SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ, સ્યોદ્ગા માર્ચ ૨૦૧૫ • પ્રબુદ્ધ જીવન · અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પૃષ્ઠ ૪૫ વાદ, સ્યાદવાદ અને ७. स्यात् अस्ति च नास्ति च ઘડો, પટ આદિ અન્ય કાંઈક તરીકે અસ્તિત્વમાન નથી. ઉપર્યુક્ત વિધાનોમાં ‘ચાત્' શબ્દ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ પ્રથમ દૃષ્ટિએ જોઈએ તો સપ્તભંગી નયના આ પ્રથમ અને થાય છે કે કોઈપણ એક વિધાનસભ્ય કઈ દ્વિતીય વિધાન વચ્ચે પૂર્ણ વિરોધ નથી. આ દ્વિતીય વિધાન પ્રથમ * વિધાનોને બાકાત રાખીને નિરપેક્ષ સ્વરૂપે સાચું ન હોઈ શકે. પ્રત્યેક વિધાનનું પૂર્ણ વિરોધી નથી. આ દ્વિતીય વિધાન ઘડાના અસ્તિત્વનો શું નિર્ણય કે વિધાન સાપેક્ષતાની છાપથી અંકિત છે. પ્રત્યેક વિધાન ઈન્કાર કરતું નથી, પરંતુ તેમાં વિધાયક સ્વરૂપે હાજર ન હોય ? હું કોઈ એક વિશિષ્ટ દૃષ્ટિબિંદુથી અર્થાત વિશિષ્ટ ઘટકની હાજરીના તેવા અન્ય લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે તો અને ત્યારે જ હું 8 દૃષ્ટિબિંદુથી સાચું છે. આમ આપણા સર્વ નિર્ણયો સાપેક્ષ છે. આમ તેના અસ્તિત્વનો ઈન્કાર કરવામાં આવે છે. આનો અર્થ એમ કરવો અહીં નિરપેક્ષવાદની ધારણાનું ખંડન છે. જોઈએ કે ઘડો અસ્તિત્વમાન ન હોય તો તેનું અસ્તિત્વ સ્વીકારી હું હવે આપણે અનેકાન્તવાદના આ સપ્તભંગી ન્યાયને સમજવાનો શકાય નહિ. * પ્રયત્ન કરીએ, અહીં આપણે સમજણની સ્પષ્ટતા માટે એક ઘડાના આ પ્રથમ અને દ્વિતીય વિધાન તે સપ્તભંગી નયના મુળ વિધાનો હું અસ્તિત્વને દૃષ્ટાંત તરીકે લઈએ છીએ, તેમ સમજવું. છે. બાકીના પાંચ વિધાનો તેમના આધારે ફલિત થાય છે, તેમ છું ૧. ચાત્ ઘડો અસ્તિત્વમાન છે. સમજવું જોઈએ. આ વિધાન પ્રથમ દૃષ્ટિએ સૂચિત કરે છે કે અમુક દૃષ્ટિબિંદુથી ૩. ચાત્ થડો અસ્તિત્વમાન છે અને અસ્તિત્વમાન નથી રુ ઘડો અસ્તિત્વમાન છે. આ વિધાન સમજવા માટે ઊંડો વિચાર કરવો આવશ્યક છે. 8 પદાર્થ સાથે સંબંધિત ચાર મુખ્ય તત્ત્વો છે-(૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર ઘડો છે અને નથી. આ બંને એક સાથે કેવી રીતે સાચું હોઈ શકે ? કું (૩) કાળ (૪) પર્યાય. આ વિધાન આ રીતે સમજવું જોઈએ-ઘડો સ્વ-દ્રવ્ય-કાળ-ક્ષેત્રઆ ચાર તત્ત્વો વિધાનના વિશિષ્ટ દૃષ્ટિબિંદુને નિશ્ચિત કરે છે. પર્યાયના દૃષ્ટિકોણથી અસ્તિત્વમાન છે, પરંતુ પર-દ્રવ્ય-કાળ-ક્ષેત્રછે આ ચારેય તત્ત્વોને આ રીતે સમજી શકાય પર્યાયના દૃષ્ટિકોણથી જોઈએ તો તે અસ્તિત્વમાન નથી. (૧) દ્રવ્ય-ઘડો માટી નામના દ્રવ્યથી બનેલ છે. આ વિશિષ્ટ આ તત્ત્વને સરળ રીતે આમ રજૂ કરી શકાય. કું દૃષ્ટિબિંદુથી જોતાં કહી શકાય કે ઘડો અસ્તિત્વમાન છે. ઘડો જે દ્રવ્યનો-માટીનો બનેલો છે, તે દ્રવ્યથી તે અસ્તિત્વમાન (૨) ક્ષેત્ર-ઘડો જ્યાં અવસ્થિત છે, તે ઘડાનું ક્ષેત્ર છે. આ વિશિષ્ટ છે. પરંતુ અન્ય દ્રવ્યનો, જેમકે સુવર્ણનો બનેલો નથી. દૃષ્ટિબિંદુથી જોતાં કહી શકાય કે ઘડો અસ્તિત્વમાન છે. ઘડો જે કાળમાં અસ્તિત્વમાન છે, તે કાળ સિવાયના કાળમાં શું 8 (૩) કાળ-જે વર્તમાન સમયમાં ઘડો અસ્તિત્વમાન છે. તે ઘડાના અસ્તિત્વમાન નથી. અસ્તિત્વનો કાળ છે, સમયના આ વિશિષ્ટ ગાળા દરમિયાન તેની ઘડો જે ક્ષેત્રમાં અસ્તિત્વમાન છે, તે ક્ષેત્રમાં અસ્તિત્વમાન છે ઉપસ્થિતિના દૃષ્ટિબિંદુથી નિહાળતાં ઘડો અસ્તિત્વમાન છે. તેમ પરંતુ તે ક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસ્તિત્વમાન નથી. દૃષ્ટાંતતઃ ઘડો કહી શકાય; પરંતુ ઉત્પત્તિ પૂર્વે અને વિનાશ પછી ઘડો નહિ હોય. એક ઓરડાના એક ખૂણામાં અસ્તિત્વમાન છે, પરંતુ તે ઓરડાના # આ દૃષ્ટિકોણથી ઘડો અસ્તિત્વમાન છે, તેમ કહી શકાય નહિ. અન્ય ખૂણામાં અસ્તિત્વમાન નથી. { () પર્યાય-આ “પર્યાય' દ્વારા ઘડાનું સ્વરૂપ કે આકાર સચિત ઘડો જે સ્વરૂપમાં અસ્તિત્વમાન છે, તે સિવાયના સ્વરૂપમાં શું થાય છે. આ વિશિષ્ટ સ્વરૂપના દૃષ્ટિકોણથી નિહાળતાં ઘડો અસ્તિત્વમાન નથી. હું અસ્તિત્વમાન છે, તેમ કહી શકાય. પરંતુ આ સ્વરૂપ સિવાય ઘડો આમ ઘડો અસ્તિત્વમાન છે અને અસ્તિત્વમાન નથી. આ બંને અસ્તિત્વમાન છે, તેમ ન કહી શકાય. વિધાન સત્ય હોઈ શકે છે. આમ આ પ્રથમ વિધાનનો અર્થ એવો છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આ વિધાનમાં બે પર્યાયોની ક્રમિક અભિવ્યક્તિ છે. હું અને પર્યાયના દૃષ્ટિબિંદુથી વિચારતા સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-પર્યાય ૪. ચાત્ થડો અવક્તવ્ય છે. રૂપે ઘડો અસ્તિત્વમાન છે. પ્રથમ વિધાન અને દ્વિતીય વિધાનને ક્રમિક રીતે લેવામાં આવે હું ૨. ચાત્ ઘડો અસ્તિત્વમાન નથી. છે ત્યારે તૃતીય વિધાન બને છે અને પ્રથમ અને દ્વિતીય વિધાનને હૈ શું આ વિધાનનો અર્થ એ છે કે ઘડાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-પર્યાયના યુગપત્ લેવામાં આવે છે, ત્યારે તેમાંથી આ ચતુર્થ વિધાન બને લક્ષણોની ગેરહાજરીના દૃષ્ટિબિંદુથી નિહાળતાં ઘડો અસ્તિત્વમાન છે. નથી. આ વિધાનને વધુ સ્પષ્ટ કરવા માટે કહી શકાય કે પર-દ્રવ્યનું પ્રથમ અને દ્વિતીય યુગપત્ લેવામાં આવે ત્યારે અસ્તિત્વ અને ક્ષેત્ર-કાળ-પર્યાયથી ઘડો અસ્તિત્વમાન નથીઆનો અર્થ એમ કે અભાવ, આ બંને ખ્યાલો એક સાથે સ્વીકારવામાં આવે છે. આમ છું હુ અનેકાન્તવાદ, ચાર્વાદ અને યવાદ વિશેષાંક અકાતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિરોષક 4 અનેકાન્તવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક 4 અકીdવીદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક કે અoોકોત્તવાદ, સ્થીર્વાદ અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક = અનેકાન્તવાદ, ચાવીદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક અકાતવાદ, સાદું વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્થીર્વાદ અનેકાંતવાદ, સ્યાસ્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્વાદુવાદ અને તેયવાદ વિશેષાંક 4 અનેકાંતવાદ, સ્વાસ્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાંતવાદ, ચાર્વાદ અને
SR No.526080
Book TitlePrabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy