SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક વૈરાગ્યથી જ સાધકને સિદ્ધિ મળે છે તથા યોગમાર્ગમાં આગળ નિષ્કામભાવથી તપનું પાલન કરવાથી મનુષ્યનું અંતઃકરણ શુદ્ધ વધે છે. થાય છે. જ્યારે સાધક ઈથરને જાણી લે છે ત્યારે અન્ય પદાર્થોનું સ્વાધ્યાયની ત્રણ કક્ષાઓ છે. (૧) શાસ્ત્રોનું વિધિવત અધ્યયન આકર્ષણ દૂર થાય છે બધી ક્રિયાઓ ઈશ્વરને સમર્પણ કરી દેવી (૨) અધ્યયન કરેલા વિજય ઉપર ચિંતન-મનન (૩) પ્રણવ, ગાયત્રી તથા તેના ફળની ઈચ્છા ન રાખવી તે ઈશ્વઅણિધાન છે. ઈશ્વર આદિ મંત્રોનો અર્થ સહિત જાપ. વિશે વધુ વાત કરતા મહર્ષિ પતંજલિ વિસ્તારથી જણાવે છે. ઈશ્વરપ્રણિધાન : ઈશ્વરમાં સમર્પિત થઈ જવાને ઈશ્વઅણિધાન ઈશ્વર શરીરધારી નથી કર્મ, કર્મનું ફળ, કર્ભાશય વગેરેથી કહેવાય છે. તમારો પોતાની જાત પ્રત્યે વિશ્વાસ જાગે તે પણ મુક્ત છે પ્રભાવહીન છે વિશેષ પ્રકારનો પુરુષ છે તે કાળથી પર, ઈશ્વરમણિધાન કહેવાય. સૌથી પ્રથમ અને મહાનગર છે. તે સર્વવ્યાપી, સર્વસ્વ અને ઉપરાંત મહર્ષિ પંતજલિએ સાધનપાદમાં ‘અષ્ટાંગયોગને સર્વશક્તિમાન હોવાથી તેને શરીરની જરૂર નથી. નિશ્ચિત પદ્ધતિમાં ઢાળ્યો છે. એના આઠ અંગો આ પ્રમાણે છે. ઈશ્વરના નામ અંગે મહર્ષિ પતંજલિ કહે છે કે તેનો વાચક (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર શબ્દ પ્રણવ છે. પ્રણવ એટલે “ઓમ” પ્રતીક “અ”, “ઉ” અને “મ' . (૬) ધારણા (૭) ધ્યાન (૮) સમાધિ. ' એ ત્રણ મૂળાક્ષરનો બનેલો છે. ૩ૐ શબ્દનું અર્થઘટન કઈ કઈ રીતે આ અંગોને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. (૧) થયું છે તેના થોડા દૃષ્ટાંત અહીં આપ્યા છે. અંતરંગ યોગ અને (૨) બહિરંગ યોગ. “અ” એટલે સમાન કે જાગૃત અવસ્થા “ઉ” એટલે સ્વપ્નાવસ્થા ઉપરના પ્રથમ પાંચ અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ બાહ્ય ક્રિયાઓ સાથે સંકળાયેલા હોવાથી મનને અવસ્થા અર્ધચંદ્ર અને ટપક ચોથી અવસ્થા “તર્યાવસ્થા' સચવે છેબહિંમુખ રાખે છે એટલે એમનો બહિરંગ'માં સમાવેશ કરવામાં અને તે જ સમાધિ. જેમાં ત્રણે અવસ્થાનો સમન્વય આવી જાય છે. આવે છે. આ બહિરંગોનો અભ્યાસનો પ્રભાવ બહિરિન્દ્રિયો પર પડે છે એટલે તેના અભ્યાસ દ્વારા સ્થૂળ શરીર ઉપર નિયંત્રણ સ્થાપી અ, ઉ અને મ વર્ણો અનુક્રમે વાણી, મન અને પ્રાણના પ્રતીક શકાય છે. બાકીના ત્રણ અંગો ધારણા, ધ્યાન અને સમાધિનો છે ૐ કારના જપ અને ધ્યાન કરવાથી ધીમે ધીમે આંતરદૃષ્ટિનો સંબંધ અંતઃકરણ સાથે હોવાથી એ મનને અંતર્મુખ બનાવે છે વિકાસ થવા માંડે છે અને યોગમાર્ગના જે જે માનસિક અને શારીરિક એટલે એમને ‘અંતરંગ'માં સમાવેશ કરવામાં આવે છે. અંતરંગોના વિઘ્નો હોય છે તે સર્વ દૂર થઈ જાય છે. અભ્યાસનો પ્રભાવ અંતરિન્દ્રિયો પર પડે છે જેથી સૂક્ષ્મ શરીર પર (૨) સાધનપાદ? નિયંત્રણ સ્થાપી શકાય છે. બહિરંગોના અભ્યાસને “હઠયોગ' અને સાધનપાદમાં સાધનાના નિશ્ચિત સ્તર સુધી માહિતી છે. જેથી અંતરંગોના અભ્યાસને “રાજયોગ' કહેવામાં આવે છે. સાધનાની ચોક્કસ આધ્યાત્મિક પ્રગતિ થાય છે તેમાં જણાવવામાં (૧) યમઃ એ અષ્ટાંગ યોગનું પ્રથમ પગથિયું છે. મહર્ષિ આવ્યું છે કે સાધનાની શરૂઆત કઈ રીતે કરવી જેથી નિવિનરૂપે પતંજલિએ કુલ પાંચ પ્રકારના યમનું વર્ણન કર્યું છે જે નીચે આગળ વધી શકાય તે મહર્ષિ પતંજલિએ ક્રિયાયોગ દ્વારા મુજબ છે. સમજાવ્યું છે. (૧) અહિંસા : શરીર - વાણી કે મનથી હિંસા ન કરવી તપ, સ્વાધ્યાય અને ઈશ્વઐણિધાન એ ક્રિયાયોગ છે. તપ (૨) સત્ય : આપણે જે બોલીએ તેમા મન અને વાણી સમાન ક્રિયાત્મક છે, સ્વાધ્યાય જ્ઞાનાત્મક વિશેષ છે અને ઈશ્વપ્રણિધાન હોવા જોઈએ ભાવાત્મક છે. માનવચેતનાના ત્રણ પાસાઓ - ક્રિયા, ભાવ અને (૩) અસ્તેય : ચોરી ન કરવી જ્ઞાનને દૃષ્ટિ સમક્ષ રાખી સાધન સ્વરૂપોને ત્રણ વિશાળ વિભાગમાં (૪) બ્રહ્મચર્ય : બ્રહ્મચર્યનું પાલન શારીરિક – માનસિક રીતે વહેંચવામાં આવ્યા છે. આ ત્રણેય સમૂહો આરંભમાં તો ક્રિયાત્મક કરવું જ રહેવાના તેથી ત્રણેને ક્રિયાયોગ કહેલ છે. હવે વિસ્તારથી (૫) અપરિગ્રહ : લાલચ ન રાખવી સમજીએ. ઉપર જણાવેલ યૌગિક યમોને નૈતિક સિદ્ધાંતો પર ઘડવામાં તપ” શબ્દનો સામાન્ય અર્થ તપવું એવો થાય છે. વ્રત, આવ્યા છે એટલે એના આચરણ દ્વારા જ સમાજમાં નૈતિક મૂલ્યો ઉપવાસ, સ્નાન, તીર્થયાત્રા વગેરે તપના બાહ્ય સ્વરૂપો છે. પ્રસ્થાપિત કરી શકાય અને આત્મસંયમને પણ દઢ કરી શકાય. આ પ્રબુદ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮)
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy