SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તી પૃષ્ટ ૭૪ • પ્રબુદ્ધ જીવન • જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક - ઑક્ટોબર ૨૦૧૪ | 3 | શ્રી વૈશાલી તીથી શ્રી ચંદ્રપ્રભુ-દિગંબર મંદિર. T મૂળનાયક: શ્રી મહાવીર સ્વામી ભગવાન, શ્યામ વર્ણ, પદ્માસનસ્થ. (૨) રત્નગિરિ પર્વત : શ્રી ચન્દ્રપ્રભુ (શ્વેતાંબ૨), શ્રી મુનિસુવ્રત $ ન તીર્થસ્થળ : આ ગામને બસાઢ અથવા વૈશાલી કહે છે. દિગંબર સ્વામી (દિગંબર) મંદિર. માન્યતા અનુસાર શ્રી મહાવીર સ્વામી ભગવાનના ત્રણ કલ્યાણક (૩) ઉદયગિરિ પર્વત : શ્રી પાર્શ્વનાથ ભગવાન ચરણપાદુકા, શ્રી અહીંથયા હતા. આ નગરી જોડે અભૂતપૂર્વ ઇતિહાસ જોડાયેલો છે. તા. આ નગરી જોડે અભતપર્વ ઇતિહાસ જો રાયેલો છે. મહાવીર સ્વામી (શ્વેતાંબર) (દિગંબર) આ ઇતિહાસ શ્રી ચટક રાજા ઉપરાંત ઘણાં જૈન ક્ષત્રિય રાજાઓ (૪) સ્વણગિરિ પર્વત : શ્રી આદિનાથ ભગવાન, ચરણપાદકા. શ્રી જોડે સંકળાયેલો છે. એક મહત્ત્વનું અંગ એ છે કે અહીં બિહાર શાન્તિનાથ ભગવાન (શ્વેતાંબર) શ્યામ-દિગંબર શું સરકાર દ્વારા પ્રાકત જૈનશાસ્ત્ર અને અહિંસા શોધ-સંસ્થાનની સ્થાપના (૫) વૈભાવગિરિ પર્વત : શ્રી મુનિસુવ્રત સ્વામી, શ્રી મહાવીર સ્વામી ૬ થયેલ છે. જ્યાં જૈન શાસ્ત્રમાં એમ.એ., પી.એચડી.નો અભ્યાસ પદ્માસનસ્થ (શ્વેત-શ્વેતાંબર) (દિગંબર). ૬ થઈ શકે છે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓ સંશોધન અર્થે અહીં અભ્યાસ મંદિરોના આ પાંચેય પર્વતો ઉપર દર્શન થાય છે. છઠ્ઠા પર્વત ઉપર ? શું કરે છે. અહીં અશોકસ્તંભ ઉપરાંત પોરાત્મક વિભાગમાં ઘણી ચીજો બોદ્ધમંદિર છે. અહીની પ્રાચીનતા વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત 3 $ જોવાલાયક છે. જૈન ધર્મના ઇતિહાસમાં વૈશાલી, કાકન્દી, સ્વામીના સમયની છે. શ્રી મુનિસુવ્રત સ્વામીના ચાર કલ્યાણક : * પાટલીપુત્ર, રાજગૃહ, ચંપાપુરી વગેરે મહત્ત્વની રાજનગરી હતી, (વન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન) અહીં થયેલ છે. પ્રાચીન કાળથી નજીકનું રેલવે સ્ટેશન મુજફરપુર-હાજીપુર ૩૫ કિ.મી. છે. બિહાર આ રાજ્ય-શહેર સમૃદ્ધ રહેલ છે. ભગવાન શ્રી મહાવીર સ્વામીના ? સરકારના પર્યટન વિભાગને આધિન એક ટૂરિસ્ટ માહિતી સેન્ટર પરમભક્ત શ્રી શ્રણિક મહારાજા અહી રાજગૃહી નગરે રહેતા હ ૬ છે. રહેવાની સાધારણ વ્યવસ્થા છે. શ્રી શ્રેણિક રાજાએ પોતાની ધર્મભાવનાથી તીર્થકર ગોત્ર ઉપાર્જિત રેં કરેલ છે અને શાસ્ત્રો અનુસાર આવતી ચોવીસમાં શ્રી પદ્મનાથ ૪ શ્રી પાટલીપુત્ર તીર્થ નામે પહેલા તીર્થકર થશે. ભગવાન બુદ્ધ પણ અહીં આવેલ છે. ૬ મૂળનાયક શ્રી વિશાલનાથ સ્વામી-શ્વેત પદ્માસનસ્થ. (વીસ વિહરમાન) જાપાનના લોકોની સહાયથી બનેલ બૌદ્ધ મંદિર તેની ભવ્યતા- ૬ શું તીર્થસ્થળ : પટના શહેર બાડકી ગલીમાં. શ્રી શ્રેણિક રાજાના પૌત્ર કલાત્મકતાની દૃષ્ટિએ જોવાલાયક છે. આ ઉપરાંત શ્રી મેતાર્ય, 8 ડું ઉદયને આ શહેર વસાવ્યું હોવાનો ઇતિહાસ છે. ઉદયન પછી અહીંની અદ્ધભુતા, ધન્ના, શાલિભદ્ર, મેઘકુમાર, અભયકુમાર, નંદિષેણ, હું રાજસત્તા મહાપદાનંદના હસ્તકે આવી. શ્રી પદ્માનંદ રાજા જૈન કયવના શેઠ, અર્જુનમાલિ, જબુસ્વામી, પ્રભાસ, સયંભવસુરી, જે ધર્મના અનુયાયી હતા અને એ સમયમાં જૈન ધર્મે અહીં ઘણો જ પુણિયા શ્રાવક આદિ મહાન આત્માઓની જન્મભૂમિ છે. આ પહાડો રે હું વિકાસ કરેલ હતો. પટના પહેલાં પાટલિપુત્ર કહેવાતું હતું અને પરનાં દર્શન ઉપરાંત બીજી ઘણી જગ્યાઓ સપ્તપર્ણી ગુફા, હું ← એક મહત્ત્વની રાજનગરી હતી. શ્રી સ્યુલિભદ્રસ્વામીનો ઇતિહાસ જરાસંઘનો અખાડો વગેરે જોવાલાયક છે. ઘણાં મઠો છે. વીરાયતન, રૅ હું પણ આ શહેર જોડે જ સંકળાયેલો છે. એમણે અહીં જૈન આગમોનું શ્રેણિક-બિંબિસાર બંદીગૃહ વગેરે જોવાલાયક છે. પીવા તથા પૂજાના હું વાંચન કરાવીને અગિયાર અંગોમાં સુવ્યવસ્થિત કર્યા હતાં. આ પાણી માટે તળેટીથી જ બંદોબસ્ત કરી લેવો. જરૂરી સૂચનાઓ નીચે ૬ ઉપરાંત અહીં એક શ્વેતાંબર તથા પાંચ દિગંબર મંદિરો, તળાવકિનારે તળેટી ઑફિસમાંથી મેળવી લેવી. પાંચ પહાડોની યાત્રા સગવડતાથી $ શેઠ શ્રી સુદર્શનનું સ્મારક, આર્યસ્થૂલિભદ્રનું સ્મારક ઉપરાંત કરવા બે દિવસ જરૂરી છે. નજીકનું સ્ટેશન રાજગિરિ ૨ કિ.મી. છે. - ગુલજરબાગ, વગેરે જોવા જેવાં છે. અહીંના સ્ટેટ મ્યુઝિયમ, જાલાન સ્થાનકવાસી સંપ્રદાયના શ્રી અમરમુનિજી દ્વારા સ્થાપિત ‘વીરાયતન સંસ્થા - સંગ્રહાલય, કાનોડિયા સંગ્રહાલયમાં અનેક પ્રાચીન પ્રતિમાઓના દ્વારા અહીં લોકસેવાની પ્રવૃત્તિઓ નીરખવા યોગ્ય છે. હું દર્શન કરવા મળે છે. પટના રેલવે સ્ટેશનથી ગામ લગભગ ૧૦ ૬ | શ્રી પાવાપુરી તીર્થ ૬ કિ.મી.ના અંતરે છે. રહેવા માટે સાધારણ કોઠી છે. મૂળ નાયક: શ્રી મહાવીર સ્વામી-ચરણપાદુકા-શ્યામ-જલમંદિર. ૬ |૫| શ્રી રાજગૃહી તીર્થ તીર્થસ્થળ : પ્રાચીન મગધ દેશનું શહેર પાવા-અપાપા અત્યારે હું ૬ મૂળનાયક: શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન, શ્યામ વર્ણ, પદ્માસનસ્થ. પાવાપુરી તરીકે ઓળખાય છે. શ્રી મહાવીર ભગવાન અહીં નિર્વાણ ; ૬ તીર્થસ્થળ: પામી મોક્ષપદ પામ્યા છે. ભગવાનની પ્રથમ દેશના પણ અહીં જ ! ૪ (૧) વિપુલાચલ પર્વત ઉપર ઃ શ્રી મુનિસુવ્રત સ્વામી. શ્વેતાંબર મંદિર. થઈ હોવાનું મનાય છે. એ સ્થળે નવીન મંદિરનું નિર્માણ થયેલ છે. ૪ ૨ જૈન તીર્થ વૈદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક 5 જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક દ ક જૈન તીર્થ વેદના અને શિલ્પ ૨ જૈન તીર્થ વૈદના અને શિલ્પ સ્થાપત્ય વિરોક ક જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષંક 9 જેન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક દ 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ or જૈન તીર્થ વૈદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક છ જેd તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જ જેલ તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક
SR No.526075
Book TitlePrabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2014
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy