SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 '93 Reg. No. GAMC-19 હજીર “લાંગાં ! દેઅણુ અલખ હે, લેઅણુદાર અલખ; - માથે તાણે માનવી, ઉઆં હલાવે દખ. 48" એાછુવાન ઉત ત! આ સંસારમાં સુખ-દુ:ખ સંપત્તિ-વિપત્તિ દેવા અને હરવાવાળા એક પરમેશ્વર ક વાતને માનવી વ્યર્થ રીત મેં લીધું–મેં કીધું' માનીને યશનો ટોપલો પિતાને માથે મિ રીતે ત્યાં જ તે દુ:ખને દોડાવે છે.” (પૃ. 37) - આવાં શુદ્ધ સુભાષિતાને અહીં' સંપાદકોએ ઢગલો કરી આપ્યો છે. 4, ચારણી સાહિત્યવિમર્શ : લે. અને પ્ર. ડે. અંબાદાન રોહડિયા, 4 હરિનગર, યુનિ. રોડ, રાજકેટ-360 005; સિગ્નલ ડેમી 8 પેજી પૃ. 9 + 108; 1992; કિ. રૂ. 40/- 1} : ભાઈશ્રી ડો. અંબાદાન રોહડિયાનો આ એક મહત્વનો ગ્રંથ 'ચારણી સાહિત્યવિમર્શ' શીર્ષ થી પ્રસિદ્ધ થયો છે એ આનંદ અને અભિનંદનને વિષય છે. અમારી જાણમાં અમારા મિત્ર સ્વ. શ્રી ઝવેરચંદ કા. મેધાણીના “ચારણા અને ચારણી સાહિત્ય' પછીને વર્ષો પછી રજુ થતા આ બીજે ગ્રંથ છે. 8 પ્રકરણમાં વિભક્ત આ ગ્રંથમાં સત્યના ઉદ્દગાતા ચારણ સજ, ચારણી સાહિત્યમાં વીરાંગનાઓ, ચારણી સાહિત્યમાં મુકાવર્ણન, ચારણી સાહિત્યમાં વીરરસ, ચારણી સાહિત્યમાં શૃંગાર, ચારણી સાહિત્યમાં રામભક્તિ તથા “જાલંધરપુરાણ” અને “મૂંગી પુરાણમાં રસદર્શન, આપતાં લેખકે એક નોંધપાત્ર લઘુ શોધનિબંધ જ રજુ કરી આપે છે. પ્રકરણાનાં મથાળાં વાંચતાં જ આપણને લેખકે લીધેલા શ્રમની ઝાંખી થઈ જાય છે. કદી નિત્યની બેલચાલની નહોતી તેવી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓનાં સ્વાભાવિક શબ્દસ્વરૂપે અને એની છાયામાં નવાં વહેતાં કરેલાં શબ્દસ્વરૂપેથી સમૃદ્ધ ચારણી સાહિત્ય એના સર્જકોની પ્રતિભાને આપણી સામે દેડતી કૂદતી સજીવતાને ભાસ સ્તન કાવ્યન, કિં કાંડેન ધનુષ્યતઃ | પરસ્ય હૃદયે લગ્ન ન ધૃણુ પતિ યુ૭િરઃ ! અહીં “પર” શબ્દમાં મલેષાર્થ છે. ઉપર = સામેની વ્યક્તિ” પર = શત્રુ'. કવિએ કાવ્ય કર્યું તોયે શું અને ધનુર્ધારીએ બણિ છોડયું તોયે શું, જે એ કવિના વિષયમાં શ્રતને અને ધનુર્ધારીના વિષયમાં શત્રુને છાતીમાં પેસતાં માથું જે ન ભમાવી દે તો ?" ચારણ કવિઓમાં આપણને આ પ્રતિભાનાં દર્શન થાય છે. ડે. રોહડિયાએ આવાં અનેક દષ્ટાંતો ઉતારીને આ કવિવર્યોની શક્તિનો ખ્યાલ આવ્યો છે. આ સમુદ્યોગ માટે હાર્દિક અભિનંદન. 'લો , પUJ -તંત્રી એપ્રિલ’ના અંકમાં પા. 1 થી 4 ઉપર છપાયેલાં ચિત્રાના નામકરણમાં ભૂલે થયેલી છે; એ નીચે પ્રમાણે સુધારી લેવી: ચિત્ર 1 : મીનળવાવને એક ગવાક્ષ (પા. 2) ચિત્ર 2 : મીનળવાવના એક ગવાક્ષ (પા. 3) ચિત્ર 3 : સંજય હતુ.ની મતિ (પા. 4) ચિત્ર 4 : વીરનાથનું ડેરુ ( પા. 1) સર ચિત્ર 5 : માનકેશ્વર મહાદેવનું મંદિર (પા. 4) / મુક પ્રકાશ અને તત્રી : ' પથિક કાર્યાલય ' માટે છે , ડે. કેશવલામ કા. શાસ્ત્રી, કે. મધુવન, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૬ | તા. 15-5-19a મુદ્રગુસ્માન : પ્રેરણા મુગ્ણાલય, રુસ્તમઅલીને ઢાળ, મિરજપુર, અમદાવાદ-૩૮૦ *1 2 પા' : ઈન્ટરનેશનલ પ્રિન્ટિંગ વસ, શાહપુર, માળીવાડાની પોળ જામે, અમદાવાદ-૩૮૦ 001 For Private and Personal Use Only
SR No.535368
Book TitlePathik 1991 Vol 31 Ank 08
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages24
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy