________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેટિનથી વધુ વ્યાપક તથા આ બંને ભાષાઓથી વધુ પરિષ્કૃત સંસ્કૃતભાષાની સંરચના અદભુત છે. હિન્દુ સાહિત્યના સમુચિત ભાગથી પરિચિત થવા માટે એક જીવન પૂરતું નથી.' અહીં તેમણે કેવળ ભારત પૂરતો જ નહીં પણ સમગ્ર વિશ્વને માટે સંસ્કૃતના મહત્ત્વ તરફ સંકેત કર્યો છે.
- સર મિર્જા ઇસ્માઈલ તો એટલે સુધી કહે છે કે, “ઃિ સંસ્કૃતિ છે તેશ કે નનસાધારણ કે પ્રતિદિન के जीवन से अलग कर दिया जाये तो उनके जीवन से प्रकाश लुप्त हो जायेगा तथा हिन्दू संस्कृति के जिन विशिष्ट गुणों ने उसे विश्व-चिन्तन में प्रतिष्ठित किया है उन पर दुष्प्रभाव पडेगा जिससे भारत और विश्व दोनों છે ક્ષતિ ની ” સંસ્કૃત ભાષા અને ભારત(રાષ્ટ્રીય)દેશનાં આદર્શ વાક્યો :
- આજે સંસ્કૃત ભારતની રાષ્ટ્રીય ચેતનામાં ટોચના સ્થાને બિરાજે છે. ૧. “ઇન્ડિયાના સંસ્કૃત નામ “ભારતને સરકારી માન્યતા પ્રાપ્ત થયેલી છે. ૨. ભારતદેશનું આદર્શ વાક્ય “સત્યમેવ જયતે' ઉપનિષદોમાંથી લીધેલું ઉદ્ધરણ છે. ૩. રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલું રાષ્ટ્રીયગાન “નના મન'ની ભાષા ૯૦ % સંસ્કૃત છે અને ૧૦ % સંસ્કૃત
મૂલક છે. છતાં સમસ્ત ભારતવાસીઓ તેને ખૂબ સહજતા અને સરળતાથી સમજી લે છે અને ગાય છે. ૪. ભારત સરકારે “શ્રી’ અને ‘શ્રીમતી’ એ બંને સંબોધનનો રાજકીય રૂપમાં સ્વીકાર કર્યો છે. ૫. લોકસભાનું આદર્શ વાક્ય છે - ઘવઝ પ્રવર્તાય ! ૬. આકાશવાણીનો નિર્દેશક સિદ્ધાંત અને આદર્શ વાક્ય સંસ્કૃતિનું જ કથન છે – “વહુનને સુવીય’ | ૭. જીવન વીમા નિગમનું આદર્શ વાક્ય યોગક્ષેમં વહાગ્રહ' એ શ્રીમદ્ભગવદ્ગીતાનું ઉદ્ધરણ છે જેનો અર્થ
છે – “હું સુલભ પ્રાપ્તિ અને સુરક્ષાનું દાયિત્વ લઉં છું.” ૮. ભારતીય નૌસેનાનું આદર્શ સૂત્રવાક્ય છે- “નો વફT:' એ એક વૈદિક પ્રાર્થના છે. ' ૯. ભારતની વિદેશ-નીતિનો મૂલ-સિદ્ધાન્તસૂચક શબ્દ “પંચશન' સંસ્કૃતનો શબ્દ છે. ૧૦. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયનું આદર્શ વાક્ય છે - “યતો ધર્મસ્તતો ગય: | ૧૬. દૂરદર્શને પણ તેનું આદર્શવાક્ય સ્વીકાર્યું છે - “શિવં સુ ' | ૨૨. ભારતીય શ્રમ મંત્રાલયનું આદર્શ વાક્ય છે - શ્રમ અવ નયતે | ૨૩. ભારતીય વાયુસેનાએ તેનું આદર્શ વાક્ય રાખ્યું છે - “: કૃશ તમ્' . ૨૪. ભારત દૂરસંચાર વિભાગ પોતાની કાર્યશૈલી દર્શાવવા આદર્શ વાક્ય રાખ્યું છે – બર્નિશ સેવામદે |
ભારત સરકારે ૧૯૫૭માં સંસ્કૃત વિષયના સંદર્ભે એક “સંસ્કૃત આયોગની રચના કરી હતી. તેમાં સંસ્કૃત આયોગે જે સંશોધનો કર્યા તેનો વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવ્યો. આ અહેવાલનું ચોથું પ્રકરણ ખૂબ મહત્ત્વનું છે. તેમાં સંસ્કૃત ભાષાને રાષ્ટ્રીય આત્મચેતનાની નવજાગૃતિ માટે સબળ માધ્યમ તરીકે દર્શાવાઈ છે. અહીં સંસ્કૃતને ભારતની મહાનતમ સાંસ્કૃતિક વિરાસત રૂપે અનેક પ્રમાણભૂત પુરાવાઓ સાથે રજૂ કરાઈ છે. તેમાં સંસ્કૃત વિષય સંદર્ભે ૫. જવાહરલાલ નહેરુએ કરેલા વિધાનો ખૂબ ઉલ્લેખનીય છે. શ્રી નહેરુએ જણાવ્યું હતું કે, “દ્રિ મુલ્લ ભારત વિશે મહીનતમ નિધિ ગૌર સર્વોત્કૃષ્ટ વિરાસત વિષય શૈ પૂછી લાવે તો મૈ નિ:સંવ रूप से कह सकता हूँ - संस्कृत भाषा और साहित्य तथा उससे संबंधित सारा वाङ्मय एक धरोहर है और
પથિક રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ u ૩૧
For Private and Personal Use Only