________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂઅડ(તા. અંજાર)ના ભૂઅડેશ્વર મંદિરના એક સ્તંભ પર સં. ૧૩૪૬ (ઈ.સ.૧૨૮૯-૯0)ની મિતિ તથા ચાવડા કુલનું નામ વંચાય છે.”
સોલંકી-વાઘેલા કાલના જૈન પ્રતિમાલેખો આ કાળ દરમ્યાન જૈન ધર્મનો બહોળો પ્રસાર સૂચવે છે.
ગુજરાતના અંતિમ રાજા કર્ણ વાઘેલાને કચ્છ સાથે નિકટનો સંબંધ હતો એમ લોકકથાઓ જણાવે છે. કર્ણના અવસાન પછી ગુજરાતમાં કેટલાંય નાનાં રજપૂત રાજયો સ્થપાયાં. તેના અવશેષ તરીકે કચ્છના ગેડીમાં એક નાની ઠકરાત તરીકે વાઘેલા સત્તા સચવાઈ રહી. રાણા વીરધવલ(મૃ. ઈ.સ. ૧૨૩૮)ના સમયમાં ભદ્રેશ્વરમાં પ્રતિહાર (પઢિયાર) કુલનાં ભીમસિંહનું રાજ્ય હતું. વિરધવલે કચ્છપતિ ભીમસિંહને જીત્યો હતો એવી અનુશ્રુતિ છે. પરંતુ આ વંશના રાજાઓના નામનિર્દેશવાળા કોઈ અભિલેખ મળ્યા નથી. સમાપન
અભિલેખો કચ્છના ઈતિહાસના અન્વેષણ તથા સંશોધનમાં એક મહત્ત્વનું સાધન છે. ક્ષત્રપકાલ માટે તો કચ્છના યષ્ટિલેખો સમસ્ત ગુજરાતના અભિલેખોમાં અનોખું સ્થાન ધરાવે છે. સોલંકી વંશના તામ્રપત્રલેખો તથા શિલાલેખો અને પ્રતિમાલેખો પણ એ શાસનકાલના કચ્છના સ્થાનિક ઇતિહાસ પર સારો પ્રકાશ પાડે છે.
પાદટીપ ૧. બૉમ્બે ગેઝેટિયર, પૃ. ૫, ભાગ ૧, પૃ. ૧૬ ૨. વિદેહ વ્યક્તિની સ્મૃતિમાં પથ્થરની ઊભી શિલા (લષ્ટિ-લાટ) પર કોતરેલ લેખને “યષ્ટિ લેખ” કહે છે. ૩. એક અભિલેખમાં મહાક્ષત્રપસ અને ૩થાપિતા: એટલું વંચાય છે. રાજાનું નામ અને વર્ષ વંચાતું નથી.
ન્દ્ર નામ વંચાતું હોવાનું અને એના અક્ષરો તેમ જ લખાણની પદ્ધતિ પરથી આ યષ્ટિલેખ દ્ધદામાનો
હોવાનું સૂચવાયું છે. . ૪. ડૉ. વા. વિ. મિરાણી, “દોલતપુર ઇસ્ક્રિપ્શન ઓફ ધ રેઈન ઑવ ચાલ્ટન : વર્ષ દ', જોઇ, પુ.
૨૮, નં. ૨, પૃ.૩૪થી ૫. ડૉ. શોભના ગોખલે, “અંધૌ ઇસ્ક્રિપ્શન ઑવ ચાખન, શક ૧૧', જર્નલ ઑવ એન્સિયન્ટ ઇન્ડિયન
હિસ્ટરી,. પુ. ૨, ભા. ૧-૨, પૃ. ૧૦૪થી , ૬. ડૉ. દિ.ચ.સરકાર, “સિલેક્ટ ઇન્ઝિશન્સ, ભાગ ૧, નં. ૬૩-૬૬; ગુએલ, ભા. ૧, નં. ૨- ૭. જ.મુ.નાણાવટી અને હ.ગં શાસ્ત્રી, “એન અને અનપબ્લિટ્ઝ બ્લિશ્ક ક્ષત્રપ ઇન્ઝિશન ફ્રૉમ કચ્છ',
જોઈ. પુ. ૧૧, પૃ. ૧૩૭થી ૧૧. ગુલે., ભા. ૧, નં. ૭ ૧૨. ર.છો. પરીખ અને હ.ગં.શાસ્ત્રી', 'ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ”, ગ્રંથ ૧, પૃ. ૨૬૪૬૫
૧૩. બૉ., પુ. ૫, ભા. ૧, પૃ. ૧૯ ૧૪. છે. હ. ગં. શાસ્ત્રી, “અભિલેખવિદ્યા', પૃ. ૯૮-૯૯ ૧૫. મં.૨.મજમુદાર (સંપા.), ‘ક્રોનોલોજી ઑફ ગુજરાત', પૃ. ૧૨૮ ૧૬. હ.ગં.શાસ્ત્રી, છો.મ.અત્રિ અને પ્રચિ. પરીખ, “ધુનડા' (ખાનપર) પ્લેટ્સ ઑવ ધ મૈત્રક કિંગ ધરસેન
રજો (વલભી) સંવત ૨૧૮, ઓઇ., પૃ. ૨૨. નં ૧-૨, પૃ. ૭૯થી ૧૮. “એન્યુઅલ રિપોર્ટ', “વોટ્સન મ્યુઝિયમ ઑવ એન્ટિક્વિટિઝ', ૧૯૨૩-૨૪, પૃ. ૧૯-૨૦. ૧૯. મં.૨. મજમુદાર, “એ ન્યૂલી ડિસ્કવર્ડ બુદ્ધ બ્રોન્ઝ ફ્રોમ ભુજ(કચ્છ),” જોઈ., પૃ. ૮, અંક ૩, પૃ.
૨૧૭થી. (જુઓ ક્રોનોલોજી ઑવ ગુજરાત, પૃ. ૨૧૫)
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૨૭)
For Private and Personal Use Only