SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૫) ખડગ રત્ન ઃ– મંત્રીશ આંગળ પ્રમાણવાળુ અતિશક્તવ ંત શસ્ર. (૬) ક્રાકીણી રત્ન :- ચાર અશુલ પ્રમાણોળા આ રત્નથી વૈતાન્ય પવતની ધાર અધકારમય ગુફામાં બંને બાજુ પ્રકાશ આપનાર ઓગણપચાશ મ`ડળનું આલેખન કરે છે. તે આખેખેલ મ`ડળના પ્રકાશથી અધકારમય ગુફામાં દિવસ જેવા પ્રકાશ પથરાય જાય છે. તે પ્રકાશમાંથી સૌમ્ય સુગમતાથી ગુફામાં પસાર કરે છે. (૭) મણિરત્ન :- આ રત્ન ચાર આંગળ લાંબુ અને બે આંગળ પહેાળુ' હાય છે. તે રત્નને ચવાની રાવટી ઉપર મુકવાથી તે રત્ન ખાર ચેાજન સુધીની ભૂમિ પ્રકાશિત કરે છે. હાથૈ કે આગ ખાંધવાથી તે તે અ ંગેાના રોગ દૂર થાય છે. (૮) પુરાહિત રત્ન :- શાંતિકમ કરનાર, (૯) અશ્વરત્ન ઃ- શ્રેષ્ઠ અશ્વ, Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) ગજરત : શ્રેષ્ઠ હાથી. (૧૧) સેનાપતિ રત્ન :- ચક્રવર્તી ની સહાય વિના જે મ`ગા-સિંધુ નદીની બહારના ચાર ખંડ સાથે છે. યુદ્ધમાં અતિ નિપુણ હોય છે, (૧૨) ગૃહપતિ રત્ન ઃ- ગૃહની ચિંતા રાખે છે. ( કાઠારીના સ્થાને ), (૧૩) વાર્ષિકી રત્ન :- મકાન બાંધવામાં અતિ નિપુણુ, લશ્કરના પડાવા નાખવા તથા વિચિત્ર પ્રવાહની ઉન્મગ્ના અને નિમગ્ના જેવી મહા નદીએ ઉપર પુલ બાંધવા આદિ કામ કરનાર-બાંધકામ નિષ્ણાત અગ્રણી. (૧૪) સ્રી રત્ન :- અદ્દભુત રૂપવંત, ચૈાગ્ય શક્તિશાળી સ્ત્રી, તેનું સ્થાન ચક્રીના સ્ત્રી સમુદાયમાં મુખ્ય ગણાવ છે. તે મૃત્યુ બાદ પ્રાય: છઠ્ઠી નરકે જાય છે. ફક્ત કામાશક્તિ અને મહારૌદ્ર અધ્વવસાયથી. X જૂબા જમવાની મોટપ મે-૮૬] જામનગરના સુપ્રસિદ્ધ વૈદ્યરાજ હતા ઝંડુ ભટ્ટજી. •‹ પચીસ-ત્રીસ માઈલ દૂર આવેલ કાઈ ગામથી એક ઘેાડેસ્વાર ભટ્ટજીને દર્દી ને જોવા તેડી જવા આભ્યા તરતજ તેઓશ્રી ઘેાડે ચડી નીકળ્યા. રસ્તા પર ઝાડીમાંથી આઠ દસ માણસાએ આડા ઉતરી પડકાર્યા ઘેાડેસ્વાર તલવાર ખેંચી. પણ ભટ્ટજી ઘેાડા ઉપરથી ઉતરી કહ્યું, કોઈ આપણા શત્રુ "નથી. બાલેા ભાઈ ! અમને શુ કામ રશકે! છે ? હું જામનગરના વૈદ્ય છું. અમુક ગામે દરદી બહુ માંદો છે તેની તખીયત જોવા જવાનુ છે.” બહારવિટયાએ લૂંટ માટે જ આવ્યા હતા. તેથી ભટ્ટજીએ કહ્યુ, “ મારી પાસે ફુટી કેાડી નથી. હું પાછા વળ્યું ત્યારે તમારામાંથી એક જણ સાથે આવજો હું સવાસેા કારી અપાવીશ.’ બહાવટિયાં વિચારમાં પડયા, સ્વારને ખાનમાં રાખવા ઇચ્છા જણાવી. ભટ્ટજીએ કહ્યુ‘, “ભામિયા ( અનુસંધાન પેજ ૧૦૬ ઉપર) For Private And Personal Use Only [૧૦૫
SR No.531932
Book TitleAtmanand Prakash Pustak 082 Ank 07
Original Sutra AuthorN/A
AuthorPopatlal Ravjibhai Salot
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1984
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy