________________
Shri Mahavir Jain Aradhana Kendra
સંસ્કૃત નાટકોમાં વાસ્તુશાસ્ત્ર
બૃહત્સંહિતામાં આ ભવનનું લક્ષણ આ પ્રમાણે આપેલ છે:
वृत्तः समद्गनाम । समुद्गनाम वृतः परिवर्तुलः । वर्तुलस्तु समुद्रः स्यात् । २१
માલવિકાગ્નિમિત્રમાં સમુદ્રગૃહનો ઉલ્લેખ થયેલો છે તે આ પ્રમાણે છે:
समुद्रगृहके सखीसहितां मालविकां स्थापयित्वा । १२
www.kobatirth.org
સ્વપ્નવાસવદત્તમ્ નાટકમાં રાજા વિદૂષકને પૂછે છે.
પદ્માવતી ક્યાં છે. તે સમયે પ્રત્યુત્તરમાં વિદૂષક કહે છે : સમુદ્રગૃહમાં. યથા – शय्याssस्तीर्णा ||
• આ જ નાટકમાં આગળ “ તું સમુદ્રગૃહ, ' એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
પ્રતિમાનાટકમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મયૂરયષ્ટિપ્રાસાદ
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પણ એક પ્રાસાદ હતો. - મયૂરચિત્વર્યં યયો યંત્ર સ્થાપિતા: ૬ સૌથવિશેષઃ ૫
આ વ્યુત્પત્તિ અનુસાર શક્ય છે કે આ પ્રાસાદમાં મોરના વિશ્રામ માટે લાકડાં લગાવવામાં આવતાં હશે. આમા ઘણા બધા કક્ષો હતા. પ્રતિજ્ઞાયૌગન્ધ્રરાયણ નાટકમાં મનૂયટિમુલે ।' એમ દર્શાવેલ છે.
સૂર્યમુખપ્રાસાદ
૮૧
રાજભવન અંતર્ગત સૂર્યમુખપ્રાસાદનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. શ્રીગણપતિ શાસ્ત્રીએ સૂર્યમુખપ્રાસાદની सूर्या विवाहदेवता सा मंगलार्थं गजलक्ष्म्यादि देवतावत् दारुशिलाद्युत्कीर्णा मुखे यस्य વ્યુત્પત્તિ આ પ્રમાણે કરી છે प्रासादस्य सः सूर्यामुखप्रासादः | २७
समुद्रगृहके किल
તેઓએ સૂર્યનો અર્થ વિવાહદેવતા કરેલો છે. તેઓના મતાનુસાર આ એવો પ્રાસાદ હશે જેનો આગળનો ભાગ પથ્થર અથવા લાકડા પર લગાડેલી વિવાહદેવતા(સૂર્ય)ની પ્રતિમાઓથી સુશોભિત હશે.
स्वप्रवासवदत्तम्, पी. पी. शर्माकृत हिन्दी टीका, पृ. १८३
સંસ્કૃત નાટકોમાં પ્રાસાદ વર્ણનની સાથે-સાથે ઉપસ્યાનગૃહ, શાન્તિગૃહ, મન્ત્રશાળા, રાયના, ચશાળા, હૅસ્તિરાજા, સંગીતરાજા, ક્રીડાવેરમ, ચતુશાસ્ત્ર, મારૃ, પ્રવતરાયન ઇત્યાદિનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્રને ૨૧. વૃહત્સંહિતા, રૃ. ૬૭૨
For Private and Personal Use Only
૨૨. માનવિદ્યાગ્નિમિત્ર, અડ્ઝ ૪, પૃ. ૬૬૦
૨૩. સ્વપ્રવાસનત્તમ્, અહ્ર બે, સં.વ્યા. ડૉ. સુધાર માનવીય, રેલ્વે સિંગ, સીતાપુર રોડ, જલન-૨૨૬૦૨૦, રૃ. ૧૨૨-૨૩૮ ૨૪. સ્વપ્રવાસવત્તમ્, એજન, પૃ. ૨૩૬
૨૫. પ્રતિજ્ઞાયી ધરાવળ, ચહ્ન ૨, સં. ટીા પં. પિત્ઝવેવગિરિ, સૌરવમ્યા, વરાળતી, પૃ. ૬૨
ર૬. એજન
૨૭.