SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ, ચીવ પૃષ્ઠ ૭૨ ૦ પ્રબુદ્ધ જીવન ૦ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ મવાદ, ચાટ્વાદ અને el. હુ અનેકન્તિવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક અનેકન્તિવાદ, સ્યાહ્નવીદ અને નયવlદ વિશેષાંક અનેકન્તિવાદ, સ્યાદ્વવlદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાહ્નવીદ અને નયવાદ વિરોષક 4 અનેકોત્તવાદ, છે કેવળજ્ઞાનમાં અનેકને પ્રતિબિંબરૂપ સમાવી લે છે. આ કવલિ જ છે. બધાય અંગોપાંગના બનેલ સર્વાગી શરીફ કહેવાય છે. શરીરના છું અનાદિ-અનંત કાળનો એક સમય રૂપ સંકોચ કરે છે, જ્યારે છશ્વસ્થ અંગોપાંગ અવયવ કહેવાય છે જ્યારે ખોડખાંપણવાળું પાંગળું 8. એક સમયને અનંતકાળ રૂપ વિસ્તાર છે. શરીર વિકલાંગ કહેવાય છે. આ તો જીવાતા જીવનાનુભવના એકાન્ત રે વિધાન, કથન કે વાક્ય એકાન્તિક છે કે અનેકાન્તિક; તેને 3; તેન (એક) અને અનેકાન્ત (અનેક)ના બુદ્ધિગમ્ય ઉદાહરણો છે. & ઓળખવાની નિશાની તે વાક્યપ્રયોગમાં વપરાતા અવ્યયો “જ” નય વિવેક્ષા રહિત તથા “જ’ કાર સહિતથી ગુણોના સર્વથા ભેદની ઉં અને “પણ” છે. આ આમ ‘જ છે, એ વાક્યપ્રયોગ એકાન્તિક છે. છે. કે ગુણીના સર્વથા અભેદાદિની જે જે પ્રકારની એકાન્ત માન્યતાઓ આ આમ પણછે એ વાક્યપ્રયાગ અનકોનિક છે. હિન્દી ભાષાના છે; તે સર્વ એકાન્ત મિથ્યાત્વ છે. અનેકાન્ત ધર્મવાળા આત્માને છે વાત કરીએ તો ‘હી” અવ્યયનો પ્રયોગ એકાન્તતા સૂચક છે તો “પી” એક જ ધર્મવાળો આત્મા માનવો તે એકાન્ત મિથ્યાત્વ યા અભિનિવેશ છું 3 અવ્યયનો પ્રયોગ અનેકાન્તતા સૂચક છે. જે સા હી હૈ આ છે. - વાક્યપ્રયોગ એકાન્ત સૂચક છે. જે પૈસા ભી હૈ આ વાક્યપ્રયોગ “હું તો આવો જ છું!” “હું તો પાપી જ છું!” એવું એકાન્ત ન É અનેકાન્ત સૂચક છે. એ પ્રમાણે અંગ્રેજી ભાષામાં May, wil, WIl, માનવું. “સ્વભાવ (સ્વરૂપ)થી હું પરમાત્મ સ્વરૂપ છું !' ‘ભલે વર્તમાન હું અનેકાન્ત સૂચક છે તો Must, Shall એકાન્ત સૂચક છે. અવસ્થામાં પાપી છું !' ‘દ્રવ્યદૃષ્ટિથી હું પરમાત્મા છું !' “પર્યાય * કોઈ એક અંશ (Part-વિભાગ) ને અંશી (પૂર્ણ કે Whole) દૃષ્ટિએ હું જીવાત્મા છું!” દ્રવ્યદૃષ્ટિની દૃઢતા જેમ જેમ વધતી જાય માનવો અર્થાત્ આત્માને નિત્ય જ માનવો; આત્માને અનિત્ય છે. તેમ તેમ પર્યાયદૃષ્ટિ ઘટતી જાય છે. પલટાવાનું નામ જ પર્યાય હું હ (ક્ષણભંગુર) જ માનવો, તે સઘળી એકાન્તિક આગ્રહી માન્યતાઓ છે. જો પર્યાય પરિવર્તનશીલ હોત નહીં તો દુષ્ટજન સજ્જન થાત રે છે. કોઈ દશન આત્માને નિત્ય જ માનવાનો આગ્રહ રાખે છે તો નહિ અને સંસારી ક્યારેય સિદ્ધ થઈ શકત નહીં. શું કોઈ દર્શન આત્માને અનિત્ય કે ક્ષણભંગુર માનવાનો આગ્રહ રાખે અનેકાન્તવાદી જૈનદર્શન સાર્વભૌમિક છે, સાર્વકાલીન છે, શું શું છે તે સર્વ એકાન્ત મિથ્યા માન્યતા છે જે જૈનદર્શનમાં “એકાન્ત સાર્વજનિક છે, કારણ કે તે વીતરાગવિજ્ઞાન અને આત્મવિજ્ઞાન