________________
૧૧૦
જૈન યુગ
કારતક-માગશર ૧૯૯૩ હેવાને દાવો કરી શકતા નથી, પરંતુ આ પ્રસ્તુત વાતનાં સાચાં અનુમાન કરવાનું આ ચિત્યપરિવાડી કૃતિ તેમની સંગ્રહશીલતાને સારો પરિચય આપે છે. ઉપરથી બની શકે તેમ છે. ગ્રંથકાર પોતે પુનમગછના આચાર્ય હાઈ ટેરવા- ચૈત્યપરિવાડી યાત્રાનો સાચે સાચા ઢગ લેખકે ડામાં રહેતા હતા, અને તેથી જ પ્રસ્તુત પરિવાર આ પરિવાડીમાં બેઠવ્યો છે, જાણે કે પોતે સંઘની ડીની શરુઆત તેમણે ટેરવાડાના ચોથી જ કરેલી સાથે નગરની ચિત્યયાત્રા કરવા નિકળ્યા છે અને ક્રમજણાય છે. તેમના પછી લગભગ ૮૦ વર્ષે બનેલી વાર વચ્ચે આવતાં તમામ દેહરાઓને વાંદતા જાય બીજી પાટણત્યપરિવાડીની શરૂઆત પંચાસરાના છે. સંધ જે વાસમાં જાય છે તે વાસનું નામ પિતે ચિત્યોથી થાય છે, કારણ કે તેના કર્તા હર્ષવિજય પ્રથમ સૂચવે છે, પછી તેમાં કેટલાં દેહરાં છે તેની તપગચ્છીય યતિ હતા અને તપગચ્છના યતિનું સંખ્યા જણાવે છે, પછી ભૂલનાયકેનાં નામ અને મુખ્ય આશ્રયસ્થાન પંચાસરામાં હતું. આ પ્રમાણે છેલ્લે તેમાંની પ્રતિમાઓની સંખ્યા-આ ઢંગ લેખકે જુદા જુદા કર્તાઓની પરિવડીઓ જુદા જુદા સ્થા- લગભગ આખી પરિવારમાં જાળવી રાખ્યો છે, પણ નથી શરૂ થતા વાસના અનુક્રમમાં ઘણો ઘોટાલે
3 શતા વાગતા અતધ્યમાં ધ વે પ્રતિમાઓની સંખ્યા જણાવવામાં જરા ઘોટાલો કરી થઈ જાય છે, અને તેમ થતાં એકની સાથે બીજી દીધા છે, તે એવી રીતે કે કેટલેક ઠેકાણે તે પોતે ચૈત્યપરિવાડીનું મિલાન કરવામાં કેટલી મુશ્કેલીઓ મુલનાયકનું નામ
શ્રી મલી મુલનાયકનું નામ લખી “ અવર પ્રતિમા” “ અવર નડે છે, તેને ઠીક ઠીક અનુભવ આ પ્રસ્તાવનાના જિનવર” ઇત્યાદિ ઉલેખોની સાથે બિંબોની સંખ્યા લેખકને થયો છે.
જણાવે છે કે જેનો અર્થ મૂલનાયક સિવાયની પ્રતિ
માઓની સંખ્યા જણાવનારો થાય છે, જ્યારે ઘણે. પરિવાડીને પરિચય.
ઠેકાણે “અવર” કે “અન્ય” કંઈ પણ શબ્દપ્રસ્તુત ચિત્યપરિવાડી કવિતા-સાહિત્યની દૃષ્ટિએ પ્રયોગ કર્યા વગર પ્રતિમાસંખ્યા લખી દીધી છે તેથી વિશેષ ઉપયોગી ન હોવા છતાં પુરાતત્ત્વની દૃષ્ટિએ તેવાં સ્થળામાં એ શંકા રહી જાય છે કે આ સંખ્યા ઘણી ઉપયોગી છે. પરિવાડીકારે તે સમયમાં પાટણ મૂલનાયક સહિતની જાણવી કે ભૂલનાયક સિવાયની નાં તમામ જિનમંદિરોનાં નામ, તેમાં રહેલી પ્રતિ- પ્રતિમાઓની? આને ખુલાસો મૂલનાયક સહિત માઓની સંખ્યા, તેના બનાવનારાનાં નામ, જે જે ગણતાં થતું નથી, તેમ મૂલનાયક સિવાયની પ્રતિ વાસમાં જે જે ચિત્યો આવેલાં છે તે તે વાસને માઓની સંખ્યા ગણતાં પણ થતો નથી, કારણ કે નામ નિર્દેશ ઈત્યાદિ હકીકત જણાવવાને જે મહાન બેમાંથી કઈ પણ રીતે ગણતાં આખરી બિમ્બસંખ્યાપરિશ્રમ ઉઠાવ્યો છે તે આપણે માટે ઘણો ઉપયોગી ને સરવાળો મલતું નથી. એથી એ વાત સહેજે નિવડયો છે. આજથી સવા ત્રણ વર્ષ ઉપર પાટ જણાઈ આવે છે કે ગ્રન્થકારે જણાવેલી તે તે ચૈત્યોણમાં કેટલાં દહેરાં હતાં, તે સર્વેમાં કેટલી પ્રતિમાઓ ની પ્રતિમા સંખ્યા કેટલેક ઠેકાણે તે મૂલનાયક હતી, દેહરો બનાવનારા શેઠિઓએનાં શાં શાં નામો સહિતની છે અને કેટલેક સ્થળે તે સિવાયની છેપણ હતાં, તે વેળાના પાટણના ભાવિક જૈન ગૃહસ્થમાં સહિતની કયાં અને રહિતની કયાં તેને ખુલાસો થવો ધર્મશ્રદ્ધા કેવી હોવી જોઈએ. સાથે તેમના પાસે અશક્ય છે. દ્રવ્યબલ પણ કેટલું હોવું જોઇએ ઇત્યાદિ અનેક ગ્રન્થકારે જેમ પ્રત્યેક વાસનાં દેહરાઓની સંખ્યા લલિતપ્રભસૂરિએ વિ. સં. ૧૬૫૫ માં અણહિલ-
ય અને તેની પ્રતિમા સંખ્યા જણવી છે, તેમ આખા
આ પાટણમાં ઢંઢેરવાડાના ઉપાશ્રયમાંજ શ્રીચંદકેવલિચરિત નગરનાં સર્વે દેહરાએાનો આંકડો અને સર્વ પ્રતિમા (રાસ) રચ્યો છે.
–લા. ભ. ગાંધી. એની સંખ્યાનો આંકડો પણ તેમણે જણાવી દીધા છે. - ૧ આજે પણ ઢંઢેરાવાડામાં પૂનમગચ્છની ઉપાશ્રય પરિવાડીકાર પ્રતિમાં સંખ્યા જણાવતાં પહેલાં બૈજુદ છે.
દેહરાઓને બે વિભાગમાં વહેંચી દિયે છે, હેટાં