SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જૂન, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ૧૯ દરદીમાં જાગૃતિનું તત્ત્વ વિકસે તેમ તેમ તેણે પોતાના મનની આવે તે આવશ્યક છે. આ કાર્ય દરદી અને ચિકિત્સક, બંનેની કસોટી ગતિવિધિને પારખતાં અને પોતાની સમસ્યાઓના સ્વરૂપને સમજતાં કરે તેવું કાર્ય છે. આમ છતાં આ કાર્ય કરવા જેવું કાર્ય છે. શીખવવું જોઈએ. જાગૃતિ વિકાસનો આ માર્ગ પગલાં મૂકવા જેવો માર્ગ છે. જાગૃતિના વિકાસની સાથે સાથે યોગિક પરામર્શનો વિનિયોગ જે વ્યક્તિઓને કોઈ પણ જાતની બીમારી નથી, તેવા સમધારણ પણ કરવો જોઈએ. યોગિક પરામર્શ દ્વારા દરદી જાગૃતિના પ્રકાશનો માનવોને પણ મનની કોઈક કોઈક ગૂંચો અને સમાયોજનની કોઈક વિનિયોગ પોતાના રોગના મૂળભૂત કારણને સમજવા માટે કરે કોઈક સમસ્યા હોય છે. તેઓ આ જાગૃતિ વિકાસનો માર્ગ અપનાવે તેમ થવું જોઈએ. તો તેમની સમસ્યાઓના નિરાકરણમાં પણ આ સાધન દ્વારા ઘણી જાગૃતિવિકાસની ભિન્ન ભિન્ન પદ્ધતિઓના વિનિયોગ દ્વારા દરદી સહાય મળી શકે તેમ છે. પોતાની જાત વિશે અને જગત વિશે જાગ્રત બનતો જાય છે. યૌગિક બીમારી આવે પછી ચિકિત્સા કરવા કરતાં પ્રથમથી જ સ્વાથ્યની પરામર્શ દ્વારા દરદી પોતાના રોગના સ્વરૂપને સમજે છે. આમ રક્ષા કરવી તે વધુ સારો વિકલ્પ છે. આ સત્ય માનસિક બીમારીઓ જાગૃતિ અને સમજનો અહીં સુભગ સમન્વય થાય છે. આ બંનેના અને માનસિક સ્વાથ્યને પણ લાગુ પડે છે. મનના સ્વાથ્યની સમન્વય દ્વારા દરદી પોતાની જાતને, પોતાની સમસ્યાને, પોતાના પ્રથમથી જ રક્ષા કરવી તે વધુ સારો વિકલ્પ છે. જાગૃતિનો વિકાસ, રોગના સ્વરૂપને યથાર્થ સ્વરૂપે જોઈ શકે છે. તે મનના સ્વાથ્યની જાળવણી માટે મૂલ્યવાન સાધન છે. માનસિક બીમારીઓમાં અવશપણાનું તત્ત્વ હોય છે. દરદી * * * વિચાર અને ક્રિયા અવશપણે, અનિવાર્યપણે અર્થાત્ દબાણપૂર્વક કર્યા કરે છે. દરદી વિચાર અને ક્રિયાનું પુનરાવર્તન કરવા માટે બાધ્ય જૈન ધર્મ ફિલોસોફી અભ્યાસ બની જાય છે. આ અવશપણાના પાયામાં અભાનપણું હોય જ છે. ' મુંબઈ યુનિવર્સિટી : ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફી દરદી પોતે પોતાના વિચાર અને ક્રિયાના અવશપણાના કારણને જાણતો નથી. આ અભાનાવસ્થા અનિવાર્ય વર્તનનો આધાર બને પાર્ટ ટાઈમ સર્ટિફિકેટ કોર્સ અઠવાડિયામાં એક દિવસ ફક્ત ચાર છે. જો આ અભાનપણાને સ્થાને જાગૃતિની પ્રતિષ્ઠા થાય અને કલાક. • એક વર્ષ કોર્સની વાર્ષિક ફી માત્ર રૂા. ૧૬૫૦. • સરળ સમજ-હીનતાને સ્થાને સમજની પ્રતિષ્ઠા થાય તો પછી માનસિક ભાષામાં ફિલોસોફીની સમજ. બીમારીનું જોર સાવ ઘટી જાય છે. આ બીમારીના મૂળ જ હલી જાય | (અંગ્રેજી, ગુજરાતી, હિન્દી કે મરાઠીમાં ઉત્તર પત્રિકા) | સર્ટિફિકેટ કોર્સ માટે મુંબઈમાં ચાર સેંટર : ચિકિત્સક જાગૃતિના પ્રકાશમાં દરદીને પોતાના મનને સમજતાં મરીન લાઈન્સ: શકુંતલા સ્કૂલ : દર ગુરૂવાર બપોરે ૩ થી ૭ શીખવે છે અને સમજ દરદીને બીમારીમાંથી મુક્ત કરે છે. જાગૃતિ એડમિશન સંપર્ક : અને સમાજનો વિકાસ થતાં દરદીનું અભાનપણું તૂટે છે. ભરત વિરાણી : 9869037999, રૂપલ શાહ : 9967061303 અભાનપણાના વિસર્જનની સાથે સાથે અવશપણું પણ વિસર્જિત બોરીવલી (વેસ્ટ): એમ. કે. હાઈસ્કૂલ : દર રવિવાર સવારે ૯ થી ૧ થવા માંડે છે. અવશપણાનું વિસર્જન થવા માંડે એટલે માનસિક એડમિશન સંપર્કઃ બીમારીઓનું જોર અને તીવ્રતા ઘટવા માંડે છે. દરદી પોતાના જયશ્રી દોશી : 9323761513, પારૂલ શાહ : 8898965677 ઘાટકોપર (ઈસ્ટ): રામજી આશર સ્કૂલ, દર રવિવાર સવારે ૯ થી ૧ મૂળભૂત મનઃસ્વાથ્ય તરફ દૃઢ પગલે ગતિ કરવા માંડે છે. એડમિશન સંપર્ક: (૮) સમાપન અશ્વિન મેહતા: 9867726090, જિતેન્દ્ર ધરમશી: 9867628905 તીવ્ર મનોવિકૃતિઓના દરદીઓને જાગૃતિવિકાસના માર્ગે દોરી સાંતાક્રુઝ (ઈસ્ટ): કલિના યુનિવર્સિટી કોમ્પલેક્સ શકાય તેવી શક્યતા નથી કારણ કે તેઓનું વ્યક્તિત્વ સાવ વિચ્છિન્ન દર શનિવાર: બપોરે ૧.૦૦ થી ૫.૦૦ થઈ ગયું હોય છે. પરંતુ હળવી મનોવિકૃતિઓના દરદીઓને એડમિશન સંપર્ક : જાગૃતિ વિકાસના માર્ગે દોરી શકાય તેમ છે; કારણ કે તેમનું મહેન્દ્ર ધોલકિયા : 9820856535, મુકુંદ મણિયાર : 9820233138 વ્યક્તિત્વ સર્વથા વિચ્છિન્ન હોતું નથી. તેમને સ્વ અને પરનું તથા કોર્સ ૧૮ જૂન ૨૦૧૭ થી એપ્રિલ ૨૦૧૮. સમગ્ર કુટુંબ ખાસ, કરીને જાગૃતિ અને બેભાનાવસ્થાના ભેદનું જ્ઞાન હોય છે. યુવા વર્ગ સાથે કરવા જેવો અભ્યાસ. ૧૯૬૬થી ચાલતા આ કોર્સમાં જાગૃતિવિકાસનું કાર્ય ત્વરાથી થઈ જાય તેવું સરળ કાર્ય પણ અત્યાર સુધી આશરે ૪૦૦૦ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. નથી. ધૈર્યપૂર્વક દીર્ઘકાળપર્યત આ પ્રકારનો અભ્યાસ ચાલુ રાખવામાં
SR No.526107
Book TitlePrabuddha Jivan 2017 06
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy