SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંક આત્મનું! તું પરિપૂર્ણ છે. તું બીજાની અપેક્ષા કેમ રાખે છે? કહે છે. અહીં ઉમેરણ એમાં થોડુંક કરાયું છે. બાહ્યભાવને ભીતરથી પરના સંગનો ત્યાગ કરી નિજ તત્ત્વના સંગમાં તું લાગી જા. આ બહાર કાઢવો તે ભાવ રેચક અને આંતરભાવને ભીતર લેવો તે નિજ તત્ત્વ સંગ છે આનંદની વેલડીનો અંકુર. એ અનુભૂતિ એટલી ભાવપૂરક. મીઠી છે કે તેને શબ્દોમાં વ્યાખ્યાવિત ન કરી શકાય. પણ ઉપમા પ્રશાંતવાહિતાના સંદર્ભમાં રેચન અને પૂરનની આ પ્રક્રિયાને આપવી જ હોય તો કહેવાય કે ઘેબરને કાપવા માટે નાંખેલી છરી ઘબરને કાપવા માટે નાખેલી છરા ખોલીએ તો, ભીતર રહેલ ક્રોધને એક નિઃશ્વાસે છોડવો અને જેમ તેની ચાસણીની મીઠાશથી લથપથ થઈ જાય છે તેમ સાધક સમભાવને એક ઉચ્છશ્વાસે ભીતર લેવો. ભીતરી મીઠાશ અનુભવે છે. શ્વાસ છોડો છો ત્યારે તમે એક એવી ધારણા - સજેશન કરો છો કે મારી ભીતર રહેલ ક્રોધ નીકળી રહ્યો છે. હવે તમે શ્વાસ લો ભીનો સ્વાધ્યાય ભીતરી ભીનાશને લાવશે. ભીતરી ભિનાશ છો ત્યારે શું થાય છે? તમારી આજુબાજુ રહેલ સેંકડો મહાપુરુષોએ તે શ્રદ્ધા. પ્રભુ “ચખુદયાણ' છે. ભાવચક્ષુ એટલે શ્રદ્ધા. અહીંયા સમભાવના આંદોલનો છોડેલા છે, તમે એ આંદોલનોને પકડો આંશિક સ્વરૂપમાં એ શ્રધ્ધા ભીનાશ સ્વરૂપે આવી છે. છો અને શ્વાસ લેતી વખતે એ આંદોલનોને પણ તમારી ભીતર તારા દૃષ્ટિમાં આવેલ તાચ શબ્દ તાર શબ્દ પરથી આવેલ છે. તમે મોકલો છો. મિત્રાદષ્ટિ કરતાં અહીં બે તાર/સ્પષ્ટ હોવાથી આ દૃષ્ટિને તારા તમારું સજેશન/સૂચન અહીં મહત્વનું અંગ બની રહે છે. આ દૃષ્ટિ કહેવાય છે. સંદર્ભમાં, અત્યારના મનોવૈજ્ઞાનિકોએ સૂચવેલ એક વિધિ વિશે (૩) બલાદષ્ટિ જાણવાનું રસપ્રદ રહેશે. વિધિ એવી છે કે તમારી આજુબાજુમાં બલાદૃષ્ટિમાં ચિત્તની પ્રશાંત અવસ્થા સ્પષ્ટ રૂપે પ્રતિભાસિત સેંકડો સાધકોએ આનંદના દિવ્ય આંદોલનો છોડેલા છે, તમે થાય છે. હૃદયની નિર્મળતા અહીં પ્રશાન્તવાહિતામાં પલટાઈ છે. એ આંદોલનોને ઝીલી શકો તો અકારણ તમે આનંદમય બની ધર્માનુષ્ઠાનમાં સાધક શાંત ચિત્તે બેસી શકે કલાકો સુધી અને એ ઊઠો છો. રીતે અનુષ્ઠાન દ્વારા થતા લાભોને એ પૂરેપૂરા આત્મસાત કરી એ માટે તમારે શું કરવાનું? શકે. તમારે બે-પાંચ મિનિટ અકારણ આનંદમય સ્થિતિમાં રહેવાનું. ચિત્તની આ પ્રશાંતવાહિતાને ભાવ સુખાસન કહેવાય છે. એ સ્થિતિ બની જશે એન્ટેના. તેનાથી સેંકડો સાધકોના આનંદને સ્વરૂપ દશારૂપ સાધ્યની પ્રાપ્તિ માટેની મનની આ સ્થિરતા તે તમે ઝીલી શકશો. ભાવમાર્ગ કહેવાય છે. આ ભાવમાર્ગ પર આ દૃષ્ટિમાં ચાલવાનું આથી વિરૂદ્ધ તમે અકારણ ગમગીન રહેશો તો ઘણા લોકોએ થાય છે. પ્રભુનું “મમ્મદયાણ' વિશેષણ આ દૃષ્ટિવાળા સાધકને છોડેલ ગમગીનીના આંદોલનોને તમે પકડશો. માર્ગ આપવા દ્વારા સક્રિય બને છે. મિત્રા દૃષ્ટિ અને તારા દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં વિવેકદૃષ્ટિ સઘન બાહ્ય ભાવનું રેચન અને આંતરભાવનો સ્વીકાર (પૂરણ) દીપ હોવાથી આ દૃષ્ટિને બલાદૃષ્ટિ કહેવાય છે. દૃષ્ટિમાં થાય છે. દીક એટલે તેજસ્વી. અહીં બોધ દીપ્તિમંત થયો (૪) દીખાદષ્ટિ હોઈ આ દૃષ્ટિને દીપ્તાદૃષ્ટિ કહી. બલા દૃષ્ટિમાં આવેલી પ્રશાંતવાહિતા અહીં દીપ્ત (ઉત્કટ). અહીં સાધકે “નમુત્થણ' સૂત્રના “સરશંદયાણ' વિશેષણને બને છે. પોતાનામાં ક્રિયાન્વિત કર્યું. મોહની સામે શરણ આપે છે. આ પ્રશાંતવાહિતાના સાતત્ય માટે અહીં છે ભાવ પ્રાણાયામ. તત્ત્વચિંતન. તત્ત્વ - સાક્ષાત્કાર. અહીં આંતરભાવના સ્વીકાર દ્વારા યોગદૃષ્ટિ સમુચ્ચય” ના ગુજરાતી અનુવાદરૂપ આઠ દૃષ્ટિની સાધક * ટરિની સાધક સમભાવ આદિ ગુણોની આંશિક અલપઝલપ અનુભૂતિ સક્ઝાયમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે : કરી શકે છે. ‘બાહ્યભાવ રેચક ઈહા જી, (૫) સ્થિરાદષ્ટિ પૂરક આંતર ભાવ.” સ્થિરાદૃષ્ટિમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સાધકને થાય છે. શ્વાસ છોડવા અને લેવાની પ્રક્રિયાને યોગાચાર્યો પ્રાણાયામ કેવી ભાવાનુભૂતિ તે સમયે સાધકની હોય છે? (ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રવ્રુદ્ધ જીપુત્ર ૩૧
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy