ, હરિશની તોજાનારૂ ચોપાઈ સારંગની બિષ્ણુપયાશિકા ચોપાઈ, કુરાલલાબની માવાનલ કામકંદલા ચોપાઈ, હર્ષકુલની વસુદેવકુમાર ચોપાઈ, રવિમુનિની મુનિપતિઋષિરાજ ચોપાઈ, આણંદઉદયની વિદ્યાવિલાસ ચોપાઈ, નરપતિની વિક્રમાષિ પંચદંડપા, સુમતિહંસની બેદી ચોપાઈ આદિ પ્રાચીન કૃતિઓ, વાસનો અનકુમારરાસ, શ્રીપત્તિનો આાનંદશ્રાવકનો રાસ, પર્વતસરનો વિદત્તાનો રાસ, વિજયભદ્રનો કલાવતીનો રાસ, કાવારાદનો સ. ૧૬૧૬માં સેગો ઐતિહાસિક કાવ્યરૂપ કરમ ગાણુનો વાસ, પંદરમા સૈકામાં સોમદેવે રચેલો ક્રામદેવશ્રાવક રાસ, શાલિભદ્રસૂરિએ વિ. સં. ૧૨૪૧ આસપાસ રચેલા પ્રાચીન બુદ્ધિ,
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy