________________
જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક યમો ખાસ કરીને માનસિક શુદ્ધિના સાધનરૂપ છે. વિચાર એ સામાન્ય ભાષામાં વાયુ કહેવામાં આવે છે. પરંતુ યોગિક આચરણનું બીજ છે, વિચાર વિના કોઈ પણ આચરણ શક્ય બનતું પરિભાષામાં સૂક્ષ્મરૂપે જોતા પ્રાણને જીવનશક્તિ કહેવાય છે. નથી. યમોના પાલન દ્વારા જ મનના વિચારો કે આવેગો પર આયામનો અર્થ દીર્ધ કરવો અથવા વિસ્તાર કરવો એવો થાય છે. નિયંત્રણ સ્થપાય છે.
પ્રાણની ગતિને નિયંત્રણની સાથે દીર્ધ કરવાની વાત પ્રાણાયામમાં (૨) નિયમ : અષ્ટાંગ યોગનું બીજું પગથિયું નિયમ છે, જે નીચે છે. પ્રાણાયામ એ અષ્ટાંગયોગનું ચોથું પગથિયું છે. આસન બાદ મુજબ છે.
તેનો ઉલ્લેખ છે. આથી આસન અભ્યાસ કર્યા પછી પ્રાણાયામનો (૧) શૌચ : એટલે શઢિ કે પવિત્રતા નાન વગેરેથી બાહ્ય અભ્યાસ કરવો જોઈએ. પ્રાણાયામ શરીર અને મનને જોડતી કડી શુદ્ધિ તથા પવિત્ર વિચારોથી આંતરિક શુદ્ધિ
છે. શરીરની શુદ્ધિ માટે સ્નાન કરવામાં આવે છે, તે જ રીતે મનની (૨) સંતોષ : શરીરને ટકાવવા જે પદાર્થોની જરૂર છે. તે શુદ્ધિ માટે પ્રાણાયામની જરૂર છે. પ્રાણાયામને યોગનો આત્મા સિવાયના પદાર્થો મેળવવાની અનિચ્છાને સંતોષ કહેવાય નિcomને સંતોષ કેવાય
કે
કહેવામાં આવે છે. (૩) તપ : યોગસાધકે પોતાની સાધનામાં સફળ થવા શરીર,
પ્રાણાયામમાં મુખ્યત્વે ત્રણ ક્રિયાઓનો સમાવેશ થાય છે. વાણી તથા મનથી આકરૂ તપ કરવું જોઈએ
પૂરક : નિયંત્રણ તથા સમાનતાથી શ્વાસ લેવાની પ્રક્રિયા (૪) સ્વાધ્યાય : પોતાના જીવનમાં અધ્યયનો પણ સ્વાધ્યાય રેચક : નિયંત્રણ તથા સમાનતાથી શ્વાસ છોડવાની પ્રક્રિયા કહેવાય, જેથી પોતાના “સ્વ'ને ઓળખી શકાય. મન અંતઃમુખી કુંભક : સભાનતાની સાથે પ્રાણવાયુને શરીરની બહાર બને
(બહિકુંભક) કે શરીરની અંદર (આંતકુંભક) રોકવો તે. (૫) ઈશ્વઅણિધાન : પ્રણિધાન એટલે ધારણ કરવું. ઈશ્વરમાં (૫) પ્રત્યાહાર : આપણું મન ઈન્દ્રિયો એટલે કે આંખ, નાક, કાન, શ્રદ્ધા સમર્પણ.
જીભ તથા ત્વચાની મદદથી બાહ્ય જગતમાં ભટકતું રહેતું હોય છે નિયમ'નો અર્થ થાય છે “વ્રત', “અનુશાસન' કે કાયદો. આ બાહ્ય વિષયમાંથી મનને પાછું વાળી આંતરિક વસ્તુ તરફ યૌગિક નિયમોને શરીર મનના નિયંત્રણ માટે સૂચવવામાં વાળવાની પ્રક્રિયાને પ્રત્યાહાર કહેવામાં આવે છે. આવ્યા છે.
સામાન્ય રીતે ઈન્દ્રિયો કોઈને કોઈ કામમાં જોડાયેલી હોય (૩) આસન : મોક્ષ પ્રાપ્તિ માટે યોગસાધનાનો પથ બહુ લાંબો છે, જેમ કે આંખ જોવાનું કાર્ય કરે છે તથા તે ક્રિયાની સાથે મન છે. મોક્ષાર્થી સાધક માટે માનવ શરીર અમૂલ્ય અને સાચુ સાધન જોડાયેલું હોય છે. પ્રત્યાહાર દ્વારા મન પર અંકુશ લાવવાનો હોય છે. શારીરિક સ્વાસ્થ, માનસિક એકાગ્રતા અને આધ્યાત્મિક ઉન્નતિ છે. મન એ આંખને સાથ ના આપે તો મન ઈન્દ્રિયોના રંગે રંગાતું માટે બાંધવામાં આવેલી સ્થિર બેઠક એટલે યોગાસન. મહર્ષિ નથી તથા સાધકને અંતર્મુખી બનવામાં મદદ મળે છે. પતંજલિએ આસનની વ્યાખ્યા આપતા કહ્યું છે ‘સ્થિરસુખમાસનમ' (૬) ધારણા : મહર્ષિ પંતજલિ અનુસાર મનને એક વિશેષ વિષયમાં અર્થાત કષ્ટ રહિત બાંધેલી સ્થિર બેઠક એટલે આસન. જો શરીરને બાંધવું તેને ધારણા કહેવામાં આવે છે. દા.ત. આપણા મનમાં યોગસાધના માટે અનુકૂળ બનાવવું હોય તો એને શુદ્ધ અને સરળ સતત આવતા વિચારોમાંથી એકને પસંદ કરી તેના પર મનને બનાવવું આવશ્યક છે. સરળ એટલે આપણી ઈચ્છા મુજબ કષ્ટ એકાગ્ર કરો. આ પ્રક્રિયામાં મને કયા વિચાર કરવાના એ આપણે રહિત કોઈ પણ સ્થિતિમાં વાળી શકાય તેવું નરમ.
નક્કી કરવાનું છે. આ પ્રક્રિયામાં આપણને ગમતા વિચાર કરવાના શરીરના પ્રત્યેક અંગ, ઈન્દ્રિયો, નાયુ (મસલ્સ) અને ગ્રંથિને હોવાથી મનને ઝડપથી સ્થિરતા પ્રાપ્ત થાય છે. યોગાભ્યાસી આંખો કસરત પૂરી પાડતી પદ્ધતિ તરીકે સદીઓથી આસનનો ઉપયોગ બંધ કરી કોઈ કાલ્પનિક પ્રકાશ પર મનને સ્થિર કરી શકે છે. થતો આવ્યો છે. એના અભ્યાસથી શરીર સુંદર, મજબૂત, ઈચ્છિત ધારણાથી ધ્યાન તથા સમાધિ થાય છે. આધ્યાત્મિક લક્ષ્યમાં ગતિ કરનારું, ચરબી વિનાનું અને રોગરહિત બને છે. આસન એકાગ્રતા લાવવા ધારણા ઉપયોગી છે. થાક દૂર કરી શરીર અને ઈન્દ્રિયોને સ્કૂર્તિમાન અને પ્રકૃલ્લિત રાખે (૭) ધ્યાન : ધ્યાન એ ધારણા બાદ આપોઆપ થતી પ્રક્રિયા છે. છે. પરંતુ આસનનું ખરુ મહત્ત્વ તે મનને કેળવી તેને નિયમન હેઠળ ધ્યાન કરી શકાતું નથી પણ થઈ જાય છે. પાણી જે વાસણમાં ભર્યું રાખી સંયમમાં રાખે છે તે છે.
હોય છે તેનો આકાર ધારણ કરે છે તેવી રીતે મનુષ્ય જેનું ધ્યાન (૪) પ્રાણાયામ : પ્રાણાયામ એ “પ્રાણ” અને “આયામ’ બે શબ્દનો ધરે છે તેના જેવો બની રહે છે. જે સર્વવ્યાપક દિવ્ય પરમાત્માનું તે બનેલો છે. જેનો અર્થ પ્રાણનું નિયમન એવો થાય છે. પ્રાણને સતત નિષ્ઠાથી લાંબો કાળ મનન, ચિંતન અને પૂજન કરે છે તેના
(ફેબ્રુઆરી - ૨૦૧૮
પ્રબુદ્ધ જીવન