છે. મિથ્યાત્વ' કે અભિનિવેશ નામનો મિથ્યાત્વનો એક પ્રકાર છે. વળી એ જગજાહેર છે કે જે વિજ્ઞાન હોય તે સર્વને, સર્વત્ર, સર્વદા, જૈનદર્શન વીતરાગવિજ્ઞાન હોવાથી નિરાગ્રહી છે. તેથી કહે છે, સર્વથા એક સમાન લાગુ પડે. તેથી જ તો વીતરાગ સર્વજ્ઞ તીર્થકર. આત્મા દ્રવ્યદૃષ્ટિએ (મૂળમાં)માં નિત્ય છે અને પર્યાયદૃષ્ટિએ તે ન પાયદાષ્ટએ ભગવંતોએ એકાન્તથી પીડાતા જગતને અનેકાન્તતાનો ઉપદેશ (વર્તમાન અવસ્થાએ) અનિત્ય (ક્ષણિક) છે. આત્મા દ્રવ્યદૃષ્ટિએ જો તે $ (મૂળ સ્વરૂપની અપેક્ષાએ) શુદ્ધ છે અને પર્યાયદૃષ્ટિએ (વર્તમાન માન સહુ કોઈ હળુકર્મી ભવ્યાત્માઓ દોષ-અવગુણની વર્તમાનમાં હું અવસ્થાની અપેક્ષાએ) અશુદ્ધ છે. જેનદર્શનની આ સમ્યક્ માન્યતા જે અસ્તિ છે. તેની નાસ્તિ કરીને તથા સ્વરૂપ ગુણની વર્તમાનમાં જે શું સમ્યક અનેકાન્તતા છે. સ્વની અસ્તિથી સ્વમાં એકત્વ છે અને પરની પરના નાસ્તિ છે, તેની અસ્તિ કરીને સદ્ગુણો કેળવી સ્વરૂપ ગુણોને પ્રગટ હું નાસ્તિથી પરથી વિભક્ત છે, તે જૈનદર્શનની અનેકાન્ત દર્શનશૈલી કરી અન્ય-પરથી વિભક્ત થઈને (છૂટા પડીને) સ્વથી ઐક્ય સાધીને મૂળ મૌલિક સ્વરૂપે પ્રગટ કરી અસ્તિત્વનો આનંદ માણો! એવી શું ૨ આત્માને એકાન્ત નિત્ય કે અનિત્ય, શુદ્ધ કે અશુદ્ધ, અભેદરૂપ હાર્દિક અભ્યર્થના! * * * છું કે ભેદરૂપ માનવો તે સઘળી ૪ માન્યતા એકાન્ત મિથ્યાત્વ છે. થિંક્તિને મારી શકો છો, અસ્તિત્વને નહિ ૮૦૨, સ્કાય હાઈ ટાવર, કે કોઈ પૂછે કે ભારતદેશ એક || મહાવીરના દર્શનનું હાર્દ છે શંકર લેન, માલાડ (પ.), પણ છે કે અને ક છે? ત્યારે તે | તમે કોઈ વ્યક્તિને મારો છો તો તે શરીર સાથે જોડાયેલી | મુંબઈ-૪૦૦ ૦૬૪. & પ્રશ્નકર્તાનું સમાધાન કરતાં | હિંસા છે, વધે છે. મો. : ૯૮૬૯૭૧૨૨૩૮. જણાવવું પડે કે.દેશ તરીકે ભારત તમે કોઈનું અનિષ્ટ ચિંતન કરો છો, તે માનસિક હિંસા છે. | નોધ: દેશ એક જ છે પણ તે દેશ કે તમે કોઈ વ્યક્તિને દબાવવા માટે કોઈ વ્યક્તિને ઊંચકો છો, સ્વરૂપચિંતક પંડિતશ્રી પનાલાલ હું રાષ્ટ્રનો રાજ્ય યા પ્રાંત રૂપે ઉલ્લેખ | કોઈ વ્યક્તિના ઉત્થાન માટે કોઈ વ્યક્તિને દબાવો છો તે જ. ગાંધી તથા નવયુવાન કરતાં જણાવવું પડતું હોય છે કે ભાવાત્મક હિંસા છે. પંડિતથી ફુલચંદ શાસ્ત્રીજીથી ભારત રાષ્ટ્ર અનેક અઠ્ઠાવીસ | તમે કોઈ વ્યક્તિને મારી શકો છો, અસ્તિત્વને નહિ. સંપાદિત જ્ઞાનના આધારે પ્રસ્તુત છે પ્રાંતોનો બનેલ એક રાષ્ટ્ર યા દેશ તમે કોઈ વ્યક્તિને નીચે પાડી શકો છો, અસ્તિત્વને નહિ. લેખનું સંપાદન થયું છે. અનેકન્તિવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકન્તિવાદ, અને 1 છે. અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક + અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક F અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને
SR No.526080
Book TitlePrabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy