________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીધેલું છતાં તેમણે પશ્ચિમનું આધળું અનુકરણ કદી ન કર્યું. તેઓ માનતા કે કાયદો સમાજસુધારાની જનની છે, પરંતુ કેવળ ધારાઓ ઘડવાથી જ સમાજપરિવર્તન લાવી શકાતું નથી. તેઓ માનતા કે શિક્ષણ અને અનુભવો દ્વારા જયાંસુધી પ્રજાનું માનસ ન બદલાય ત્યાં સુધી કાયદાઓની ઝાઝી અસર થતી નથી. આ જ કારણથી તેમણે કાયદાઓ સાથે સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં વિવિધ અંગ-ઉપાંગો સાથે અનુસંધાન કરવાના ભગીરથ પ્રયાસો કર્યા. આજે વડોદરા નગરી ગુજરાતનાં સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાય છે. વડોદરાને આ સ્થિતિમાં લાવનાર સાચા અર્થમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા. પાદટીપ ૧. યુ. રા. દાતે, શ્રી સયાજી ગૌરવગ્રંથ, વડોદરા, ૧૯૩૩, પૃ. ૮૪
એજન, પૃ. ૮૫ ગોકળદાસ શાહ, શ્રી સયાજીરાવ ગાયકવાડ, એઓશ્રીના વ્યાખ્યાનો તથા ભાષણી ભાગ-૨, વડોદરા, ૧૯૩૫, પૃ. ૨૦૬ એજન, પૃ. ૨૧૦ સયાજીરાવના શાસનકાળમાં કાયદા માટે “નિબંધ’ શબ્દનો ઉલ્લેખ રેકોર્ડમાં જોવા મળે છે. આજ્ઞાપત્રિકા એટલે ગૅઝેટ, વડોદરા રાજ્યમાં તેને “આજ્ઞાપત્રિકા' તરીકે ઓળખતાં. ન્યાયમંત્રી કચેરી ફાઈલ નં. ૨૨૧ર, ૧૯૦૨-૦૩, પૃ. ૨૩.
આજ્ઞાપત્રિકા, ૧૯૦૪, બાળલગ્નનિષેધનિબંધ ૮. વડોદરા રાજય એડમિનિસ્ટ્રેટીવ રિપોર્ટ, ૧૯૩૮-૩૯, પૃ. ૩૯ ૯. ન્યાયમંત્રી કચેરી, ફાઈલ નં. ૪૦૬, ૧૯૨૮-૨૯, પૃ. ૩૧૫ ૧૦. એજન, પૃ. ૬૫ ૧૧. એજન, પૃ. ૬૧૬ ૧૨. એજન, પૃ. ૨૨ ૧૩. ન્યાયમંત્રી કચેરી, ફાઈલ નં. ૪૦૭, ૧૯૩૦-૩૧, પૃ. ૧૬૦૩, પૃ. ૧૯૦૫ ૧૪. ન્યાયમંત્રી કચેરી, ફાઈલ ન. ૪૦૮, ૧૯૩૦-૩૧, પૃ.૧૬૦૩, હિંદુ લગ્નવિચ્છેદ નિબંધ. ૧૫. ન્યાયમંત્રી કચેરી, દફતર નંબર ૩૬૬, ફાઈલ નં. ૭, ૧૯૩૩-૩૪, પૃ. ૧૩૪ ૧૬. એજન, પૃ. ૧૩૫ ૧૭. એજન, પૃ. ૧૪૯ આશીર્વાકિયા ૧૮. ચંદુલાલ મોહનલાલ મોદી, ધારાપોથી યાને સરળ કાયદા, વડોદરા, ૧૯૪૭, પૃ. ૭૫ ૧૯. ન્યાયમંત્રી કચેરી ફાઈલ, નં. ૪૨૨, ૧૯૩૨-૩૩, પૃ. ૨૭૦ ૨૦. એજન, પૃ. ૨૭૩ ૨૧. વડોદરા રાજય એડમિનિસ્ટ્રેશન રિપોર્ટ, ૧૯૩૮-૩૯, પૃ. ૪૦
પથિક ૧ ફેબ્રુઆરી-૧૯૯૮ ૦ ૧૩
For Private and Personal Use Only