SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક જૈન ધર્મમાં યોગ ( ડૉ. રશ્મિ ભેદ ) આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અર્થાત્ નિર્વાણ યા મોક્ષ તે જૈન આગમોમાં યોગના અર્થમાં અધિકતર “ધ્યાન' શબ્દ પ્રયુક્ત માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ થયેલો છે. તેમજ યોગ' શબ્દ સમાધિના અર્થમાં પણ પ્રયુક્ત લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. તેમાં જૈન દર્શન પરમ આસ્તિક મોશૈકલક્ષી થયેલો છે. આપણે ઐતિહાસિક દૃષ્ટિથી વિચારીએ તો જૈન છે. મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય અથવા માર્ગ તે જ યોગ છે. પરંપરામાં યોગ અથવા યોગસાધનાને ચાર વિભાગમાં વિભક્ત મોક્ષનો મુખ્ય હેતુ યોગ છે, નિમિત્ત હેતુ તો ગોણ કહેવાય છે. કરી શકાય. યોગ મોક્ષનું ઉપાદાન કારણ છે. મોક્ષ પ્રાપ્યાર્થે યોગમાર્ગ છે. (૧) આગમ અને આગમ સાહિત્યમાં યોગ મોક્ષ એ જ સર્વ દર્શનોનું નિશ્ચિત સાધ્ય - ધ્યેય છે. તેના સાધનરૂપ યોગમાર્ગ પણ એક જ છે. અને તે શમપરાયણ - શમનિષ્ઠ એવો (૨) આચાર્ય કુંદકુંદદેવથી આચાર્ય હરિભદ્રસૂરિ સુધી (વિક્રમની યોગમાર્ગ છે. શમ એટલે નિષ્કષાય આત્મપરિણતિ, આઠમી શતાબ્દી સુધી) રાગદ્વેષરહિતપણું, સમભાવ - સામ્યમાં અર્થાત સહજ (૩) આચાર્ય હરિભદ્રસૂરિથી ઉપાધ્યાય યશોવિજયજી સુધી આત્મસ્વરૂપમાં સ્થિતિ થવી, સ્વસ્વરૂપને સમજી સ્વરૂપમાં રમણતા (વિક્રમની અઢારમી શતાબ્દી સુધી) કરવી એ જ શમ છે. પરભાવ - વિભાવમાંથી નિકળી આત્મભાવમાં (૪) ઉપાધ્યાય યશોવિજયજીથી અત્યાર સુધી (અઢારમી સ્થિર થવું તે જ શમનિષ્ઠ માર્ગ, યોગમાર્ગ છે. જૈન દર્શનમાં આ શતાબ્દી પછી). મોક્ષમાર્ગ, યોગમાર્ગ એ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યગુચારિત્ર / (૧) આગમ અને આગમ સાહિત્યમાં યોગ એ શુદ્ધ રત્નત્રયરૂપ છે. અને એ જ જૈન યોગ છે. આની સાધના આ અવસર્પિણી કાળમાં જૈન ધર્મના આદ્ય પ્રણેતા ભગવાન કરીને અનંત આત્માઓએ મોક્ષની પ્રાપ્તિ કરી છે. અનાદિકાળથી ઋષભદેવ છે, જે સ્વયં મહાયોગી હતા. એટલે જૈન યોગના પ્રણેતા આ સંસારચક્રમાં ફરતા જીવોને તેમાંથી બચાવનાર અને તરીકે પણ એમને જ સ્થાપી શકાય. ભક્તામર સ્તોત્રમાં ઋષભદેવ મોક્ષપ્રાપ્તિ કરાવનાર આ યોગમાર્ગ છે. દરેક આત્મા જેમાં પરમાત્મા ભગવાનને યોગીશ્વર તરીકે વર્ણવેલા છે. (ગાથા નં.૨૪) અંતિમ થવાની ક્ષમતા છે તે સમ્યક્દર્શન - જ્ઞાન - ચારિત્રરૂપ રત્નત્રયને તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનો સંસારત્યાગ પછી કેવળજ્ઞાન આદરીને અર્થાત યોગમાર્ગને અનુસરીને પરમાત્મપણું પ્રાપ્ત કરી સુધીનો જે સાડાબાર વર્ષનો સાધનાકાળ હતો એ સાધનાકાળમાં શકે છે. આત્મામાં અનંત શક્તિ રહેલી છે. આત્માનું ઐશ્વર્ય એટલે અધિકાંશ સમય એ યોગસાધનામાં અર્થાત્ ધ્યાનમાં જ હતા. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત આનંદ, ભગવાન મહાવીરના મુખેથી વર્ણવેલા અને ગણધરો દ્વારા રચાયેલા આત્માના આ પોતાના જ ગુણો છે. આ ગુણોનો ઉત્કૃષ્ટ વિકાસ આગમોમાં યોગ અને ધ્યાન વિશે વર્ણન મળી આવે છે. જેમ કે શ્રી કરી, ઉત્તરોત્તર ગુણસ્થાનમાં પ્રગતિ કરી એ પોતાના પુરુષાર્થથી પરમાત્મા બની શકે છે. આ આત્મગુણોના આવરક કર્મોનો ક્ષય આચારાંગ સૂત્ર, સૂત્રકૃત્તાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, સ્થાનાંગ સૂત્ર તેમજ ઉત્તરાધ્યયન સૂત્રમાં આ સાધનાપદ્ધતિનું પ્રતિપાદન કરેલું થતા એ ગુણો પ્રગટ થાય છે. ક્રમશઃ આગળના ગુણસ્થાનક પ્રાપ્ત થતા જાય છે, જેમાં આત્માનો અનુક્રમે ઉત્તરોત્તર વિકાસ થતા એ છે. સૂત્રકૃત્તાંગ સૂત્રમાં સમાધિયોગ, ધ્યાનયોગ, અધ્યાત્મયોગ, આત્મસ્વરૂપમાં રમણતા, સ્થિરતા પ્રાપ્ત કરે છે અને અંતે ક્ષપક - ભાવનાયોગ જેવા શબ્દો પ્રયુક્ત થયેલા છે. આગમ સાહિત્યમાં શ્રેણિ પ્રાપ્ત કરી વીતરાગતા, કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરે છે. " તે પણ તેનો નિર્દેશ મળે છે. આ જૈન ધર્મની સાધના પદ્ધતિ છે જે મોક્ષમાર્ગ તરીકે જાણીતી છે. (૨) જૈન યોગનો દ્વિતીય યુગ: આચાર્ય કુંદકુંદદેવથી આચાર્ય જૈન શાસ્ત્રોમાં “યોગ' શબ્દ પ્રાચીન કાળથી જ જોવા મળે છે. હરિભદરિયા જીવના મન, વચન, કાયાની પ્રવૃત્તિને યોગ તરીકે ઓળખવામાં વિક્રમની પ્રથમ શતાબ્દીથી આજપર્યત જૈન યોગ સંબંધી ઘણું આવે છે તેવી જ રીતે મોક્ષમાર્ગની સાધના પણ યોગસાધના તરીકે સાહિત્ય રચાયેલું છે. પ્રથમ શતાબ્દીમાં આચાર્ય કુંદકુંદદેવે ઓળખાય છે. જૈન દર્શન અને આગમ સાહિત્યમાં આત્માને અનંત સમયસાર, નિયમસાર, મોક્ષપાહુડ આદિ ગ્રંથોમાં યોગ સંબંધી શક્તિમાન કહ્યો છે. આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વિવેચન કરેલું છે. ધ્યાન સાધનાની આવશ્યકતાને જરૂરી ગણી છે. સુખ અને અનંત વીર્ય છે. યોગ સાધનાથી એ પ્રાપ્ત કરી શકે છે. ધ્યાન દ્વારા સાધક બહિરાત્મભાવનો ત્યાગ કરી અંતરાત્માનું જ્ઞાન ફેબ્રુઆરી - ૨૦૧૮) પ્રબુદ્ધ જીવન
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy