________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી સુધાકર માલવીય આ સંદર્ભે ટીકામાં લખે છે કે - 'વિસૃષ્ટિ = વિń । સૂર્ય-બાર ! અ +× કૃતિ સ્થિતિ ‘ગતો રો: ત્યુત્તે મુળે પૂર્વરૂપે હૈં ઓમિતિ મતિ । :, બં, અતોરાજીવàતિ સે ૩ સ્વર, पुनः गुण तदनन्तर पूर्वरूप करने पर 'ओम्' यह रूप निष्पन्न होता है । १०
www.kobatirth.org
આ વિસર્ગ અને બિન્દુના સંયોગથી તાર સૃષ્ટિના સંહારનું લક્ષણ પણ બને છે તથા “સ્મર્ચમાાં પર તત્ત્વ પ્રાણયતિ યદ્ ધ્રુવમ્ ।'' ઓસ્કારનું નિરન્તર સ્મરણ કરવાથી નિશ્ચિત રૂપે પ્રકાશ ઉત્પન્ન થાય છે. તન્ત્રશાસ્ત્રમાં ‘ઓમ્’ની સાડા ત્રણ માત્રાઓ માનવામાં આવી છે.૨ ‘લક્ષ્મીતન્ત્ર’ મુજબ “ત્રણ અગ્નિ, ત્રણ લોક, ત્રણ વેદ, ત્રણ ગુણ, ત્રણ દેવતા, ત્રણ વ્યૂહ, ત્રણ વર્ણ, ત્રણ સ્વર - આ રીતે જગતમાં જે કંઈ ત્રિત દેખાય છે. તેને અ, ઉ, મૈં - એ ત્રણ માત્રાઓનું સ્વરૂપ સમજવું જોઈએ. બાકી રહેલ અર્ધમાત્રા અર્થાત્ બિન્દુ નિર્વિકાર માયારહિત છે.૧૩
તારનો અંગન્યાસ છ સ્વરોની સાથે કરવાનું વિધાન છે જેમકે
ॐ अं नमः । ॐ आं नमः । ॐ ई नमः । ॐ ईं नमः । ॐ उं नमः । ॐ ॐ नमः ।
-
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારનો ઉપાંગન્યાસ -
आं तर्जनिभ्यां नमः । ॐ इं मध्यमाभ्यां नमः । ॐ ईं अनामिकाभ्यां नमः ।
ॐ अं अङ्गुष्ठाभ्यां नमः । ॐ
ॐ उं कनिष्ठिकाभ्यां नमः । ॐ ॐ करतलकरपृष्ठाभ्यां नमः ।
ॐ अं हृदयाय नमः । ॐ आं शिरसे स्वाहा ।
ॐ इं शिखायै वषट् । ॐ ईं कवचाय हुम् ।
ॐ उं नेत्रत्रयाय वौषट् । ॐ ॐ अस्त्राय फट् ॥१४
૩ ૩૬ નમ: નાખૌ । ૐ માં નમ: પૃથ્રુ । ॐ इं नमः बाह्वोः । ॐ
ईं नमः उर्वोः ।
૩૪ "ૐ નમ: નાવો: । ૩ નમઃ પાડ્યો: ૧૫
ત્યારબાદ ‘અ’કારમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધરૂપી અનિરુદ્ધાત્મક સ્વરૂપનું ધ્યાન કરવું અને જાગૃતિ અવસ્થાનો લય કરવો. ‘ઉ’કારમાં તેજના દેવ પ્રદ્યુમ્નનું ધ્યાન કરી સ્વપ્રાવસ્થાનો લય કરવો. પછી ‘મ’કારમાં સંકર્ષણનું ધ્યાન કરી સુષુપ્તિ અવસ્થાનો લય કરવો. અન્ને અર્ધમાત્રામાં જ્ઞાનસ્વરૂપ વાસુદેવનું ધ્યાન કરી તુરીયાવસ્થાનો લય કરવો અને તુરીયાતીત અવસ્થામાં વાસુદેવનો લય કરીને પરમેશ્વરી વૈષ્ણવી લક્ષ્મીમાં પ્રવેશ કરવો. આ રીતે સાધક અહંતામય બને છે અને સમાધિસ્થ થઈને શાશ્વત આનંદનો ઉપભોગ કરે છે.
ik
‘હ’કારની સાથે ‘ઓ’કારના યોગથી ‘હ્રીઁ’ એ તારનો ‘પ્રાસાદમન્ત્ર’ ગણાય છે॰ અને ‘હં:’ એ ‘અન્નમન્ત્ર’ છે. ‘સોડમ્’ એ તારનો ‘પરમાત્મમન્ત્ર’ બને છે.૧૮ ‘હા’ પ૨માત્માનો વાચક છે ‘સ:’ વિસર્ગ સાથેનો ‘સ’ મહામાયાસ્વરૂપ છે અને ઓષ્કાર સાથે જોડાતાં ‘હંસોમ્’, ‘સોમ્’ અને ‘હંસ: શિવોમ્' વગેરે ગુરુપાદુકા મન્ત્રો બને છે.
ઉપનિષદોમાં ઓમૂકારના સ્વરૂપ અને મહિમાનું ગાન થયું છે પણ તન્ત્રગ્રન્થોએ ઓકારને સૌ
પથિક : જાન્યુઆરી જૂન, ૨૦૦૫ – ૩૦
For Private and Personal Use Only