SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જીવ અથ પૃષ્ઠ ૩૦૦ પ્રબુદ્ધ જીવન ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૯ ફેબ્રુઆરી ૨૦૧૫ અંતિમ ” hષાંક ૪ હતી. સ્વતંત્રતા આપણને આત્મશુદ્ધિ કર્યા વિના મળી છે. આપણે પછીથી ખબર પડી કે આ ષડયંત્ર પાછળ પુણેના “હિન્દુ રાષ્ટ્ર'ના ક હું જ્યાં હતા ત્યાં જ છીએ!” અને કોમી શાંતિ માટે ગાંધીજીએ ઉપવાસ સંપાદક નાથુરામ ગોડસે અને નારાયણ આડેનો હાથ હતો. હું { પર ઉતરવાનું નક્કી કર્યું. મહારાષ્ટ્રમાં ઉગ્ર હિંદુ રાષ્ટ્રવાદની પ્રબળ પરંપરા હતી. તેમાંનાં 3 છે ત્યાં વળી અખંડ હિંદની ૩૭૫ કરોડ રૂપિયાની મૂડીમાંથી ઘણાંને ગાંધીજીનો અહિંસાનો દૃષ્ટિકોણ ગમતો નહીં. એ પહેલા હૈ S પાકિસ્તાનને ભાગ આપવાનો સવાલ ઊભો થયો. બંને દેશોના પણ ૧૯૩૪માં તેમણે ગાંધીજી પર બૉમ્બ ફેંકવાનો પ્રયત્ન કર્યો હું પ્રતિનિધિઓની વાટાઘાટો પછી એ એ આંકડો ૫૫ કરોડનો નક્કી હતો. દિલ્હીમાંની ગાંધીજીની કામગીરી અને ૫૫ કરોડ પાકિસ્તાનને શું થયો. હિંદ સરકાર એ રકમ કાશ્મીરનો પ્રશ્ન ઊકલે પછી ચૂકવવા આપવાનો નિર્ણય તેમને ગમ્યો નહોતો. વ્યવસ્થિત કાવતરું થયું * માગતી હતી. ૧૧ જાન્યુઆરીએ દિલ્હીના રાષ્ટ્રવાદી મૌલાનાઓએ હતું. લોકોને ‘બ્રેઈનવૉશ કરવામાં આવ્યા હતા. જેનો અહેવાલ છ ભારતના મુસ્લિમોની કફોડી સ્થિતિનું ગાંધીજી પાસે વર્ણન કર્યું. ‘પૂર્ણાહૂતિ'ના છેલ્લા પ્રકરણોમાં છે. હું ૧૩મી જાન્યુઆરીએ ગાંધીજી ઉપવાસ પર ઊતર્યા. ગાંધીજીનો આ બાજુ કાશ્મીર પ્રશ્નને ઉકેલવાના પ્રયાસો ચાલતા હતા, પણ જે { સ્વભાવ જાણતા સરદારે કે નેહરુએ દલીલ ન કરી. સરદારે ગાંધીજીને યુનો વચ્ચે આવી ચૂક્યું હતું. પરિણામો નિરાશાજનક હતાં. ગાંધીજી કે કહ્યું, “આપ શું ઈચ્છો છો તે કહો, હું તે પ્રમાણે કરીશ.' જવાબમાં પ્રતિકૂળતાઓથી ટેવાયેલા હતા એટલે હતાશ થયા વિના કામ કરતા હું છે ગાંધીજીએ પાકિસ્તાનને ૫૫ કરોડ ચૂકવી દેવાનું કહ્યું, તેમની પથારી રહ્યા હતા. પોતાના જીવનના છેલ્લા સપ્તાહમાં ગાંધીજીએ હું $ આસપાસ જ એક નાની સભા ભરાઈ જેમાં આ પ્રશ્ન વિષે ચર્ચા- મહત્ત્વપૂર્ણ વિધાનો કર્યા છે. તેમણે નવસ્વતંત્રતાના ઉન્માદની ટીકા હું વિચારણા થઈ. ગાંધીજીને મુસલમાનોના પક્ષે માનનારાઓ ગુસ્સ કરતાં કહ્યું હતું કે, “જે કોંગ્રેસ ત્યાગ, સેવા અને સાદગીના આદર્શરૂપ ક ક થયા. તેમાંના એક જૂથમાં ગાંધીજીના ખૂન માટે કાવતરું યોજાવા માંડ્યું. હતી તે હવે શાન અને સત્તાની પાછળ શા માટે પડી છે? ભારતને ૬ ? રાત્રે સૂત્રો પોકારાયાં, ‘ગાંધીને મરવા દો.” ગાંધીજીને મળવા વિશ્વમાં તેની નૈતિક શ્રેષ્ઠતાના જોરેટકવાનું છે.” ૨૬ જાન્યુઆરીના હૈ આવેલા નેહરુ પોતાની કારમાંથી બહાર ધસી આવ્યા. ‘હિંમત હોય દિવસે તેમણે કહ્યું, “શું આ જ એ સ્વતંત્રતા છે, જેનું સ્વપ્ન મેં અને હું હું તો સામે આવો. ગાંધીજીને મારતાં પહેલાં મને મારવો પડશે.” કૉંગ્રેસે જોયું હતું?' ૨૭મીએ સવારે ગાંધીજી મહરોલીના મેળામાં શું રં લોકો આઘાપાછાં થઈ ગયાં. ગાંધીજીના ઉપવાસથી દેશ ખળભળી ગયા. મેહરોલી દિલ્હીથી ૭ માઈલ દૂર દક્ષિણમાં એક ગ્રામીણ વિસ્તાર ? છે ઊઠ્યો હતો. દેશવિદેશમાંથી મુસ્લિમ આગેવાનોના સંદેશા આવ્યા. છે. આ મેળામાં હિંદુ-મુસ્લિમો બંને આવે છે. મેળામાં સંપ અને મેં શું ડૉ. ઝાકિર હુસેને લખ્યું, “આપને આપવા માટે સ્વતંત્ર હિંદ પાસે ભાઈચારાનું સુંદર દૃશ્ય જોઈ ગાંધીજી સંતોષ પામ્યા. પણ કાશ્મીર છું $ સંતાપ સિવાય બીજું કશું નથી રહ્યું એ માટે મને ખૂબ શરમ આવે છે. પ્રશ્ન યુનોના વલણથી તેમને જે નિરાશા થઈ હતી તે જતી નહોતી. ૬ ૧૯૪૬ના કૉલકાતાના હત્યાકાંડ થવાથી ગાંધીજી મુસલમાનોને કહેતા ૨૮ જાન્યુઆરીએ અમેરિકન લેખક વિન્સેન્ટ શીન સાથે કે રહ્યા હતા કે તમે તમારા સહધર્મીઓના અત્યાચારને વખોડી કાઢો, ગાંધીજીની મુલાકાત હતી. ગાંધીજીએ કહ્યું, “હું સાધનશુદ્ધિમાં, કર્મ અને રુ હું પણ તેમ બન્યું ન હતું. પરિણામે હવે હિંદના મુસમલાનોને વાવ્યું શ્રદ્ધામાં માનું છું. આજે હું જે કહું છું તે કોઈ સાંભળતું નથી.’ શું તેવું લણવાનો પ્રસંગ આવ્યો હતો. ૨૯મી જાન્યુઆરીના દિવસે બન્ના થોડા શરણાર્થીઓ ૐ ઉપવાસ છોડવાની ગાંધીજી ના જ પાડ્યા કરતા. લોકો પૂછતા, ગાંધીજીને મળવા બિરલા ભવન આવ્યા. કહે, ‘હવે તમે નિવૃત્ત કેમ રે રિ ‘શું કરીએ તો આપને સંતોષ થશે ?' ગાંધીજીએ જણાવ્યું કે નથી થતા?' ગાંધીજીએ કહ્યું, “હું કોઈના કહેવાથી નિવૃત્તિ ન લઈ ૐ નિરાશ્રિતોને પોતાના ઘર મળે તે.” દિલ્હીમાં નિરાશ્રિતોનું શકું. મારું દુ:ખ તમારા દુ:ખથી જરા પણ ઓછું નથી.” આખો ૬ = પુનઃસ્થાપન શરૂ થયું. પીઢ પત્રકાર આર્થરમૂરે પણ સહાનુભૂતિમાં દિવસ મુલાકાતો આપી. સાંજે તેઓ ખૂબ થાકી ગયા હતા. “મારું ; ક ઉપવાસ શરૂ કર્યા. કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રપ્રસાદના પ્રમુખપદ નીચે માથું સખત દુ:ખે છે પણ આટલું કામ પતાવી લઉં” કહીને તેઓ ક બધી કોમના પ્રતિનિધિઓએ શાંતિસમિતિ રચી અને કોમી કામ કરતા રહ્યા. રાત્રે સાડાનવે માલિશ કરાવતા બોલ્યા, ‘મારે ? ભાઈચારાની ખાતરી આપતો ઠરાવ કરી બંધુત્વની પ્રતિજ્ઞા પર સહી કોલાહલ વચ્ચે શાંતિની, અંધકાર વચ્ચે પ્રકાશની, નિરાશા વચ્ચે શું કરી. ગાંધીજી સંતોષ પામ્યા અને ૧૮મી તારીખે ઉપવાસ છોડ્યા. આશાની શોધ કરવાની છે. જે કોંગ્રેસીઓએ આઝાદી માટે આકરી ? હું ૨૦ જાન્યુઆરીની પ્રાર્થનાસભામાં બોમ્બવિસ્ફોટ થયો. ગાંધીજી જહેમત ઉઠાવેલી, બલિદાનો આપેલાં, તે હવે સ્વાતંત્ર્ય મળતાં જ હું ૬ બેઠા હતા ત્યાંથી ૭૫ ફૂટ ફરતી દિવાલ વિસ્ફોટથી તૂટી પડી. આ પદ અને સત્તાની સાઠમારીમાં ફસાઈ ગયા. આ સ્થિતિ આપણને ૨ ૐ કામ હતું ૨૬ વર્ષના મદનલાલ પાહવા નામના પંજાબી નિરાશ્રિતનું ક્યાં લઈ જશે? આ બધામાં હું ક્યાં ઊભો છું?' તેમણે કવિ નઝીરની હૈ ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક F ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 4 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક F ગાંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક 4 ગાંધી * ગાંધીજીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૬ ગાંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષ 'સાચું સુખ બહારથી નહીં, પોતાના આત્મામાંથી મળે છે. વતનો અંતિમ અધ્યાય વિશેષાંક
SR No.526079
Book TitlePrabuddha Jivan 2015 02 Gandhi Jivanno Antim Adhyay Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy