SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ નયુગ કારતક-માગશર ૧૯૮૩ દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકાહાર કુંડ, પૃ. ૫૨૮ કર્ણાટક પ્રેસ મુંબઇ મૂલ્ય રૂ. ૭] ઉલ્લેખા આપી ધણું અજવાળું પડયું છે, પણ કાઁના સમય નિર્ણીત કરવામાં તેનાથી ઉભી થતી ચાના ઉકેલ કરવાનું સાહસ કે પરાક્રમ માથે ન લેતાં વાંચકાની વિચારશક્તિ પર મૂક્યું છે. આ પ્રસ્તાવના ખાસ આ તત્ત્વજ્ઞાનના સૂત્રરૂપ ગ્રંથ પર દિગબર અને શ્વેતામ્બર અનેક આચાર્યોએ ટીકા રચેલ છે અને તે વિચારવા જેવી છે. આજ વકીલે પહેલાં મૂળ સંસ્કૃદરેક ટીકા પ્રકટ થયે આ ગ્રંથ રત્નાકરની મહત્તા તમાં તેના ભાષ્ય સાથે સશાધિત કરી તે રોયલ એ. સાસાયટી એગાલે છપાવી હતી. ત્યાર પછી રાયચંદ્ર ગ્રંથમાલામાં તે સર્વે તેના હિંદી અનુવાદ સાથે પ્રગટ થઈ. તેમજ આ ગ્રંથસાગરની ઉંડાઇ અને રહસ્ય પ્રાપ્ત થઇ શકે તેમ છે. જ્ઞાનશ્રેણીએ આવતાં તત્ત્વજ્ઞાનપર ગયા વગર ચાલતું નથી. ધમૅચ તત્ત્વ નિતિ જીહાળ્યાં એ વાક્યની યથાર્થતા સ્વીકારીએ તે જ્ઞાનથી મૂક-હૃદય ગુહામાં જતાં ધર્મનું છૂપાયેલું તત્ત્વ પમાય છે. કાઇ પણ ધર્મની કસેાટી તે તેના તત્ત્વજ્ઞાન પર છે. મહર્ષિ પાતજલિએ સૂત્રમાં યાગદર્શન ગુછ્યું છે. શ્રી ઉમાસ્વાતિએ સૂત્રમાં જૈન દર્શન ગુછ્યું છે તે પ્રમાણે મહિષ પતંજલિએ સૂત્રમાં યાગદર્શન ગુંચ્યું છે. . સંશોધકે શ્રી - ઉમાસ્વાતિ સંબંધમાં જે જે હકીકતા-ઉલ્લેખા મળે છે તેની ટીપ ઉતારી છે અને ઉપરાત મહેસાણાના શ્રેયસ્કર મ`ડળના પુસ્તકની પ્રસ્તાવનાને અમુક ભાગ તથા અન્ય પ્રકાશ તેમાંથી ભાગ લઈ તેમનેા બાહ્ય અને આંતરિક પ્રમાઊાથી નર્ણય કરવાના પ્રયત્ન કર્યાં નથી, અને તે વાત વિદ્યાનાપર મૂકી છે. દેવગુપ્તસૂરિ અને સિદ્ધસેન સૂરનું પણુ તેમજ થયું છે. દેવગુપ્તસૂરિ ઉપદેશ ગચ્છમાં અનેક થઈ ગયા છે; અને તેવા નામના સૂરિ સામાન્યતઃ તેજ ગચ્છમાં મળી આવે છે જીએ ઉપદેશ ગ૰પટ્ટાવલી ( જૈન સાહિત્ય સંશોધક ખંડ ૨ અંક ૧ ના પ્રાંત ભાગ) સિદ્ધસેનસુરિ પણ અનેક થયા છે. સંશાધક મહાશય વિશેષ શ્રમ લેશે ધણું મળી આવશે. આ ગ્રંથ પ્રકટ કરી પ્રકાશિતી સંસ્થાએ જૈન તત્ત્વજ્ઞાનના સાહિત્ય પર ઉપકાર કર્યાં છે. ભાવાર્થ પણ ક્રૂ'કમાં અને સરળ ભાષામાં વામાં આવ્યા છે અને આ રીતે તત્ત્વાર્થ જેવા તત્વજ્ઞાનના સાગરને માઢે રાખવાને ટુંકમાં સમજવાની અનુકૂળતા પ્રકાશક મંડળે પ્રકટ કરીને આપી છે તે તેને માટે પ્રશ’સનીય છે. દિગંબર બ'એમાં નાનપણથી ખાળકાને આ તત્ત્વાર્થ મૂળ ગેાખાવવામાં આવે છે તેથી તેઓને નાનપણથી કઠે હાય છે અને પછી તેના અર્થ-વિશેષાર્થ અન્ય ટીકા પુસ્તકાથી કરી જૈન તત્ત્વજ્ઞાનના સારા જાણકાર થાય છે, જ્યારે શ્વેતાંબર સમાજમાં તેવી સ્થિતિને અભાવે બાળકાને ઉપર વધતાં આવા ગ્રંથામાં જેવા જોઇએ તેવા ચંચુપાત થયા ન હેાવાથી તત્ત્વજ્ઞાનનું જાણુપણું બહુ એછું જોવામાં આવે છે એ શેાચનીય છે. માબાપા પેાતાનાં બાળકાને નાનપણથીજ કંઠાગ્રે કરાવવાનું લક્ષમાંલેશે અને તેમાં આ ગ્રંથ મદદ રૂપ થશે. આ મેાટાદિનવાસી નંદલાલ બહેચરદાસ બગડીયાના સ્મરણાર્થે ભેટ અપાય છે. તત્ત્વાર્થાધિનમ સૂત્ર—મૂળ કર્યાં. ઉમાસ્વાતિ વાચક સ્વાપરી ભાષ્ય અને તે પર દેવગુપ્તસૂરિ અને સિદ્ધસેનગણિ ટીકા સહિત પ્રથમ વિભાગ સંશોધક હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. પ્ર॰ શેઠે
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy