SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જીરું અ ફેબ્રુઆરી ૨૦૧૫ • પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૧ પૃષ્ઠ ૩૧ અંતિમ 5 hષાંક ક 1નો અંતિમ અધ્યાય વિશેષક F Iધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૬ ગાંધીજીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૬ ગાંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક ૬ ગાંધી 2 પંક્તિઓ ટાંકી સંરક્ષણ ખાતાએ સંભાળી હતી. અફાટ મેદની આંસુ વહાવી રહી છે હે બહારે બાગ દુનિયા ચંદ રોજ, હતી. સુખડના કાષ્ઠ પર રાષ્ટ્રપિતાનો દેહ સાંજે છ વાગ્યે પૂર્ણપણે છે દેખ લો ઇસકા તમાશા ચંદ રોજ.” ભસ્મરૂપ બની ગયો. રેડિયો પર નેહરુએ કહ્યું, ‘આપણા જીવનમાંથી ? ખાંસીનો હુમલો થતાં તેમને પેનસિલીનની ગોળીઓ આપી, પ્રકાશનો લોપ થયો છે અને સળંગ અંધકાર છવાઈ ગયો છે. હું પણ તેમણે રામનામ લઈ સૂવાનો નિશ્ચય કર્યો. “યાદ રાખજો જો પ્યારેલાલજી લખે છે, “ગાંધીજી હંમેશાં કહેતા કે અહિંસા ૬ હું કોઈ ગોળી મારીને મારો પ્રાણ લેવા માગે ને હું ઊંહકારો કર્યા દુનિયાનું સૌથી સક્રિય બળ છે, તે સઘળી મુશ્કેલીઓ પાર કરાવે છે ? ૬ વિના ગોળીનો સામનો કરું ને રામનામ લેતો મરું તો જ હું સાચો અને તેની સામે દ્વેષમાત્ર ઓગળી જાય છે તો પછી તેઓ ખૂનીની શુ ઈશ્વરપરાયણ ગણાઉં.” ગોળીનો ભોગ કેમ બન્યા? આ કોયડાનો ઉકેલ શોધતાં હું હાંફી : @ ૩૦ જાન્યુઆરી સવારે ગાંધીજી ૩.૩૦ વાગ્યે ઊઠ્યા. નિત્યકર્મો, ગયો. છેવટે તેમને ઉકેલ મળ્યો, સમાધાન મળ્યું જેમાં તેમણે ? 8 પ્રાર્થના વગેરે પતાવ્યાં. પોણા પાંચે ગરમ પાણી, મધ, લીંબુનો પૂર્ણાહુતિ ભાગ-૪ પાન ૪૬ ૫-૪૬૬-૪૬૭માં વર્ણન કર્યું છે 8 હું રસ લીધો. ઉપવાસની નબળાઈ હજી શરીરમાં હતી. એક નાનું ઝોકું અને અંતે કહ્યું છે કે, ‘કાળ કાળને ગ્રસી જાય છે, પણ આવો આત્મા 8 ખાઈ તેઓ ઊઠ્યા. એક ફાઈલમાંથી કિ. ઘ. મશરૂવાળાને લખેલો કદી મરતો નથી.’ છે એક પત્ર શોધી પોસ્ટ કરવા આપ્યો. શંકર નામના સાથીની દીકરી ટોલ્સટૉય સાથેના પત્રવ્યવહાર દરમ્યાન એક વાર ગાંધીજીએ 3 ડું મૃત્યુ પામી હતી. તેને સાંત્વન આપતો પત્ર લખ્યો, “મૃત્યુ આપણો લખેલું, “જે અભુત શોધો આજકાલ હિંસાના ક્ષેત્રમાં થાય છે તે હું ૬ સાચો મિત્ર છે. આત્મા કદી મરતો નથી, ફક્ત શરીર રહેતું નથી. જોઈને આપણે આભા બની જઈએ છીએ; પરંતુ હું ભારપૂર્વક કહું ૬ તેના ગુણો યાદ કરીને કર્તવ્યોમાં લાગી જાઓ.’ છું કે એના કરતાંય વધારે અકથ્ય અને અશક્ય લાગતી શોધો ? સવારે તેઓ ચાલવા જતા, પણ ખાંસીને કારણે તે દિવસે કમરામાં અહિંસાના ક્ષેત્રમાં થશે.” હું જ ટહેલતા રહ્યા. મનુ તેમના માટે લવિંગનો ભૂકો કરતી હતી. XXX હું ગાંધીજી કહે, ‘આની જરૂર તો મને રાતે પડશે.’ ‘પણ તૈયાર કરી શું ગાંધીજી હવે આપણી વચ્ચે નથી? આનો જવાબ “હા, હું દૈ રાખું છું.” “શી ખબર રાતે હું જીવતો હોઈશ કે નહીં.” નથી’ એવો આપવાની કોનામાં હિંમત છે? ગાંધીજીએ એક હૈ પછી પ્યારેલાલજીને કોંગ્રેસ કે નયે વિધાન કા મસૌદા' લેખ વાર લખેલું, “મરીશ ત્યારે પણ થોડો જ શાંત થવાનો છું?” { આપ્યો. માલિશ કર્યું, સ્નાન કર્યું. સ્નાન પછી તેઓ તાજા, પ્રસન્ન, આ વાક્ય ખૂબ અર્થગર્ભ છે. વિનોબાએ કહ્યું હતું તે મુજબ ઉજ્જવળ લાગતા હતા. થોડી મજાક પણ કરતા હતા. બંગાળીની “મહાપુરુષો જ્યારે પોતાના દેહમાં હોય છે ત્યારે એમની શક્તિ $ ક પ્રેક્ટિસ કરી. સાંજની પ્રાર્થના વખતે તેઓ સરદાર પટેલ સાથે વાતો સીમિત હોય છે, જ્યારે તેઓ દેહમુક્ત થાય છે ત્યારે એમની ૬ કરી રહ્યા હતા. પાંચ વાગ્યે તેઓ મનુ અને આભાના ખભે હાથ શક્તિ અસીમ થઈ જાય છે.” ગાંધીજીનું મૃત્યુ થયું ત્યારે તેમની રે હું નાખી પ્રાર્થનાસભામાં જવા નીકળ્યા. ભીડ હતી. લોકોના પાસે ઘડિયાળ, ચશ્મા, ચંપલ, જમવાના બે ત્રણ વાસણ અને હું અભિવાદનનો પ્રત્યુત્તર પ્રતિનમસ્કારથી આપવા તેમણે હાથ જોડ્યા. બેત્રણ જોડ ઘોતી-ચાદર સહિત માત્ર દસ જ વસ્તુ હતી. જે હૈં ત્યાં ભીડને હટાવતો એક માણસ આગળ આવ્યો અને પ્રણામ કરવા અપરિગ્રહનું આવું અજોડ ઉદાહરણ ઇતિહાસમાં કે ભવિષ્યમાં હું € માગતો હોય તેમ નમીને તેણે ગાંધીજી પર ત્રણ ગોળી ચલાવી. કદી મળે? ૐ પહેલી બે ગોળી પીઠ સોંસરી પસાર થઈ ગઈ. એક ફેફસામાં ભરાઈ બાપુનું મૃત્યુ તો બરાબર એવું જ થયું હતું જેવું એક મહાપુરુષનું ગઈ. ત્રણે ગોળી ગાંધીજીએ ઊભા ઊભા ઝીલી. જમીન પર ઢળી થવું ઘટે. પણ મનુષ્યની પિચકારી મનોવૃત્તિને લીધે તેમનો દેહ જે મેં * પડ્યા ત્યારે અંતિમ શબ્દો નીકળ્યા. “રામ...રામ.' ચહેરો ભૂરો પડી ગયો. રીતે હણાયો તેનું દુઃખ તો સૌને રહેવાનું છે. શું લોકો સ્તબ્ધ થઈ ગયાં. ગાંધીજીનો પ્રાણ ઊડી ગયો હતો. *** 3 હત્યારાને બિરલા ભવનના માળી રઘુએ પકડી લીધો. (આધાર : “આંસુ લૂછવા જાઉં છું” – મહેન્દ્ર મેઘાણી. “પૂર્ણાહુતિ' મૃત્યુશધ્યા પર ગાંધીજી શાંત અને ઉદાસ લાગતા હતા. ભાગ-૪-પ્યારેલાલજી) બીજી સવારે મૃતદેહને થોડા કલાક ઝરૂખામાં દર્શનાર્થે મૂકવામાં તંત્રી વિભાગ ‘જન્મભૂમિ', જન્મભૂમિ ભવન, શું આવ્યો. સાડા અગિયારે ફૂલોથી શણગારેલી શસ્ત્રગાડીમાં તેમનો જન્મભૂમિ માર્ગ, ફોર્ટ, મુંબઈ- ૪૦૦ ૦૦૧. છે દેહ ત્રિરંગી ધ્વજમાં લપેટીને મૂક્યો. અગ્નિસંસ્કારની વ્યવસ્થા મોબાઈલ : ૦૯૨૨૧૪૦૦૬૮૮. 'ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશે રામ નામ તેને જ તારે છે, જે તેને શ્રદ્ધાથી નિરંતર જપે છે. વતનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક કા ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ન ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી 4 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક 5
SR No.526079
Book TitlePrabuddha Jivan 2015 02 Gandhi Jivanno Antim Adhyay Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages104
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy