SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતામણિ, 4 નથી તેમ નિર્લેપ વૃત્તિવાલા સજ્જન પુરૂષ થતા નથી. એ અતિપવિત્ર મહાશયને કદ્ધિ આવે તથાપિ તે પેાતાનુ સ્વરૂપ ફેરવતા રહેછે. ગગનમણિ સૂર્ય ઊદય અને અસ્તકાલમાં રણ કરે છે. For Private And Personal Use Only ૫ સગના ઢાષથી દૂષિત સંપત્તિ કે વિપત્તિ નથી, એકજ રૂપમાં રક્તવર્ણનજ ધા પ્રિય શ્રાવક ગણુ, આવી સર્વોત્તમ સુનતા તમારે ગૃહાવાસમાં પણ ધારણ કરવા યાગ્ય છે. વિશેષમાં તમને કહેવાનું કે, આર્હુત શાસ્ત્રના નિયમ પ્રમાણે તમે પરિગ્રહના નિયમ ધારણ કરજે. જેમ લક્ષ્મીનું સ્થાન વ્યાપાર છે, તેમ પાપનુ અને પુણ્યનું સ્થાન પણ લક્ષ્મીજ છે. લક્ષ્મીડે ઊત્પન્ન થયેલા મદથી અંધ થયેલા પુરૂષો અનેક પાપકર્મમાં યેાજાય છે. અકાર્ય કરવામાં તેઓ સર્વદા તત્પર થાય છે. પરિગ્રહના વૃદ્ધિ પામતે લાભ અનેક પ્રકારની વિડંખના કરાવેછે, તેથી સર્વ પ્રકારના પરિગ્રહને નિયમમાં રાખવાની જરૂર છે. જેમ જેમ પરિગ્રહની ઇષણાએ વધતી જાય તેમ તેમ લુબ્ધ પુરૂષ સ્વધર્મથી વિમુખ થતા જાય છે. પરિગ્રહના મલિન અધકારમાં આવી પડે તેા પ્રમાઢી પુરૂષ પછી ધર્મ કરણીને જેઈ શકતા નથી. તેની લુગ્ધ દ્રષ્ટિ કેવલ પરિગ્રહુમયજ થઇ જાયછે. પરિગૃહ રૂપ પાશમાં સપડાયેલા પ્રમાદી પુરૂષ પશુની જેમ અનેક વિટખના ભાગવે છે. પરિગ્રહ એ જ્ઞાન રૂપ સૂર્યને અસ્તગિરિ છે. પરિચહુ રૂપ પત્રન ધાર્મિકતા રૂપ મેધમાલાને વીંખેરી નાખે છે. પરિ ગ્રહ રૂપ ચારે લુટેલા ગૃહસ્થ પુરૂષ જ્ઞાન ધનથી રહિત થઇ અધેગતિમાં વિટાય છે. પરિગ્રહ રૂપ મહાસાગરમાં મગ્ન થયેલા મનુષ્ય તેના પારને પામતા નથી. પરિગ્રહ. માહને વધારનાર, માયાનુ
SR No.531028
Book TitleAtmanand Prakash Pustak 003 Ank 04
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1905
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy