________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5 મું પ્રકરણ વ્યવસાયમાં પડેલા સજેને વિશે, 64 પ્રકરણબે કેસમાં તથા અન્ય તક સેવા આપનાર સજજને વિશે, 7મું પ્રકરણ ટેલિફેન-ધારકે વિશે, 8મું પ્રકરણ ની વિ. કા. સહકારી મંડળીઓ વિશે, ૭ મું પ્રકરણ નવા વાડજના વિદેશના પ્રવાસે છે. ભાઈઓ વિશે અને હું 10મું પ્રક્શણ “વાડજના ભરવાડેની વિશિષ્ટતા' વિશે સામાજિક ક્ષેત્રે, શિક્ષણક્ષેત્ર, વ્યવસાયક્ષેત્ર અને સંગઠનક્ષેત્રે સર કી વધેલી વિશિષ્ટતાએ બે આવી છે. આ ગ્રંથ આમ ઈતિહાસ સાથે સામાજિક વિકાસ મૂર્ત કરી આપે છે. વેખા આ જ અભિનંદનને પાત્ર છે.
2. અણહીલ ભરવાડ : સંપ, અને પ્ર. ઉપર મુજબ ગિલ ડેમી 8 પેજ ૫.a+ BA તા. 28-1-1993 : વસંતપંચમી, મૂ૯ય અમુદ્રિત.
નાના નાના 21 મુદાઓમાં નિરૂપાયેલા આ નાના પુસ્તકમાં છેલ્લાં ત્રણ મુદ્દાઓમાં અનુક્રમે વનરાજ ચાવડો’ “અણહીલ અમર બન્યો’ અને અણહીલ ભરવાડ (વાર્તાત્મક, લેખક શ્રી મનજી પરમાર) નિરૂપાયેલ છે. બાકીના 1 થી 18 મુદ્દાઓ ભરવાડ જ્ઞાતિની ઉત્પત્તિ અને ઉત્થાન સાથે સાથ એક જ્ઞાતિ તરીકે કેવી રીતે વિકાસ થયો એને સિલસિલાબંધ ઈતિહાસ આપે છે. 6 પ્રકરણોમાં નિરૂપતાં મહત્વનાં મુદ્દા 1-ભરવાડ જ્ઞાતિનું વ્યવસ્થિત બંધારણ થયું. સં. 1165, 4-ભરવાડ જ્ઞાતિને આરંભ અને અણહીલ ભરવાડ, 7-કુમારપાળના વખતમાં વેપાલની સ્થિતિ, 8-18 મુસ્લિમ સલતનતાની સમયની મહત્તવની ઊથલ-પાથલે તેમ સંધર્ષે, આખરી જંગ અને થરા તીર્થસ્થાનને નીશ, એ ખાસ નોંધપાત્ર છે. 17-18માં મુદાઓમાં એક જ વલાની વડવાઈઓ” અને “આહીર-અમીરભરવાડ એ મથાળે બેઉ ગોપાલક જ્ઞાતિની મૂલમાંની એકાત્મકતા તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. “અણહીલ અમર બન્યો” અને “અણહીલ ભરવાડ” એ બે પ્રકરણને બ દ કરતાં પૂર્વનાં ચાર પ્રકરણે શુદ્ધ ઇતિહાસન છે અને સંપાદકે એ તારવીને આપવાને સારો પ્રયત્ન કર્યો છે એ વ ચતાં જ ખ્યાલ આવે છે.
3, સત સ્મરણ : ચારણકવિ લાગીદાસ મેહઠુ-કૃત, સંપા. શ્રી સ્તુદાન રોહડિયા અને ડે. અંબાદાન રે હડિયા, પ્ર. શ્રી પ્રવીદાન હે. ગઢવી, “શિવમ', ૩ લાખાજીરાજ સોસાયટી, દૂધસાગર માર્ગ, રાજકોટ-360003; કા. 16 પેજી પૃ. 655; 1990; કિં. રૂ. 15/
ચારણકવિ લગીદાસ મહેફના 17 દેહા અનુવાદ અને શબ્દકોશ સાથે આપતાં વિદ્વાન સંપાદકે એ આરંભનાં 19 પૃષ્ઠોમાં કવિના જીવન અને કવન વિશે જપૂર્ણ નિરૂપણ આપ્યું છે એને સમાદર કરતાં આનંદ થાય છે. આ પૂર્વે શ્રી રતુદાનજીએ પ્રે. ડે. ઇવરલાલ દવેની સાથે લગીદાસને ઓખાહરણનું મહત્ત્વનું સંપાદન આપ્યું હતું. એમાં લાગીદાસનાં જીવન-કવન વિશે વિગતે પરિચય આપ્યો હતો. આ સંપાદનમાં એને પ્રમાણમાં સંક્ષેપ આપ્યો છે.
ચારણે એ સરસ્વતીની ઉપાસના સતત ચાલુ રાખી હતી અને સેંકડો ગ્રંથની પ્રાયઃ ડીંગળી બેલીમ રચનાઓ આપી હતી. આને સારે એ સંગ્રહ સી. યુનિ.ના ભાષાવિભાગમાં સંગ્રહાઈને રહેલાનાં દર્શન કરવાને વેગ અમને 1980 ના જાન્યુ-ફેબ્રુ-માર્ચમાં મળ્યું હતું. બળકટ વાણીમાં રચાયેલી આ રચનાઓ જોડકણુ નથી, એમાં કવિત્વની છોળો ઊડતી અનુભવી શકાય છે. આ કવિએનાં નિષ્ણાત્મક તેમજ ટળી દેહસાહિત્ય વગેરેમાં આપણને કવિપ્રતિભાની ઝાંખી ડગલે ને પગલે થાય છે, . દસ્કૃતિ અને ઉપદેશે પણ એવી રીતે નિરૂપાયેલાં હોય છે કે એ પ્રત્યેક એક એક સુભાવિત બની રહેલ હોય છે.
For Private and Personal Use Only