SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકાર અને સમાલાચના ઉઠે તેમ છે' એ પ્રકાશકના વચને સાથે સહમત છીએ. આ પહેલી આવૃત્તિ છે. તરંગવતી—ઉપરનીજ કથાના ઉપર મુજબનેાજ અનુવાદ પ્રકાશક-સદ્ગુણાનુરાગી કપૂરવિજયજી, પૃ. ૧૦૮ પાલીતાણા બહાદુરસિંહજી પ્રેસ. મૂલ્ય-મનન પૂર્વક વાંચન અને પરિશીલન. ] ૧૯૩ થી માંડી હરિભદ્રસૂરિ સુધીનાં સત્પુરૂષાનાં ચરિત્ર છે તે પરથી પાલિત્ત ચરિયના ફોટા પ્રત રાં. કેશવલાલ પ્રેમચંદ માદીએ કરાવી અમને આપેલી અને તે સ‘શાધક મહાશયને પૂરી પાડી, તે આખું ચરિત્ર આમાં ઉમેર્યું હત તે વધારે ઉપયોગી થાત. હવે તેના ગુજરાતી સાર પણ તેઓ પૂરા પાડે એમ ઇચ્છીશું, મુનિશ્રી કપૂરવિજયજીએ ઉપરાત તર`ગવતીનાં ભાષાંતરમાં વાંચનારની અનુકુળતા ખાતર પહેલી કૃત્તિમાંના સધળા ગાથાંક તથા કૌસમાંનું કેટલુંક અનુપયોગી (?) લાગતું લખાણ ક્રમી કરેલ છે' તે એક સ્થળે થયેલી જરી ભૂલને સુધારી આ બીજી વૃત્તિ પ્રકટ કરી છે. જે લખાણ કમી કરેલ છે, તે ‘અનુપયોગી’અમારી દૃષ્ટિએ જરાપણું લાગતું નથી, પણ અમને તે તે અતિ ‘ઉપયાગી’ લાગે છે, પણું પ્રકાશક મહાશયને જે યાગ્ય લાગ્યું તે ખરૂં. આ ખીજી આવૃત્તિ વિના મૂલ્યે ભેટ આપવા વાંચ નની વૃદ્ધિ કરવા અર્થે પ્રકટ કરવા માટે મુનિશ્રીને ધન્યવાદ આપીએ છીએ. પ્રેસ સારૂં શોધ્યું હત તે પાઇ, રૂપ રંગ વધારે સુંદર થાત. શિયજ્જૈન જિજ્ઞા—મૂળ કર્તી પાદલિપ્તાચાર્ય. સશોધક માહનલાલ ભગવાનદાસ ઝવેરી ખી. એ. એલ એલ. બી. સેલિસિટર . મુનિ શ્રી મેાહનલાલજી જૈન ગ્રંથમાલા ન. ૫ પ્ર૦ રોડ નથમલજી કનૈયા લાલજી રાંકા, મખાદેવી પાસ્ટ એપીસ ઉપર મુંબઇ. તાર્થાધિગમ સૂત્ર—મૂળ કર્તા શ્રી ઉમાસ્વા પાનાં ૬૮ નિયસાગર પ્રેસ. મૂલ્ય દોઢ રૂ; પહેલાં પડિત રમાપતિ મિશ્રની ચાર પાનાની સંસ્કૃત ભૂમિકા છે અને રા. મેાહનલાલે અંગ્રેજીમાં ૨૦ પાનાની પ્રસ્તાવના લખી છે તેમાં પુસ્તકનું વસ્તુ, તાંત્રિક અસર, કર્તાના સમય અને પરિચય વગેરે અનેક ખાખતા પર પ્રકાશ પાડયા છે. આનું ગુજરાતી ભાષાંતર યા ગૂજરાતીમાં સ્વતંત્ર પ્રસ્તાવના સાથે તિ વાચક, તેના ગૂજરાતીમાં ભાવાર્થ અને તેના પરના સાથે મૂકી હત તા વિશેષ યાગ્ય થાત. પાદલિપ્ત-ભાષ્યના ટુંક સાર. પ્ર૦ જૈતશ્રેયસ્કર મ`ડળ, મહેસાણા પાલિપ્ત–પાલ્લિત્ત સરિપરથી પાલિતાણા એ ગામનું આ પૃ ૧૬૪ જૈન વિદ્યાવિજય પ્રેસ અમદાવાદ. મૂલ્ય નથી.) નામ પડયું છે એમ મનાય છે. વિક્રમના પહેલા શતક્રમાં તેમને સમય સશોધક મૂકે છે. ભદ્રેશ્વરની કથાવિલ નામના પ્રાકૃત મુખ્ય ગ્રંથ પાઢણુના ભંડારમાં તાડપત્ર પર લખેલા છે કે જેમાં ૨૪ જિન ૧૨ ચક્રી નિત્યકર્મવિધિ, દીક્ષાવિધિ, આચાર્યાભિષેક, ભૂપરીક્ષા પુસ્તકમાં વિષય પ્રમાણે પ્રકરણે। પાડયાં છે તેમાં ભૂમિ પરિચય, શિલાન્યાસવિધિ-વાસ્તુપૂજન, પ્રતિષ્ઠા વિધિ, પાદપ્રતિષ્ઠા. દ્વારપ્રતિષ્ઠા, બિંબપ્રતિષ્ઠા, ઉત્પ્રરતિષ્ઠા, ચૂલિકા પ્રતિષ્ઠા, ચૂલિકાકલશધ્વજધમ ચક્ર પ્રતિષ્ઠા, વેદિકા લક્ષણ, જીર્ણોદ્ધારવિધિ, પ્રતિષ્ઠાપયાગી મુદ્રાવિધિ, પ્રાયશ્ચિત્તવિધિ, અહં દાદીનાં વર્ષોંક્રિમ, દદિક્પાલાદિ વર્ણન, નવચાદિ વર્ણન, બ્રહ્મ શાંતિક્ષેત્રપાલાદિ વર્ણન છે. આ બધા મત્રાદિક પ્રયાગના વિધિ ગ્રંથ છે. જૈન સાહિત્યમાં મંત્ર જ્યાતિષાદિ પર પુસ્તક છે અને તેમાં પૂર્વના જૈન ભાચાય પ્રવીણ હતા, એમ પણ ભારે છે. આ નિર્વાણુકલિકા અને તરંગવતીના રચાયિતા એક નામના સૂરિ એકજ છે એ સિદ્ધ થવા માટે હજી અનેક પ્રમાણની જરૂર રહે છે એમ અમને લાગે છે. આજ ગ્રંથ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાહાર ડ તરફથી તેમાં તેના સંશોધક મહાશય કર્તાના સમયાદિ પરત્વે જાદી જૂદી દેવીઓનાં ચિત્રા સહિત પ્રકટ કરવાના છે માહનલાલે અતિપરિશ્રમ લઇ પ્રસ્તાવના લખી છે કંઇક નવીન પ્રકાશ પાડશે તા ઠીક થશે. શ્રીયુત એ નિ:સંદેહ છે. હજી આ મહાશય તરફથી ખીજા 'થા તૈયાર થવાની આશા રાખીશું. આમાં ૩૨ પૃષ્ઠ લગભગની પ્રસ્તાવના અમારી ખબર પ્રમાણે અમદાવાદના પ્રસિદ્ધ વકીલ કેશવલાલ પ્રેમચ'દ મેદીએ એક વકીલ મુદ્દા માત્ર લખે તે રીતે લખી છે અને કર્મોં અને તેમની કૃતિ સંબંધીના
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy