________________
જેનયુગ
૧૯૨
કારતક-માગશર ૧૯૮૩ પાદલિપ્તાચાર્યને સમય નિર્ણય કરવા માટે નિર્વાણ વિસ્તૃત નિબંધ લખી, તેમજ “બુદ્ધ અને મહાવીર કલિકાના સંશોધક રા. મોહનલાલ ભ. ઝવેરીએ એ નામનો તુલનાત્મક નિબંધ તાજેતરમાં લખી તેની પ્રસ્તાવનામાં પ્રયત્ન કર્યો છે. તે આચાર્ય ઘણા જૈન સાહિત્યની જબરી સેવા બજાવી છે. આ કથા પ્રાચીનકાળમાં એક પ્રભાવક પુરૂષ થયા છે એમાં સંબંધે તેમને પત્રવ્યવહાર આ પુસ્તકમાં છપાયા કોઈ જાતને શક નથી. તેમણે રચેલો કથાનો આ હતા તે વિશેષ અજવાળું પડત. ગ્રંથ દુર્ભાગ્યે હજી સુધી અપ્રાપ્ય છે. પણ પ્રાચીન ઘણું પ્રાચીનકાળથી પ્રાકૃત ભાષામાં સુંદર કથાનકે કાળથી તેની સુવિખ્યાતી એટલી બધી હતી કે તેનો બહાર પાડવામાં જેનોએ મોટો ફાળો આપ્યો છે. ઉલ્લેખ યુગપ્રધાન જિનભદ્ર ક્ષમાશ્રમણે પિતાની છે. લૈંયમન પ્રસ્તાવનાના પ્રારંભમાં જ કહે છે કે વિશેષાવશ્યક ભાષ્ય (ગાથા ૧૫૦૮)માં, હરિભદ્રસૂરિ “હું આ જે કથા રજુ કરું છું તે ખરેખર એક નવીન એ આવશ્યક ટીકામાં, દાક્ષિણ્યાંક-ઉદ્યતનસૂરિએ કથા છે. કારણ કે ભારતવાસીઓ સિવાય બહારના કેઈએ કુવલયમાલા (રયા સંવત ૮૩૫)માં અને ત્યાર અદ્યાપિ એ વાંચી નથી, અને જે ભારતમાં એકવાર એ પછીના અનેક વિદ્વાનોએ કર્યો છે. આ ગ્રંથને પ્રાકૃ
લોકપ્રિય થઈ પડી હતી, તે ખુદ ભારતમાં પણ અત્યારે તમાં સંક્ષિપ્ત સાર હાઈવગચ્છના વીરભદ્રના શિષ્ય
એને કઈ જાણતું નથી. આ કથા પ્રાચીન ભારતનું દાન નેમિચંદ્ર ગણિએ કરેલો તેની પ્રત પરથી જર્મન
છે, પણ એને વાંચીને વાચક કયા કાળમાં મુકશે એ હું
ચિક્કસ રીતે જાણતું નથી. હુંકામાં એટલું જ કહેવાનું કે પ્રોફેસર લેઇમને સંશોધન કરી મૂળ તેમજ તેને
એમાં વર્ણવેલા ધાર્મિક સિદ્ધાંત બૈદ્ધકાળમાં પ્રકટ જર્મન ભાષામાં જાણે કાવ્ય ન હોય તેવા ગદ્યમાં
થાય છે, તેથી આ કથા ક્રાઈસ્ટના પછીના કાળમાં એટલે અનુવાદ કર્યો તે યૂરોપીય વિદ્વાનમાં બહુ વખણાય. કે બીજી કે ત્રીજી સદીમાં લખાઈ હોવી જોઈએ.” આ જર્મન પરથી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ (પાટીદાર પત્રના સંપાદક) નામના વિદ્વાને ગૂજ
અને આજ પ્રેફેસર સુપરના વ્યાખ્યાન સાહિરાતીમાં કર્યો તે આમાં મૂકેલે છે.
ત્યના કાલક્રમમાં સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે
જન આગમ ઉપર સૈાથી પ્રથમ નિર્યુક્તિ નામે ર. કેશવલાલ પ્રેમચંદ મેદીએ આની એક પ્રત
પ્રાકૃત ગાથાબદ્ધ ટૂંકી ટિપ્પણીઓ રચાઈ; તે પછી પ્રાકૃત મેળવી Š. યાકેબીને મેકલેલી કે જેમણે પોતાના માથામાંજ વિસ્તૃત ભાષ્ય રચાયાં, તે પછી પ્રાકૃત બહુલ મિત્ર 3. યમનને આપી. ઠે. લયમને. મુગ્ધ થઈ અને કવચિત સંસ્કૃતવાલા ગદ્યમાં ચૂર્ણિ એ રચાઈ; તે તેને ભાષાંતર જર્મન ભાષામાં કર્યું. આવી રીતે આપણું પછી સંરક્તબહલ અને કવચિત પ્રાકૃતિવાળા ગદ્યમાં વિધાન સારા ગ્રંથા જમનાદિ વિહાનેને પૂરાં પાડી ટીકાઓ રચાઇ, અને તે પછી છેવટે કેવલ સંસ્કૃતમાં જ તેમની મહેનતનું ફલ જન સમાજને અપાવ્યાં કરે વ્યાખ્યાઓની રચના થઈ.” જુઓ છતકલ્પસૂત્રની પ્રસ્તાતે કેટલું બધું ઉત્તમ કાર્ય થાય. શ્રીયુત મોદી જેવા વના મૃ. ૧૯. આ સર્વેમાં કથાનકે ઘણું આવ્યાં છે. અનેક નિકળે એમ ઇચ્છીશું.
અને ચૂર્ણએમાંનાં પ્રાકૃત કથાનકેજ પછી સંસ્કૃત ટીકા
કરનારે એમને એમજ પ્રાકૃતમાં પોતાની ટીકામાં લીધાં છે. આ ગુજરાતી અનુવાદનું સંશોધન સાહિત્યપ્રેમી
આ સર્વ કથાનકે પરથી તેમને ઈતિહાસ લખી શ્રી જિનવિજયજીએ કર્યું છે અને તે સાથે પ્રાદલિ.
શકાય તેમ છે. તરંગવતી એ એક પ્રાચીન કથા છે માચાર્યના સમય વગેરેના વિચાર સંબંધમાં એક વિસ્તૃત તે મૂળ પ્રાકતમાં કે જૂની અપભ્રંશમાં હતી તે નિબંધ લખી આપવા ઈછા તેમણે દર્શાવી હતી
જોવાનું રહે છે, પણુ દુર્ભાગ્યે તેની મૂળ પ્રત (પાપરંતુ સમયાભાવે તેઓશ્રી લખી નથી શક્યા. હવે
દલિપ્ત કૃત કથાની) અપ્રાપ્ય છે. વિદ્વાન શોધકો સમય મળે તેઓ લખશે તે ઉપકાર થશે.
અને મુનિઓ આ બાબત પર લક્ષ્ય રાખે અને પ્રો. લોયમનની પ્રસ્તાવના ખાસ વાંચવા જેવી જૂના પુરાણ ભંડારોમાંથી જે મૂળ ગ્રંથ મળી આવે છે. તે પ્રોફેસરે આવશ્યક સૂત્ર પર ઘણાં વર્ષો પહેલાં તે જૈન કથાસાહિત્યની કીર્તિ દિગંતપર્યત ઝળકી