________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
યાવિલાસ.
૪૧
ARA
દૂર થાય તેા વધારે સારૂં” આ પ્રમાણે ચિંતવી મનમાં શાક કરે, તે આર્ત્તધ્યાનને ને ખીજે પાયે-અનિષ્ટ સયાગ કહેવાય છે. ત્રીજો પાયે-રાણ ચિંતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરમાં વાત, પિત્ત અને કફની તથા બીજી રૂધિર સબંધી વ્યાધિઓની પીડાથી જે મનમાં ચિંતવન થાય, તે રેગચિંતા નામે આત્ત ધ્યાનના ત્રીજે પાયે કહેવાય છે. આધ્યાનને વિષે પ્રાયે કરીને નીલ લેહ્યા, કાપાત લેસ્યા અને કૃષ્ણા લેફ્સા- એ ત્રણ લેસ્યાઓ ઉત્પન્ન થાયછે. ચાથા પાયા-અગ્ર
ક જેથી હૃદયમાં—અગ્રે આવતા કાલને શેચ કરી ચિંતવન કરે જેમકે. આવતે વર્ષે અમુક કામ કરીશુ..” અથવા કોઇપણ તપકે વ્રત આચરતા નિદાન-નિયાણું ખાંધે જેમકે, કે તપનુ લ મને અમુક પ્રકારનું પ્રાપ્ત થશે! ” “ આ તપના પ્રભાવથી હું આવતે ભવે ઈંદ્ર દેવતા કે ચક્રવત્ત આવતા ભવને માટે જે જે
kr
આ દાન
થાઉં.
ચિતવન
આ પ્રમાણે કરવું તે અગ્રશેકમાં આવેછે. વલી હરકેઇ જાતને નિયાન કરવું. એ મધું અગ્ર શેકમાં આવેછે. તેને માટે શાસ્ત્રમાં લખે “ निदानचिंतनं पापम् છે કે, આ અગ્ર શેક તે આના યાનના ચાથા પાયા કહેવાય છે.
66
આર્ત્ત ધ્યાનનાં સામાન્ય લક્ષણો.
ܕܕ
આર્ત્ત ધ્યાનમાં અતિશય કિલષ્ટ ભાવ નથી એટલે ક્રૂર તથા દુર્જય તીવ્ર પરિણામ હાતાં નથી. અહી એ કર્મની પરિણતી એવીજ દીસેછે. આ ધ્યાનમાં પ્રાણી કેાઈવાર આ પ્રમાણે ચિંતવેછે.—, અરે હવે શુ કરીશ ? એમ કહી ઉંચે સ્વરે આ દ કરે છે—રૂદન કરેછે. વલી કેાઇવાર દૈવ અથવા દેવતાને ઉદ્દેશીને અનેક પ્રકારના ઉપાલભ આપેછે.
આ આર્તધ્યાન છઠા ગુણ ઠાણાં સુધી હાય છે. જે આ
For Private And Personal Use Only