SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માતઃ પ્રકાશ, ૮૪ Sutati Lestestet stetest દક જ્ઞાનગુણ પણ જો સૌજન્યથી વિયુક્ત થાય તે તે ગર્વના કારણ હાઇ અનર્થ અને અપવાદનું પાત્ર બને છે, જગતમાં સાજ વિનાનું પાંડિત્ય ગર્વથી કલ ંકિત થઇ નિદાનુ ભાજન થાય છે. ભદ્ર શ્રાવકગણુ, એવું સાજન્ય સપાદન થાય તેવી પ્રવૃત્તિ સર્વદા આચરજો. જો તમારામાં સાજન્ય ગુણ આવેલા હશે તેા તમાર્ગ શ્રાવકતા સંપૂર્ણ રીતે પ્રકાશી નીકલશે, સૌજન્ય વિનાનુ શ્રાવકl અજાગલના સ્તનવત્ નિરર્થક છે. શ્રાવકત્વ હાય અને સૌજન્ય હાય તેા તે શ્રાવકાભાસનુ સ્વરૂપ ઉત્પન્ન કરે છે. શ્રાવક રત્ન, સજ્જન ગૃહસ્થાની વૃત્તિ કેવી ઉત્તમ હૈય તે તમારે મનન કરવા ચાગ્ય છે. અજલિમાં રહેલા પુષ્પા જેમ ખને હાથને સુગંધ આપે છે; તેમ સમદ્રષ્ટિવાળા સજ્જન શક્યું અને મિત્ર બનેને સરખા લાભ આપે છે. તેની વૃત્તિમાં શત્રુત કે મિત્રત્વ નથી. સજ્જન મહાશયાના હૃદય દુ:ખ સહન કરવામાં વાથી પણ કઠાર હાય છે અને અન્યને દુ:ખી જોઈ આર્દ્ર થના તે હૃદય પુષ્પથી પણ વધારે કામલ હોય છે. એ પવિત્ર મહાત્મ્યઆના હૃદય સર્વદા સાજન્યરૂપ સુધાથી તૃપ્ત છે, કઢિપણ તેમાં વિકાર ઉત્પન્ન થતાં નથી. તે વિષે સાહિત્યકારા ગાયના દુધનું અને ક્ષીર સાગરનું દ્રષ્ટાંત આપે છેઃ ગાયનું દુધ બીજે દિવસે દહીં થઈ જાય છે અને ક્ષીરસાગરના દુધમાં અદ્યાપિ વિકારભાવ જોવામાં આવતા નથી.. એ મેટાની મહત્તા છે. ગ ંગાજલ પાપને, ચ તાપને અને કલ્પવૃક્ષ દીનતાને દૂર કરે છે ત્યારે પવિત્ર હૃદયના સજ્જન પુરૂષો પાપ, તાપ અને દીનતા એ ત્રણેને દૂર કરે છે. ચંદનના વૃક્ષ સર્પના સંગ કરે છે, તથાપિ પોતે વિષમય થતા For Private And Personal Use Only
SR No.531028
Book TitleAtmanand Prakash Pustak 003 Ank 04
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1905
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy