________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अ
પૂર્ણોદરી
કીર્તિ
બે
ત્ર
વસુદાઉ
લક્ષ્મીતન્ત્રમાં કારમાંથી થતી શબ્દાર્થપ્રપંચોત્પત્તિ દર્શાવાઈ છે, તદનુસાર બધા જ શબ્દો “અકારમાંથી ઉત્પન્ન થયેલા છે, “ઉ'કારમાંથી સૂર્ય, સોમ અને અગ્નિસ્વરૂપ – એ ત્રણ તેજ ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં, પૃથ્વીથી પ્રકૃતિ સુધીનાં પચીસ તત્ત્વો “કારમાંથી ઉત્પન્ન થયાં છે. ૨૫ આ તન્નગ્રન્થમાં ‘ઓમ'કારની અર્ધમાત્રાને “જ્યોતિર્મયી', ચિન્મયી’ અને ‘પરમકલા' કહી છે. ૨૧
ત્કારિણીતત્રના મ–કોષવિવરણ નામના પ્રથમ પટલમાં માતૃકાઓના અધિષ્ઠાતા દેવતા અને તેમની વિવિધ શક્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ રીતે “ઓમકારના વર્ષોનું વર્ગીકરણ કરીએ તો
રુદ્રદેવતા રૌદ્રીશક્તિ વિષ્ણુદેવતા વૈષ્ણવીશક્તિ શ્રીકંઠ
કેશવ અમરેશ્વર વર્તુલક્ષી વિષ્ણુ વૃતિ
મહાકાલ જયા કામધેનુતત્રમાં દશમ પટલ અન્તર્ગત પ્રત્યેક વર્ણોનો મનુષ્યના શરીરનાં વિવિધ અંગો સાથે જે સંબંધ છે તે દર્શાવાયું છે. એ રીતે ઓમકારનું વિશ્લેષણ કરીએ તો –
સ - લલાટતત્ત્વ, બીજતત્ત્વ ૩ - આકાશતત્ત્વ, દક્ષાકર્ણ ૬ - ઉદરતત્ત્વ
...સાથે સંબંધિત છે. ૨૮ તન્નરાજતત્રની ‘પ્રમાણમંજરી' નામની ટીકા મુજબ પ્રત્યેક વર્ણોની અધિષ્ઠાત્રી રાશિઓ છે, તેને ધ્યાનમાં રાખીને “ઓમકારનો વિચાર કરીએ તો –
અધિષ્ઠાત્રી રાશિ મેષ વૃષભ
મકરઃ જણાય છે. ‘પ્રપંચસારતત્ર' મુજબ વર્ણના જુદા જુદા અધિષ્ઠાતા ગ્રહો અને નક્ષત્રો હોય છે; એ રીતે અ, ઉ, મુ નો વિચાર કરીએ તો, વર્ણ
અધિષ્ઠાતા ગ્રહ અધિષ્ઠાતા નક્ષત્ર
વર્ણ
5
m
=
5
m
સૂર્ય
- અશ્વિની કૃત્તિકા શ્રવણ૩૦
શનિ
પરાત્રિશિકા'માં સમગ્ર માતૃકાનું વાચક અને વાચ્ય એવા બે અર્થમાં વિભાજન કરવામાં આવ્યું છે, તે રીતે “ઓમકાર વિશે વિચારીએ તો –
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૩૨
For Private and Personal Use Only