SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ જેન યુગ ૨૩. એપ્રિલ ૧૯૫૯ -------- - બાહ્ય અને આંતર જગતના દૈત તેમ જ અત સત્યની પ્રતીતિ વિકસતી તેમ જ સ્પષ્ટ થતી જાય તેમ વિશેની દીર્ધકાલીન ચર્ચાઓ પછી જ્યારે શંકર જેવા તેમ પૂર્વ પૂર્વની સત્યપ્રતીતિઓને તત્વચિંતકો લૌકિક, આચાર્યોએ કેવલાદંત સ્થાપ્યું ત્યારે તેમને પહેલાંથી વ્યાવહારિક, સાંસ્કૃત્તિક, નેયાર્થક અને માયિક કહી ઊતરતા પ્રચલિત, શાસ્ત્રોમાં રૂઢ અને લોકમાનસમાં ઘર કરેલ ક્રમમાં ગોવતા આવ્યા છે. આ ક્રમ જેમ તત્વજ્ઞાનમાં દૈત તેમ જ જીવોના અસ્તિત્વ અને પારસ્પરિક ભેદનો તેમ ધાર્મિક આચારમાં પણ દેખાય છે. જેમ જેમ ખુલાસો તો કરવો જ રહ્યો. વળી, સ્વતંત્ર ઈશ્વર વિશેના ધર્મની સૂક્ષ્મતા વિચારતી ગઈ અને આચરણમાં વ્યક્ત મંતવ્યનું સ્થાન પણ ગોઠવવું જ રહ્યું. એટલે તેમણે પણ થતી ગઈ તેમ તેમ સ્થળ કોટિના લોકગમ્ય બાહ્ય અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મને પારમાર્થિક સત્ય રૂપે પોતાના ધર્માચારોને લૌકિક, વ્યાવહારિક કે અપારમાર્થિક રૂપે દર્શનમાં નિરૂપ્યું અને બીજાં વિરીધી દેખાતાં મંતવ્યો ઓળખાવવાનું વલણ વધતું રહ્યું છે. કે લોકપ્રવાદોને વ્યાવહારિક સત્યની કોટિમાં કોઈ ને ઉપર જે ચર્ચા કરી છે તેના વિષયોને વિશેષ ફુટપણે કોઈ રૂપે ગોઠવ્યાં. માયાનો આશ્રય લઈ ઈશ્વરતત્વનું સમજવામાં ઉપયોગી થઈ શકે એવી બે મારી પુસ્તિકાનિરૂપણ કર્યું અને અવિદ્યાનો આશ્રય લઈ જીવોનું ઓની ભલામણ કરું તો તે અસ્થાને નહીં લેખાય. અસ્તિત્વ, તેમનો પારસ્પરિક ભેદ અને બાહ્ય જગતનો ગુજરાત વિદ્યાસભા તરફથી પ્રસિદ્ધ થયેલ “અધ્યાત્મ આભાસ—એ બધું ગોઠવ્યું. એક રીતે આ પ્રક્રિયા વિચારણા' અને વડોદરા ઓરિયેન્ટલ ઇન્સ્ટીટ્યૂટ સંવૃતિસત્ય અને પરમાર્થસત્યના જેવી જ છે. નાગાર્જુને તરફથી પ્રસિદ્ધ થયેલ “ભારતીય તત્ત્વવિદ્યા . આ બંને જે કહ્યું હતું અને વસુબંધુએ ત્રિસ્વભાવ નિર્દેશમાં જે પુસ્તિકાઓમાં મતે તે વિષયને કાંઈક વધારે વિગતથી નિરૂપ્યું હતું, તે કેવલાદ્વૈતવાદમાં કાંઈક રૂપાંતરથી યથાસંભવ ઐતિહાસિક દૃષ્ટિથી અને ઉપપત્તિપૂર્વક નિરૂપાયું. ચર્ચા છે. સંભવ છે કે એનું વાચન તસ્વાભ્યાસીને વિજ્ઞાનવાદે બાહ્ય જગતનું અસ્તિત્વ નકારી બૌદ્ધ ઉપયોગી નીવડે. પરંપરામાં વિચારની એક નવી દિશા ઉઘાડી હતી. પણ ક્ષણવાદી અને ધ્યાની બૌદ્ધો ત્યાં જ થોભે તેવા ન હતા. ઉ પ સં હા ૨ તેમાં શુન્યવાદ અસ્તિત્વમાં આવ્યો. એ વદે વિજ્ઞાન સંતતિ જેવાં આંતરિક સત્યોને પણ નિઃસ્વભાવ કહી એક રીતે હું તત્ત્વજ્ઞાનના અભ્યાસ પરત્વે જે દૃષ્ટિ ધરાવું છું સંવૃતિસત્યની કોટિમાં મૂકી દીધાં, અને કહ્યું કે તે નિરૂપણ તેનો નિર્દેશ કરવો યોગ્ય છે. નેયાર્થક છે, એટલે કે કલ્પના-સ્થાપનીય છે. નીતાર્થ એટલે ૧. તત્વજ્ઞાનનો અભ્યાસી માત્ર સત્ય તરફ જ દષ્ટિ બુદ્ધનું અંતિમ તાત્પર્ય તો માત્ર શૂન્યતામાં છે. જ્યાં મનની રાખે તો જ એ અભ્યાસમાંથી સારતત્વમેળવી શકે. તે માટે ગતિ નથી અને શાબ્દિક કલ્પનામાં જે બદ્ધ થઈ શકે પ્રથમ તો એણે કોઈ પણ જાતના પૂર્વગ્રહને વશ ન જ નહીં તે તત્વ અંતિમ અને એ બધા અભિનિવેશો, થવું ઘટે. દષ્ટિઓ અને કલ્પનાઓથી શૂન્ય છે. એમાં શૂન્યતાની દષ્ટિ–અભિનિવેશને પણ સ્થાન નથી. આ રીતે એક જ ૨. પોતે જે વિચાર સેવતો હોય કે જે નિષ્કર્ષ ઉપર બૌદ્ધ પરંપરામાં ઉત્તરોત્તર વિચારક્રાતિ થતાં પૂર્વ પહોંચ્યો હોય, તેનાથી વિરહ મતો, વિચારો કે મંતવ્યોને ગૌણ સ્થાને ગોઠવવાં પડ્યાં. સ્થાપનાઓ સામે ઉપસ્થિત થાય ત્યારે એણે એના પ્રત્યે એટલો જ આદર કેળવવો જોઈએ, જેટલો પોતાના છેલ્લે એક શબ્દયુગલ વિશે પણ થોડું કહી દેવું વિચાર પ્રત્યે હોય. આવા સમત્વ વિના પૂર્વગ્રહથી છૂટી પ્રાસંગિક છે. માયા અને સત્ય એ બે શબ્દો બહુ જાણીતા જ ન શકાય. છે, અને અતિ પ્રાચીન પણ છે. તેના અર્થોની છાયાઓ અનેક છે. જ્યાં કાલ્પનિકતા અને અવાસ્તવિકતાનો ૩. તત્ત્વજ્ઞાનના અભ્યાસનું ક્ષેત્ર જે રીતે વિસ્તરી રહ્યું ભાવ સૂચવવો હોય ત્યાં સામાન્ય રીતે માયા પદ વપરાય છે, તે જોતાં અભ્યાસીએ કોઈ એક જ પરંપરાના છે, અને જ્યાં વાસ્તવિકતા યા અબાધિતતાનો ભાવ તવિષયક સાહિત્યમાં પુરાઈ ન રહેતાં બને તેટલી સુચવવો હોય ત્યાં સત્ય પદ વપરાય છે. પણ જેમ જેમ દષ્ટિમર્યાદા વિસ્તારતા જ જવું જોઈએ.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy