SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ કરે. જૈન ધર્મ અને અન્ય પરંપરામાં યોગ - વિશેષાંકા આઠ દૃષ્ટિની સઝાયમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શબ્દોમાં ઢાળી : મહારાજ એ અનુભૂતિને શબ્દોમાં લઈ આવ્યા : અબ હમ અમર ભયે, ન મરેંગે...” બાલ્ય ધૂલીઘર લીલા સરખી, સ્પષ્ટ વિભાજન એમણે પાડ્યું : “નાશી નીસી, હમ સ્થિર ભવચેષ્ટા ઈહાં ભાસે રે; વાસી...” જે નાશવંત છે, શરીર તે નષ્ટ થશે. હું તો અમર છું જ. રીદ્ધી સિદ્ધી સવિ ઘટમાં પેસે, ભેદજ્ઞાનની અનુભૂતિ અહીં તીવ્રરૂપે છે. અષ્ટમહાસિદ્ધિ પાસે રે...૫/૩ અધ્યાત્મબિન્દુ' ગ્રંથમાં પૂજ્ય હર્ષવર્ધન ઉપાધ્યાય કહે છે : સંસાર એને વ્યર્થ લાગે છે. ભીતરી આનંદની અલપઝલપ અનુભૂતિ, અને બીજું બધું જ અસાર લાગ્યા કરે. બાળકો ભીની ये यावन्तो ध्वस्तबन्धा अभूवन् રેતમાં ઘર બનાવે; માં જમવા માટે હાક મારે અને એ જ ઘરને પાટું भेदज्ञानाभ्यास हवात्र बीजम्। મારીને, તોડીને બાળકો ઘર ભેગાં થાય. જેટલા આત્માઓ સિધ્ધપદને પામ્યા તેમની એ પ્રાપ્તિની ભીતરી સાર્થકતાના બોધને સમાંતર વિકસતો આ બહારી પાછળ ભેદજ્ઞાનનો અભ્યાસ મુખ્ય કારણ છે. વ્યર્થતાનો બોધ. એક ઘટના યાદ આવે. ભેદજ્ઞાનના અભ્યાસ માટે અહીં યોગા પ્રત્યાહાર આવ્યું. સાધક ગુરુ પાસે આત્મવિદ્યા લેવા માટે જાય. એ માટે વિનંતી ભક્તિમતી મીરાંએ કહ્યું : “ઉલટ ભઈ મેરે નેનન કી...' જે નયનો પહેલાં બહાર દશ્યને જોવા ઉત્સુક હતા; એ હવે ભીતર ભણી કેન્દ્રિત થયાં છે. ગુરુ તેને પૂછે છે : તું શહેર ને વીંધી આશ્રમમાં આવ્યો. શહેરમાં તેં શું જોયું? આઠ દૃષ્ટિની સક્ઝાય કહે છે : ‘વિષય વિગેરે ન ઈન્દ્રિય જોડે, તે ઈહાં પ્રત્યાહારો રે; - સાધક કહે છે : માટીમાં પૂતળાં માટી માટે દોડી રહ્યા હતા. તે કેવળ જ્યોતિ તે તત્ત્વપ્રકાશે, શેષ ઉપાય અસારો રે...” મેં જોયું. ઈન્દ્રિયોનો અને મનનો જે વિષયો જોડે અને પરિણામે, વિકારો ગુરુને લાગ્યું કે પરની વ્યર્થતાનો બોધ તો એની પાસે છે. જોડે સંબંધ હતો, તે અહીં દૂર થયો. જ્ઞાનમાં, પોતાના ગુણમાં પણ પોતાના માટે એ શું માને છે એ પણ જોવું જોઈએ. (પોતાના સ્વરૂપમાં) રહેવું તે જ અહીં સારું લાગે છે. ગુરુ પૂછે છે : આ ખંડમાં અત્યારે શું થઈ રહ્યું છે? ભગવદ્ ગીતાએ પ્રત્યાહારના બે માર્ગો ચીંધ્યા : સાધક કહે : માટીનું એક પૂતળું ગુરુ પાસે જ્ઞાન માટે विषया विनिवर्तन्ते, निराहारस्य देहिनः। આવ્યું છે. रसवर्ज, रसोऽप्यस्य परं दृष्टवा निवर्तते।। ગુરુએ તેને આત્મવિદ્યા આપી. આત્મસાક્ષાત્કાર કરાવ્યો. સાધક આહારને બંધ કરે છે, ઉપવાસી બને છે ત્યારે રસનેન્દ્રિય સિવાયની બીજી ઈન્દ્રિયો પોતાના વિષયોમાંથી પાછી ફરે છે. પરની વ્યર્થતાને સમાંતર સ્વની અનુભૂતિ અહીં કેવી હોય છે ભોજનમાં રસ રહી ગયો, એને કેમ કાઢવો? બે રસની વાત એની માર્મિક અભિવ્યક્તિ આવી : કરે છે ભગવદ્ ગીતાકાર : પર રસ અને અપાર રસ. જે ક્ષણે પર અંશે હોય ઈહાં અવિનાશી, રસનો - ભીતરી આનંદનો અનુભવ થાય છે કે તરત અપર રસ - પુદ્ગલ જાલ તમાસી રે; ભોજન આદિનો રસ ચૂકાઈ જાય છે. ચિદાનંદઘન સુજસ વિલાસી, જો કે, પ૨ રસ અને અપર રસ એ પણ સામાન્ય વ્યક્તિત્વો કિમ હોવે જગનો આસી રે...? માટે છે. સાધકો માટે તો રસ એક જ છે - પરમાત્માનો. બીજું બધુ (આઠ દૃષ્ટિની સઝાય ૪/૫/૬) છે રસાભાસ, કુચ્ચાં. તૈત્તિરિય ઉપનિષદુમાં ઋષિ કહે છે : “રસ અવિનાશી, અમર હું છું એનો બોધ આંશિક રૂપે અહીં પ્રગટ ૧ , વૈ સઃ' રસ તે જે છે પરમાત્મા જ... થાય છે. તીવ્ર બોધ થશે અને અનુભૂતિને પૂજ્ય આનંદઘનજી પ્રબુદ્ધ જીવન (ફેબ્રુઆરી - ૨૦૧૮)
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy