________________
અનેકાંતવાદ, ચાંદ્ય પૃષ્ઠ ૪૬૯ પ્રબુદ્ધ જીવન છે અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ કવાદ, સ્વાદુવાદ અને
હુ અનેકન્તિવાદ, સ્યાદ્ર્વાદ અને નયવાદ વિશેષાંક = અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિરોષક ૬ અનેકાંન્તવાદ, સ્યા દૂર્વાદ અને વાયવાદ વિશેષાંક છ અકાતવાદ, સ્યાદ્ વાદ અoો નયવાદ વિશેષાંક 5 અકાdવાદ, ચાર્વાદ
જે બને ત્યારે તે અવક્તવ્ય બની રહે છે.
શક્ય નથી. આ રીતે આ અનેકાન્ત દર્શન છે, અને એકાન્ત દર્શન છે $ ઘડાના અસ્તિત્વ અને અભાવ આ બંને સ્વરૂપને એક સાથે નથી. દર્શાવવા હોય ત્યારે તે માટે કોઈ શબ્દ નથી તેથી તેને અહીં ‘ઘડો કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું પ્રત્યેક પાસું આ સાત અવક્તવ્ય છે' એમ કહેવામાં આવે છે.
દૃષ્ટિબિંદુઓથી નિહાળી શકાય છે. આમાંનું પ્રત્યેક દૃષ્ટિબિંદુ સત્ય છે. અસ્તિત્વ અને અભાવ-આ બંને પાસાં પ્રત્યે એકી સાથે ધ્યાન છે, પરંતુ કોઈ દૃષ્ટિબિંદુ પૂર્ણ નથી. સાંગોપાંગ નથી. સમગ્ર સત્ય મનોવૈજ્ઞાનિક અને તાર્કિક રીતે અશક્ય લાગે છે.
સાત દૃષ્ટિબિંદુઓના સમન્વયમાં છે. 3 સત્ અને અસત્—આ બંને પરસ્પર નિષેધક છે અને તેથી એક વસ્તુના નિર્ણયનો આ સપ્તભંગીનય જૈનદર્શનની વિશિષ્ટ અને ૬ અને સમાન વસ્તુમાં બંનેનું એક સાથે આરોપણ અશક્ય છે. આથી અદ્વિતીય પદ્ધતિ છે. કે “ઘડો અવક્તવ્ય છે” એમ કહેવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. સામાન્યતઃ પ્રત્યેક દર્શન પોતાના મતનું ખંડન અને અન્યમતનું છું $ ૫. સ્યા થડો અસ્તિત્વમાન છે અને અવક્તવ્ય છે.
ખંડન કરવામાં રાચે છે. ત્યારે જૈનદર્શનનો આ અનેકાન્તવાદ $ ઘડો અસ્તિત્વ ધરાવે છે. તે માન્ય છે, પરંતુ ઘડા વિશે બધું કહી ઉદારતાપૂર્વ કહે છે$ શકાય તેમ નથી, તેથી અસ્તિત્વમાન હોવા છતાં ઘડામાં ઘણું ‘હા, સાત્ તમારી વાત પણ સાચી હોઈ શકે છે.” અવ્યક્તવ્ય પણ છે.
અને યાદ રહે! અન્ય દાર્શનિકોની જેમ જૈન દાર્શનિક સામાન્યતઃ આમ અહીં અસ્તિત્વ અને અવક્તવ્યપણું, એક સાથે છે. ખંડન-મંડનમાં પડ્યા નથી. આમ બન્યું છે, તેના પાયામાં જૈન
અસ્તિત્વમાન હોય તે બધું જ વક્તવ્ય નથી. તદનુસાર સૂરિઓનું આ અનેકાન્તદર્શન છે. ધર્મને નામે સંઘર્ષો જૈનો કદી હું અસ્તિત્વમાન વસ્તુ સાથે અવક્તવ્યપણું પણ હોય જ છે. કરતા નથી. તેમ બનવાના કારણો આ બે છે-જૈન દર્શનનો ? ૬. સ્યાત્ ઘડો અસ્તિત્વમાન અને અવક્તવ્ય છે
અનેકાન્તવાદ અને જૈન-આચારની અહિંસા! - આ વિધાનનો અર્થ આ રીતે થઈ શકે
આ અનેકાન્તવાદે અને આ અહિંસાના મહાન સિદ્ધાંતે જૈનોને શું ૐ ઘડો તેના અભાવદર્શક પાસાંમાંના સંબંધમાં અસ્તિત્વમાન નથી, ખૂબ શાંતિપ્રિય પ્રજા બનાવી અને રાખી છે. જૈન મંદિરો બનાવે છે શું પરંતુ તેના અસ્તિત્વદર્શી અને અભાવદર્શી સ્વરૂપોના દૃષ્ટિબિંદુથી છે, પરંતુ અન્ય ધર્મના મંદિરો તોડે તેવી કલ્પના પણ કોઈ ન કરી છે 8 નિહાળતા તે “અવક્તવ્ય' બની રહે છે.
શકે. આ દુષ્કૃત્યોમાંથી જૈનોને કોણ બચાવે છે? અનેકાન્તવાદ શું - જેમ અસ્તિત્વ અવક્તવ્ય હોય છે તેમ નાસ્તિકત્વ પણ અવક્તવ્ય અને અહિંસા ! જ હોય શકે છે.
જૈનદર્શનના સાત પાયા છેહું ૭, ચાતુ ઘડો અસ્તિત્વમાન છે, અસ્તિત્વમાન નથી અને ૧. અને કાન્તવાદ, ૨. અહિંસા, ૩, નવકાર મંત્ર, ૪. કર્મનો અવક્તવ્ય છે.
સિદ્ધાંત, ૫. તપ, ૬. ચૌદ ગુણસ્થાન ૭. નવ તત્ત્વો-(૧) જીવ શું ઘડો પોતાના ગુણધર્મ પ્રમાણે અસ્તિત્વમાન છે; પોતાના (૨) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આસવ (૬) સંવર (૭) શું હું અભાવદર્શક ગુણધર્મો પ્રમાણે અસ્તિત્વમાન નથી.
નિર્જરા (૮) બંધ (૯) મોક્ષ. આ બંને દૃષ્ટિબિંદુઓને એકી સાથે લેતાં તે “અવક્તવ્ય” છે. આ સાતેય તત્ત્વનો તાત્ત્વિક આધાર શું છે–આ તાત્ત્વિક આધાર છું
અહીં ઘડાના ત્રણેય દૃષ્ટિબિંદુનું સંયોજન છે–અસ્તિત્વ, નાસ્તિત્વ છે-અનેકાન્તવાદ અર્થાત્ અને કાન્ત દર્શન ! અને અવક્તવ્ય!
સમાપન આ સાતેય વિધાનોને આપણે આ પ્રકારે મૂકી શકીએ. વિશ્વના દાર્શનિકોએ અનેકાન્તવાદની જેટલી નોંધ લેવી જોઈએ, પ્રથમ અને દ્વિતીય વિધાનો મૂળભૂત વિધાનો છે.
તેટલી લીધી નથી, કારણ કે જેનો અને જૈનધર્મ અનાક્રમવાદી કે પ્રથમ અને દ્વિતીય વિધાનને ક્રમિક રીતે મૂકતાં તૃતીય વિધાન અને અપ્રચારક પ્રજા છે. જૈનોને સંખ્યામાં રસ નથી અને વિજય અને બંનેને યુગપત મૂકતાં ચતુર્થ વિધાન ફલિત થાય છે. પણ મેળવવો નથી. હું આમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય વિધાન સાથે ચતુર્થ વિધાન આમ છતાં પોતાની દૃષ્ટિના વિકાસ માટે આપણે સૌ આ શું ૬ ઉમેરતાં અનુક્રમે પાંચમું, છઠું અને સાતમું વિધાન ફલિત થાય છે. મહાનદર્શન–અનેકાન્ત દર્શનને આત્મસાત્ કરીએ તો તેમાં સૌનું છે
કોઈપણ પરિસ્થિતિ વિશે આ સાત સ્વરૂપે વિધાન કરી શકાય છે કલ્યાણ છે. છું - છે, નથી, છે નથી, અવક્તવ્ય, છે અવક્તવ્ય, નથી અવક્તવ્ય સરસ્વતી નિકેતન આશ્રમ, કુમાર છાત્રાલય પાસે, જોધપર (નદી), ૬ છે અને છે નથી અવક્તવ્ય. આ સાતથી અતિરિક્ત આઠમું કોઈ વિધાન વાયા મોરબી-૩૬૩૬૪૨. ટેલિફોન : ૦૯૩૭૪૪૧૬૬ ૧૦.
અનેકાન્તવાદ, સ્વાદુર્વાદ અને વાયવાદ વિશેષાંક અકાdવાદ, સ્થાવાદ અને નયવાદ વિશેષક ક અનેકાન્તવાદ, ચાર્વાદ અને યવાદ વિશેષક = અનેકodવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક 5 અનેકન્તિવાદ, સ્ત્રીન્ક્વીદ
અનેકાંતવાદ, ચાર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્વાસ્વાદ અને તયવાદ વિશેષાંક 5 અનેકાંતવાદ, ચાર્વાદ અને નયવાદ વિશેષાંક = અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને