SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ – વિશેષાંક - છે. શાસ્ત્રવણ, શાસ્ત્રવિદિત કાર્યોનું યથાશક્તિ પાલન વગેરે અનુષ્ઠાન એ સમ્યગજ્ઞાનાદિના પ્રધાન સાધન હોવાથી વ્યવહાર દૃષ્ટિએ યોગ છે. જ્યારે ‘યોગવિશિકા'માં યોગ કોને કહેવાય એનું રહસ્ય સમજાવતા કહે છે, 'પરિશુદ્ધ એવો બધે જ ધર્મવ્યાપાર રામ્ય વર્શન જ્ઞાન પારિત્રાણિ મોક્ષમાર્ગ: ।। ૧|| - તત્ત્વાર્થ સૂત્ર જીવને મોક્ષ સાથે જોડી આપનારો હોવાથી યોગ છે. ' આ સાધનાપદ્ધતિમાં શુદ્ધ આત્મસ્વરૂપ અર્થાત પરમાત્મસ્વરૂપ ષ્ટિએ એને આઠ ભાગમાં વહેંચી આઠ યોગદૃષ્ટિ તરીકે અહીં ‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં જીવને પ્રાપ્ત થતા આત્મપ્રકાશની માત્રાની પ્રાપ્ત કરવાના માર્ગમાં ધ્યાનની અત્યંત મહત્ત્વની ભૂમિકા નિરૂપવામાં આવી છે અને એના અનુસારે જીવનો ક્રમિક વિકાસ જેનું વિવેચન આચાર્ય જિનભદ્રગશીએ ધ્યાનશતકમાં, પૂજ્યપાદ બતાવ્યો છે. એમના પછી વિક્રમની અગિયારમી શતાબ્દીમાં દેવાનંદીએ સમાધિતંત્ર તેમજ ઈષ્ટોપદેશમાં કરેલું છે. આચાર્ય આચાર્ય રામેસેને 'તત્ત્વાનુશાસન' અને આચાર્ય સોમદેવસૂરિએ કુંદકુંદદેવની જેમ આચાર્ય પુજ્યપાદે પણ આત્માની ત્રણ ‘યોગસાર' ગ્રંથ લખ્યો. બેઉ ગ્રંથમાં યોગ વિશે વર્ણન છે. બારમી અવસ્થાઓ - બહિાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું નિરૂપણશતાબ્દીમાં શ્રી હેમચંદ્રાચાર્યે 'યોગશાસ્ત્ર'ની રચના કરી. આ કરેલું છે. આ ગ્રંથમાં આત્મામાં લીન થયું અને આત્મામાં આત્મબુદ્વિશતાબ્દીઓમાં જૈન યોગ, અષ્ટાંગ યોગ, હઠયોગ અને તંત્રશાસ્ત્રથી રાખવી એને જ દુઃખમુક્તિનો ઉપાય કહ્યો છે. જ્યારે ઈષ્ટોપદેશમાં પ્રભાવિત થયેલો જોવા મળે છે. આગમિક યુગમાં ધર્મધ્યાન હતું. ઈષ્ટ અર્થાત મોક્ષનું પ્રતિપાદન કરેલું છે. મનની એકાગ્રતાથી ‘યોગશાસ્ત્ર'માં ધર્મધ્યાનનું પરંપરાગત સ્વરૂપ પ્રસ્તુત કરી એના ઈન્દ્રિયોનું નિયમન કરી આત્મા દ્વારા આત્માનું ધ્યાન કરવાનું કહ્યું પિંડસ્ય, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર ભેદ અને એના છે. છઠ્ઠી શતાબ્દીમાં જિનભદ્રગશી ક્ષમાશ્રમો ‘ધ્યાનશતક’ ગ્રંથની સ્વરૂપનું વિસ્તારથી વિવેચન કરેલું છે. મોક્ષપ્રાપ્તિ માટે રચના કરી. આ ગ્રંથમાં યોગસાધના અને ધ્યાનસાધનાની મૌલિક યોગસાધનાનું ક્રમવાર સંપૂર્ણપર્ણ વર્ણન કર્યું છે. અઢારમી પદ્ધતિઓ છે. છદ્મસ્ય અને કેવળી બેઉને ધ્યાનમાં રાખી શતાબ્દીમાં ઉપાધ્યાય યોવિજયજીએ પોતાની અનેક રચનાઓ જિનભદ્રગશીએ ધ્યાનની સ્પષ્ટ પરિભાષા આપી છે. એક વસ્તુ દ્વારા યોગસાહિત્યને સમૃદ્ધ કર્યું. એમણે લખેલ 'અધ્યાત્મસાર', પર ચિત્તને એકાગ્ર કરવું અને યોગનિરોધ એ ધ્યાન છે. 'અધ્યાત્મોપનિષદ', 'જ્ઞાનસાર' તેમ દ્વાત્રિંશદ - દ્વાત્રિંશિકામાં (૩) જૈન યોગનો તૃતીય યુગ : આચાર્ય હરિભદ્રસૂરિથી ઉપાધ્યાય 'યોગાવતાર'માં યોગ વિશે પ્રકાશ પાડેલો છે. યશોવિજયજી સુધી ‘પાતંજલયોગસૂત્રવૃત્તિ'માં યોગસૂત્રના અમુક સૂત્રોની જૈન દૃષ્ટિએ સમીક્ષા કરી જૈન મંતવ્ય સાથે સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો છે. પાતંજલ યોગ અને જૈન યોગના તુલનાત્મક અધ્યયન માટે આ વૃત્તિ માર્ગદર્શન છે. પ્રાપ્ત કરે છે અને પરમાત્મભાવ પ્રાપ્ત કરી સ્વયં પરમાત્મા ને છે. એમણે યોગ અને યોગભક્તિનું વ્યવસ્થિત પ્રતિપાદન કરેલું છે. આ પછી વિક્રમની ત્રીજી શતાબ્દીમાં આચાર્ય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં મોક્ષમાર્ગનું અર્થાત્ યોગનું પ્રતિપાદન કરેલું છે. વિક્રમની આઠમી શતાબ્દીમાં આચાર્ય હરિભદ્રસૂરિએ જૈન યોગ સાહિત્યમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી. એમણે જૈન દર્શનમાં પ્રતિપાદિત આત્માના વિકાસક્રમનું વર્ણન યોગરૂપથી કર્યું. પાતંજલ યોગપતિ અને પરિભાષાઓ સાથે જૈન પદ્ધતિઓનો સમન્વય કરી જૈન યોગને નવી દિશા આપી. આ સમન્વયમાં એમણે જૈન ધર્મમાં પ્રતિપાદિત ચૌદ ગુણસ્થાનકોનો પાતંજલિ યોગપદ્ધતિઓ સાથે તુલનાત્મક સ્વરૂપમાં પ્રસ્તુત કર્યા. એમના યોગવિષયક ચા૨ ગ્રંથો છે - યોગબિંદુ, યોગશતક, યોગવિંશિકા અને યોગદૃષ્ટિસમુચ્ચય. ‘યોગબિંદુ' ગ્રંથમાં કહે છે, જે મોક્ષ સાથે જોડી આપે તે યોગ કહેવાય છે. અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંશય આ યોગમાર્ગ (મોક્ષમાર્ગ)ના પાંચ અંગ છે જે સકલયરૂપ મોક્ષ સાથે આત્માનું યોજન કરે છે તેથી યોગરૂપ છે. એમાં ઉત્તરોત્તર યોગ શ્રેષ્ઠ યોગ છે. ‘યોગશતક’ ગ્રંથમાં યોગના બે ભેદ નિશ્ચય અને વ્યવહાર બતાવી એમનું સ્વરૂપ બતાવ્યું છે. મોક્ષ સાથે જોડનાર રત્નત્રયી એટલે કે સમ્યગજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યચારિત્ર છે તે નિશ્ચયદૃષ્ટિએ યોગ છે અને ગુરુવિનય, ૧૬ (૪) જૈન યોગનો ચતુર્થ યુગ : ઉપાધ્યાય યશોવિજયજીથી આજ સુધી. અઢારમી શતાબ્દીમાં ઉપાધ્યાય યશોવિજયજીના સમકાલીન અધ્યાત્મયોગી આનંદથનજી મહારાજે ૨૨/૨૪ તીર્થંકરના સાવનો અને ૧૦૮ પદોની રચના કરી. આ સ્તવનો અને પદો આધ્યાત્મિક, યોગલક્ષી અને વૈરાગ્યના છે. વીસમી સદીના યોગી મુનિરાજ કર્યુ૨વિજયજી ઉર્ફે ચિદાનંદજી, શ્રીમદ્ રાજચંદ્ર, આચાર્ય બુદ્ધિસાગરજી થઈ ગયા. એમણે લખેલ સાહિત્યમાં આપશને 'યોગ' જોવા મળે છે. ચિદાનંદજીએ લખેલ ‘ચિદાનંદી બહીંતરી'ના કેટલાક પદોમાં શાન, ધ્યાન અને યોગના વિષયને વણી લીધો છે. અને આત્મસ્વરૂપની અનુભૂતિ વર્ણવી છે. આજ સદીમાં થયેલ શ્રીમદ્ રાજચંદ્રનું બધુ સાહિત્ય આત્મલક્ષી છે. એમની કૃતિ 'આત્મસિદ્ધિશાસ્ત્ર'માં જ્ઞાનયોગ અને ભક્તિયોગનો સુભગ સંગમ નિહાળી શકાય છે. અહીં જ્ઞાનયોગનો અદ્ભુત મહિમા ફેબ્રુઆરી - ૨૦૧૮) પ્રજીવા
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy