________________
ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૭૫
અને શિલાં સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદના અને શિલા જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ૬ જૈન તીર્થ વંદના
આ જલમંદિર અતિ સુંદર સરોવર વચ્ચે છે. જ્યારે સરોવર કમળોથી કુંડઘાટમાં બે મંદિરો છે. લછવાડ ગામેથી તળેટી પાંચ કિલો મીટર કે ભરાયેલું હોય ત્યારે દશ્ય બહુ જ સુંદર લાગે છે. જલમંદિર પાસે છે. લછવાડ ગામ-સિકંદરાથી ૧૦ કિ.મી. છે. લછવાડથી નજીકના રેલવે કે ૬ વિશાળ દિગંબર મંદિર છે. ઉપરાંત ગામમાં થોડા મંદિરો છે. રેલવે સ્ટેશન લખીરારાય, જમુઈ અને કિયુલ એ ત્રણે લગભગ ૩૦ કિ.મી. છે. ૬
સ્ટેશનથી પાવાપુરી રોડ ૧૦ કિ.મી. છે. બખ્તિયારપુર ૪૪ કિ.મી. લછવાડમાં ધર્મશાળા, ભોજનશાળાની સગવડો છે. પહાડ ઉપર ક છે છે. નવાદા ૨૩ કિ.મી. છે. બિહાર શેરીફ ૧૫ કિ.મી. છે. હાઈવેથી નહાવાની સગવડ છે. પહાડનું ચઢાણ લગભગ ૫ કિ.મી. છે પણ છે મંદિર ૧ કિ.મી.ના અંતરે છે. રહેવા માટે ધર્મશાળા અને સરળ છે. ઉપર પહાડ પર પટાંગણમાં સુંદર બગીચા છે. મંદિરને ભોજનશાળાની સગવડ છે. પ્રભુ મહાવીર સ્વામીનું આ નિર્વાણ અડીને ઝરણું વહે છે. કલ્યાણકનું તીર્થ હોવાથી બહુધા, સમેતશિખરજીની યાત્રાએ
૧૦ શ્રી કાંકદી તીર્થ ભુ પધારતા, દિવાળીના દિવસે યાત્રાળુઓ અહીં યાત્રાએ પધારે છે.
મૂળનાયક : શ્રી સુવિધિનાથ ભગવાન-શ્યામ ચરણપાદુકા. | ૭ શ્રી કુંડલપુર તીર્થ
તીર્થસ્થળ: કાકન્દી ગામની મધ્ય આવેલા આ સ્થળનું વિશેષ મહત્ત્વ મૂળનાયક: શ્રી ગોતમ સ્વામી-શ્યામ-ચરણપાદુકાઓ. છે. અહીંનવમા તીર્થંકર ભગવાન શ્રી સુવિધિનાથના ચાર કલ્યાણક તીર્થસ્થળ : નાલંદા ગામથી ૩ કિ.મી.ના અંતરે લબ્ધિના દાતાર, (વન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન) થયાનું ઇતિહાસ કહે છે. પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીની જન્મભૂમિ છે. અહીંથી નજીકના સ્ટેશન કિયુલ ૧૯ કિ.મી., જમુઈ ૧૯ કિ.મી. છે. હું ત્રણ ગણધરો ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિની જન્મભૂમિ છે. રહેવા માટે ધર્મશાળા છે. મંદિરનું નવનિર્માણ થઈ રહેલ છે. [ અહીંથી નજીક આવેલા નાલંદા ગામનું વિશ્વવિદ્યાલય પ્રાચીન | ૧૧ શ્રી ચંપાપરી તીર્થ , ૪ ભારતીય ઇતિહાસના સુવર્ણકાળના સંસ્મરણો કરાવે છે. નાલંદા ૬ વિશ્વવિખ્યાત છે. વિદેશોથી ઘણાં યાત્રિકો-ખાસ કરીને બૌદ્ધ લોકો મૂળનાયક : શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્વેત વર્ણ, પદ્માસનસ્થ. ૨ E અહીં આવે છે. પાવાપુરી ૨૧ કિ.મી. છે. રહેવા માટેની ધર્મશાળા
તીર્થસ્થળ : ભાગલપુર ગામે-ચંપાનાલા પાસે મંગા નદીના કિનારેછે. નાલંદા જરૂર જોવા જેવું છે.
ચંપાનગર, જૈન શાસ્ત્રો પ્રમાણે શ્રી આદિનાથ ભગવાન આ સ્થળે
વિચર્યા છે. આ નગરીએ વર્તમાન ચોવીસીના બારમા તીર્થંકર શ્રી ૬ ૮ શ્રી ગણીયાજી તીર્થ
વાસુપૂજ્ય સ્વામીના પાંચ કલ્યાણક (ચ્યવન, જન્મ, દિક્ષા, કં મૂળનાયક: શ્રી ગૌતમ સ્વામી મહારાજ સાહેબ.
કેવલજ્ઞાન, મોક્ષ) અહીં થયેલ છે. શ્રી મહાવીર સ્વામી ભગવાન તીર્થસ્થળઃ શ્રી નવાદા સ્ટેશનથી લગભગ ૩ કિ.મી. દૂર ગુણિયાજી
અહીં વિચરેલ છે. આ ઉપરાંત શ્રી સુદર્શન શેઠ, મહારાજા શ્રીપાલ, 8 ગામે-ગુણીયાજી ગુણશીલનું અપભ્રંશ મનાય છે. શ્રી ભગવાન
સતી ચંદનબાલા, વગેરેની જન્મભૂમિ છે. આ મંદિર ઉપરાંત મહાવીર ગુણશીલ ચૈત્યમાં ઘણી વખત વિચર્યાનું અને સમવસરણ
નાથનગર, ભાગલપુર, મંદાગિરિ પર્વત ઉપર દિગંબર જૈન મંદિરો રચાયાનો ઉલ્લેખન શાસ્ત્રોમાં છે. એક મત અનુસાર ગણધર શ્રી
છે. ભાગલપુર સ્ટેશન અહીંથી ૬ કિ.મી. છે. મંદિરના ચોગાનમાં 5 ગૌતમ સ્વામીએ અહીં કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ છે. પટના-રાંચી માર્ગ ધર્મશાળા છે. ઉપર નવાદાથી ૩ કિ.મી. છે. પાવાપુરીથી ૨૦ કિ.મી. છે. રહેવા
(બિહાર રાજ્યમાં આવેલ સ્થળો અને ઇતિહાસનો અભ્યાસ માટે ધર્મશાળા છે.
કરતાં જૈન ધર્મનાં વિકાસનું રાજ્ય બની રહે છે. અહીં જૈન 8
ધર્મનો ફેલાવો ક્ષત્રિય રાજાઓના સમયમાં અધિક રહેલ છે. ૯ શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ
કેટલાંય સ્થળોએ વર્તમાન ચોવીસીના તીર્થકરોનાં કલ્યાણક & 3 મૂળનાયક શ્રી મહાવીર ભગવાન, શ્યામવર્ણ, પદ્માસનસ્થ. થયેલાં છે. કાળક્રમે જૂની નગરીઓનો નાશ થયેલ છે. તે છતાં કે શું તીર્થસ્થળ : શ્રી ક્ષત્રિયકુંડ શ્રી મહાવીર સ્વામી ભગવાનનું જન્મસ્થળ આ બધાં સ્થળો પૂજનીય છે. અહીંનો વધુ અભ્યાસ કરતાં ? જ છે. આ ઉપરાંત વન અને દીક્ષા મળીને ભગવાનના ત્રણ કલ્યાણક ભારતની જાહોજલાલી, ક્ષત્રિય રાજાઓ વખતનો સુવર્ણયુગ, ૬
અહીં થયેલ છે. પ્રભુએ પોતાના જીવનકાળના ત્રીસ વર્ષ આ ભૂમિ જૈન ધર્મનો પ્રભાવ વગેરે જાણી શકાય છે.) ઉપર પસાર કર્યા હતાં. પહાડ ઉપર આ એક જ મંદિર છે. તળેટી
* * *
જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક - જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વેદના અને શિલા '
જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક % જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિશેષાંક ક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતી અને શિલા સ્થાપત્ય વિશેષાંક