SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ “ લોભી પણ શ્યામોછ, ભાથી મચ્છર ટાણું; ભામિની અય ભાજી, અકલ રંગ . —શ્રી યશોવિજયજીકૃત યોગસિજ્ઝાય 6 અને આવા લક્ષણવાળો હોઈ તે નિષ્ફલારંભી હોય છે. અર્થાત અતવાભિનિવેશને સીધે તેનો મળ મારાજ ખોટો હોવાથી તેના સર્વ આરંભ–બધા મંડાણ નિષ્ફળ– અફળ જાય છે. કારણ કે તેનો બોધ અસત્ પરિમાથી અનુષિત -- સાળાયેલો જોડાયેલી હોય છે. એટલે તે વિષમિશ્રિત અન્ન ની જેમ નિયમથી ‘ અસત્ ’ હોય છે. આ ઉપરથી સ્પષ્ટ ફલિત થાય છે કે ભાભિનંદી જીવ ભળે. ગમે નેટલો પાન હોય, ગમે તેટલી દ્રવ્યનાની હોય, ગમે તેવો આમવેત્તા— આગમધર-શા.વિશારદ કહેવાતો હોય. તોપણ તેના પરિણામ સત મિશ્રા વાસનાથી વાચિત હોવાથી તેનો તે સર્વ ોંધ વાસ્તિ બોધ આધાર હોઈ વાસ્તવિક રીતે અબોધ જ છે, અજ્ઞાન જ છે; અને તેની અનંત દ્રવ્ય ક્રિયા પણ યિા થા વિક્રિયા જ છે. આમ ‘ આંધળો વણે તે પાડો ચાવે' તેની જેમ અષાભિનંદીનું સર્વ જ્ઞાન નિષ્ફળ છે ને સર્વ ક્રિયા નિષ્ફળ છે, બેઇજ નદી પણ તેની સર્વ યોગક્રિયા પણ પરમાર્થથી તેવી જ નિષ્ફળ હોય છે. કારણકે તેની મતિના યોગ વિષયવિકારયુક્ત દુર્વાસનામય છે, અંતરંગ પરિણતિ વૃત્તિ વિભાવમાં રાચી રહી છે, પરિણામની વિષમતા પર્વે છે. એટલે વિનિશ્રિત અન્નની જેમ તેને યોગ પણ “ અયોગ ” થઈ પડે છે, એટલે જ બાભિ નંદીના બધા મેડાણ નિષ્ફળ હોયાથી ને નિલાબી કહ્યો છે તે યથાર્થ છે. ** વિષયવિકાર સહિત જે રહ્યા મતિના યોગ; પરિધ્યાની વિષમતા, તેને યોગ યોગ, પદ્મતત્ત્વદશા શ્રીમદ્ રાજચંદ્રજી " દ્રક્રિયા શાન વિધિ માંચી, જે જિનમાગમ વાંચી: પરિણતિ વૃત્તિ જિભાવે રાચી, નિષ્ણે નવિ થાયે સાચી. તવરંગી મહામુનિ શ્રીદેવચંદ્રજી * ઇત્યસqરિળામાનુવિદ્દો કોષો ન સુંદરઃ | सत्संगादेव नियमाद् विपसंपृक्तकान्नयत् ॥ " શ્રીયોગદર્શિસમુચ્ચય, પા ૩૦ માર્ચ ૧૯૫૯ “આગેકો ટુંકત ધાય પીછે બછરા ચરાય, મેં દહીન નર જેવરી બા કે; “ તમે મુઢ ચેતન મુક્ત નિ કરી, સેવત હસત ફલ ખોવત ખટતુ હું ’ —કવિવર શ્રી અનારસીદાસજી - વળી થોબિન્દુમાં કહ્યું છે તેમ ભવાભિનંદી વ માનાર્થનો-લોકેષણાનો ભૂખ્યો હોઈ ‘ લોકપંક્તિ'માંથ લોકની પંગતમાં બેસનારો હોય અર્થાત લોકારાધનતંતુએ લોકને રીઝવવા ખાતર મંત્રિન અંતરાત્માથી સવકિયા કરે છે. અને તેથી તે તેને મહાઅનર્થકર— દુરંતફલદાયી થઈ પડે છે; કારણ કે જગને રૂડું દેખાડી ધર્મીમાં ખપવા ખાતર ભવાભિનંદી જીવ, કેવળ આત્માર્થ જ કરવા યોગ્ય એવી ધર્મક્રિયાનો પણ માનાર્થે ઉપયોગ કરે છે, અને તુ એવા સૌકિક માન-પૂજાસહારા ખાતર મત ોથી તે ધર્મક્રિયાનું લીલામ કરવા જેવી હીન ઉપયોગ કરે છે, અને આમ તેનું ખુલ્લું અપમાન કરી ધોર આશાતના કરે છે. આવી લોકેષણારૂપ લોકપંક્તિ અને લોકોત્તર એવું આત્મકલ્યાણ એ એને કદી મળતી પાણ આવે નહીં. અને પરમાર્થ વિચારીએ તો લોકોત્તર કલ્યાણરૂપ આત્માર્થ પાસે લોકેષણારૂપ માનાર્થનું મૂલ્ય એ બદામનું પણ નથી. છતાં મહહુ આશ્ચર્ય છે કે એક ભવના તુ કલ્પિત લાભની ખાતર અનંત ભવનું દુ:ખ વ્હાલું ગણી આવા બિની પોતાના નામને સાર્થક કરે છે! હું જ પ્રકારે અંતમાં જેતે ભોગાદિની તે પૂજાદિની કામના બળ્યા કરે છે, છતાં મુખથી જે જ્ઞાનની ને અનાસક્ત યોગની ' વાતો કરે છે, તે સૌગરદ્રિત વિદ્યાનોની પત્તાનોની પણ એ જ દશા છે! ચોબિઝુમાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ મૂઢ જનોનો જેમ પુત્રદારાદિ સંસાર છે, તેમ સૌગઠિત વિદ્યાનોની × ★ "लोकाराधन देतोय मनेिनान्तरात्मना । क्रिया कदिाता || भाभिनन्दिनी सोरपत्या धर्मक्रियामपि । महतो हीनयोरन्तां तद्वदो विदुः ॥" ગોત્રનું * શુક્રિયા – ચાં સંમતમામ विदुषां शास्त्रसंसार सचोगरहितात्मनाम् ||" —યોગિન્દુ
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy