SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રબુદ્ધ જીવન જૂન ૨૦૧૭ મૂલ્યવાન વસ્તુથી વંચિત રહી જઈએ છીએ, તેમ સમજવું જોઈએ. ગુંચ ઉકલે કેવી રીતે? અંધારામાં તો ગૂંચ વધુને વધુ ગૂંચાતી જાય જાગૃતિ વ્યક્તિના જીવનને સ્વસ્થ બનાવે છે. જાગૃતિ દ્વારા છે ! વ્યક્તિના નિત્યજીવનની અનેક સમસ્યાઓનું નિરાકરણ પ્રાપ્ત થાય માતાએ તુરત ઓરડામાં લાઈટ કરી. ઓરડો પ્રકાશિત બન્યો. છે. જાગૃતિના પ્રકાશથી વ્યક્તિના જીવનમાં ઊંડાણ પ્રગટે છે અને માતાએ બાળકને કહ્યું, “બેટા! અંધારામાં ગૂંચ ન ઉકલે. પહેલાં વ્યક્તિનો એક નવા પરિમાણમાં પ્રવેશ થાય છે. મનની અનેક પ્રકાશ પ્રગટાવ. તે પ્રકાશની સહાયથી તારી દોરીની ગૂંચ ઉકેલી સમસ્યાઓ જાગૃતિના અભાવમાં પેદા થાય છે અને જાગૃતિના નાખ.” પ્રકાશમાં તેમનું નિરાકરણ લાવે છે. ઓરડામાં પ્રકાશ પ્રગટતાં જ બાળકના કાર્યનું સ્વરૂપ બદલાઈ જાગૃતિ દ્વારા વ્યક્તિના અન્ય સાથેના સંબંધોમાં સંવાદિતા પ્રગટે ગયું. હવે પ્રકાશમાં તો દોરીની ગૂંચ ક્યાં છે, તે બાળક તુરત સમજી છે. વ્યક્તિ-વ્યક્તિના સંબંધોમાં જે ગૂંચો પેદા થાય છે, તેનું પાયાનું ગયો અને પ્રકાશની મદદથી તેણે દોરીની ગૂંચ તુરત ઉકેલી નાખી. કારણ જાગૃતિનો અભાવ છે. જાગૃત વ્યક્તિ સ્વસ્થ હોય છે અને હવે પ્રશ્ન એ છે કે પહેલાં પ્રકાશ પ્રગટાવવો કે પહેલાં ગૂંચો જાગૃત વ્યક્તિનો અન્ય વ્યક્તિઓ સાથેનો વ્યવહાર પણ સ્વસ્થ જ ઉકેલવી? જીવનમાં અનેક ગૂંચો હોય છે. જાગૃતિના પ્રકાશના હોવાનો! અભાવમાં અર્થાત્ બેભાનાવસ્થાના અંધકારમાં આપણે તે ગૂંચો આ ધરતી પર માનવી સુખચેનથી કેમ રહી નથી શકતો? કારણ ઉકેલવા ફાંફાં મારીએ છીએ. હવે કહો ગૂંચો ઉકેલાય કેવી રીતે ? એ છે કે હજુ માનવીમાં પર્યાપ્ત પ્રમાણમાં જાગૃતિનો વિકાસ થયો પહેલાં જીવનમાં જાગૃતિનો પ્રકાશ પ્રગટાવો. પછી જીવનની નથી. એવું લાગે છે કે જાગૃતિના પંથ પર હજુ માનવી પાપા પગલી ગૂંચો ઉકેલવાનું કાર્ય ઘણું સરળ બની જશે. જ કરે છે. પણ સદ્ભાગ્ય માનવી ઇચ્છે તો વધુને વધુ જાગ્રત થઈશકે આ સત્ય જેમ સામાન્ય માનવીને લાગુ પડે છે, તેમ માનસિક છે. અને આમ બને તો? માનવી, આ પૃથ્વી પરના માનવો વધુને રોગના દરદીને પણ લાગુ પડે છે. માનસિક બીમારીઓ વસ્તુતઃ વધુ જાગ્રત બને તો! તો તો આ બ્રહ્માંડમાં જે કોઈ ગ્રહો પર માનવો મનની ગૂંચો જ છે ને! મનની સમસ્યાઓ જ છે ને! દરદી આ વસતા હશે ત્યાંના માનવો અવકાશયાન દ્વારા પૃથ્વીની યાત્રા કરવા ગૂંચોમાંથી મુક્ત થવા માટે પોતાની રીતે લગભગ બેભાન રીતે માટે આવવા માંડશે ! જાગૃતિનો આવો મહિમા છે ! માનવજીવનનું ફાંફાં મારતો જ હોય છે. પરંતુ અંધકારને કારણે આ ગૂંચો વધુને રૂપાંતર કરવાની જાગૃતિની આવી અને આટલી ક્ષમતા છે ! વધુ કઠિન બનતી જાય છે. જો આ દરદીના જીવનમાં કોઈક રીતે (૭) જાગૃતિ દ્વારા મનોચિકિત્સા જાગૃતિનો પ્રકાશ પ્રગટે તો? તો જાગૃતિના પ્રકાશમાં દરદીના સાંજના સમયે એક બાળક પોતાના ઘરના એક ખૂણામાં પોતાની જીવનની અનેક ગૂંચો સરળતાથી ઉકેલાવા માંડશે. દોરીની ગૂંચ ઉકેલતો હતો. અંધારું થવા માડયું હતું. બાળક પોતાની બેભાનાવસ્થા દરદીની સમસ્યાના પાયામાં હોય છે અને જાગૃતિ દોરીની ગૂંચ ઉકેલવા માટે ફાંફાં મારતો હતો. પરંતુ અંધારાને કારણે દ્વારા આ સમસ્યાનો ઉકેલ સરળતાથી હાથવગો બને છે. ગૂંચ ઉકેલાતી નહતી પણ દોરી વધુને વધુ ગૂંચાતી જતી હતી. આનો અર્થ એમ કે જો માનસરોગના દરદીની જાગૃતિનું ધોરણ તે જ વખતે બીજા ઓરડામાંથી તેની માતાએ કહ્યું ઊચું આવે તો દરદી આ જાગૃતિના પ્રકાશમાં પોતાની સમસ્યાઓનું ઓરડામાં લાઈટ કરજે !' સ્વરૂપ જોઈ શકે છે, સમજી શકે છે. પોતાની સમસ્યાના સ્વરૂપની પણ બાળક તો પોતાની દોરીની ગૂંચ ઉકેલવામાં એવો તો તન્મય સમજ તો સમસ્યામાંથી મુક્ત થવાનો ઉત્તમ ઉપાય છે. હતો કે તેણે માતાના બોલ પર ધ્યાન આપ્યું નહિ. માતાએ ફરી ફરી પ્રશ્ન એ છે કે દરદીની જાગૃતિનું ધોરણ ઊંચું આવે કેવી રીતે ? ઓરડામાં લાઈટ કરવાની તાકીદ કરી પણ બાળક પોતાના કાર્યને સૌથી પ્રથમ તો દરદીને જાગૃતિ અને સમજનો મહિમા પહેલાં પૂરું કરવા ઇચ્છતો હતો. માતાએ વારંવાર લાઈટ કરવાની સમજાવવો જોઈએ. દરદીને જાગૃતિ અને સમજવા માટે તૈયાર કરવો સૂચના આપી એટલે બાળકે તેને જવાબ આપ્યો જોઈએ. દરદી તે માટે તત્પર થાય પછી કામ સરળ બને છે. મા! મારી આ દોરી ગૂંચાઈ ગઈ છે. પહેલાં હું આ દોરીની ગૂંચ આપણે જાગૃતિના વિકાસ માટેની પદ્ધતિઓની વિગતે વિચારણા ઉકેલી લઉં છું. પછી તુરત લાઈટ કરીશ.” કરી છે. શિક્ષક જેમ વિદ્યાર્થીની ભૂમિકા સમજીને તેના માટે તદનુરૂપ આટલું કહીને બાળક પોતાના કાર્યમાં તલ્લીન બની ગયો. બાળક શિક્ષણકાર્યનું સ્વરૂપ ગોઠવે છે તેમ ચિકિત્સકે દરદીની અવસ્થા અંધારામાં દોરીની ગૂંચ ઉકેલવા માટે ફાંફાં મારતો રહ્યો અને દોરી સમજીને તેના માટે જાગૃતિ અને સમાજના વિકાસ માટેનો કાર્યક્રમ વધુને વધુ ગૂંચાતી ગઈ. તૈયાર કરવો જોઈએ. જાગૃતિવિકાસના આપણે વિચારેલા ઉપાયોનો આખરે માતા બાળક પાસે આવી. તેણે જોયું કે બાળક પોતાની વ્યક્તિગત ભિન્નતાને ખ્યાલમાં રાખીને તદનુરૂપ વિનિયોગ કરવો દોરીની ગૂંચ ઉકેલવા માટે અંધારામાં પ્રયત્નો કરે છે. અંધારામાં જોઈએ.
SR No.526107
Book TitlePrabuddha Jivan 2017 06
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy