________________
ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ઠ ૭૩
બિહાર રાજ્યમાં પાવેલા જૈન તીર્થોનો ભાતીગળ ઇતિહાસ
| ૧ શ્રી સમેતશિખરજી તીર્થ | ભગવાન બિરાજમાન છે. વિશ્રામ માટે ધર્મશાળા છે. સેવાપૂજા માટે " મૂળનાયક: શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્યામ વર્ણ, પદ્માસનસ્થ.૯૨ સે.મી.
નહાવાની વ્યવસ્થા છે. આગળ જતાં શ્રી શુભગણધર સ્વામીની વીસમી
ટૂક આવે છે. એકવીસમી ટૂક પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ ભગવાનની તીર્થસ્થળ : મધુબન ગામ પાસે લગભગ ૪૫૦૦ ફીટની ઊંચાઈ È ઉપર-પાર્શ્વનાથ પહાડ ઉપર-સમેતશિખર પહાડ કહેવાય છે. પૂર્વ
છે. બાવીસમી ટૂક શ્રી વારિષણ શાશ્વતા જિનની છે. તેવીસમી ટૂક છું ૨ ચોવીસીઓમાં કેટલાય તીર્થકરો અહીં મોક્ષ પામ્યા હોવાની જનશ્રુતિ
શ્રી વર્ધમાન શાશ્વતજિન ટૂક છે. ચોવીસમી ટૂક શ્રી સુમતિનાથ જ છે. વર્તમાન ચોવીસીના વીસ તીર્થંકરો અહીં મોક્ષપદ-નિર્વાણ પામ્યા
ભગવાન પાંચમા તીર્થંકરની છે. પચીસમી ટૂક સોળમા તીર્થંકર શ્રી હૈ
શાંતિનાથ ભગવાનની છે. છવીસમી ટૂક શ્રી મહાવીર સ્વામી ૨ છે. ગામમાં તળેટીમાં શ્રી ભોમિયાજીનું મંદિર છે જે અહીંના રક્ષક છે. પહાડ ઉપર ચઢતાં ૬ માઈલ) ઉપર જુદી જુદી ટ્રકોની યાત્રા
(મોક્ષસ્થાન-પાવાપુરી) ભગવાનની છે. સત્તાવીસમી ટૂક સાતમા છે
શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની છે. અઠ્ઠાવીસમી ટ્રક અને ઓગણત્રીસમી ૨ કરતાં ૬ માઈલ અને નીચે ઊતરતાં ૬ માઈલ એમ કુલ્લે ૧૮
બીજા તીર્થકર શ્રી અજિતનાથ ભગવાનની છે. ત્રીસમી ટૂક બાવીસમા જે % માઈલનું અંતર છે. શ્રી ભોમિયાજીનું દર્શન કર્યા બાદ બે માઈલ
* તીર્થકર શ્રી નેમીનાથ ભગવાનની છે. (ગિરનારજી મોક્ષસ્થાન) અને ? $ ચાલતાં ગાંધર્વ-નાળું આવે છે. ત્યાંથી થોડું આગળ જતાં બે રસ્તા હું આવે છે. ડાબા હાથે શ્રી ગૌતમ સ્વામીની ટૂક થઈ જલમંદિર ઉપર
એકત્રીસમી ટૂક શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે. અહીં ભગવાનનું પહોંચાય છે. જમણા હાથે ડાકબંગલા થી શ્રી પાર્શ્વનાથજીની ટૂક
સમાધિસ્થાન પણ છે. આ પહાડ વનરાઈઓથી ભરેલો પહાડ છે.
શાંત રમણીય સ્થળ છે. ધાર્મિક રીતે આ સ્થળની મહાનતાનું વર્ણન 8 ૨ ઉપર પહોંચી શકાય છે. સામાન્ય રીતે પહેલી વખત અને બધી ટ્રકો
કરવું અશક્ય છે. અહીંથી પહેલાં કેટલાય તીર્થકરો, સાધુસમુદાય, જે ૬ પર જવા માટે જલમંદિરના રસ્તે જવાય છે. જલમંદિરના રસ્તા
વર્તમાન ચોવીસીના ૨૦ તીર્થકરો અને અગ્રગણ્ય સાધુસમુદાય ? ૬ ઉપર આગળ વધતાં સીતા-નાળું આવે છે. ત્યાંથી ઉપર ચઢાણ છે. હું ત્યારબાદ શ્રી મહાવીર ભગવાનના પ્રથમ ગણધર શ્રી ગૌતમ
નિર્વાણ પામેલ છે. મધુબન ગામમાં તળેટીમાં આઠ શ્વેતાંબર, પંદરથી કે
વધુ દિગંબર, બે દાદાવાડી ઉપરાંત શ્રી ભોમિયાજી બાબાનું મંદિર સ્વામીની ટૂક આવે છે. લગભગ બધી ટૂકો ઉપર દર્શનાર્થે ચરણપાદુકાઓ સ્થાપિત છે. બીજી ટૂક સતરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાનની છે. ત્રીજી ટૂક શ્રી ઋષભાનની, ચોથી ટૂક શ્રી ચંદ્રાનન
મધુબનથી નજીકનું રેલવે સ્ટેશન ગીરડીહ લગભગ ૨૫ કિ.મી. છે. ? શાશ્વત જિનની, પાંચમી ટૂક એકવીસમા તીર્થંકર શ્રી નેમીનાથ
હવે નવું નજીકનું સ્ટેશન પાર્શ્વનાથજી થયેલ છે. રહેવા માટે ઘણી
ધર્મશાળાઓ-ભોજનશાળાની વ્યવસ્થા છે. આ દાયકામાં મુંબઈથી ભગવાનની છે. છઠ્ઠી ટ્રક અઢારમા તીર્થંકર શ્રી અરનાથની, સાતમી હું ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાનની છે. આઠમી ટૂક "
નીકળેલા છરી પાળતા સંઘની સ્મૃતિમાં અચલગચ્છાધિપતિ પ. પૂ. શું ૬ અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનની છે. નવમી ટ્રક
આ. ભ. શ્રી ગુણસાગરસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં અહીં વીસ નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાનની છે. દશમી ટૂંક છઠ્ઠા "
જિનાલયનું નિર્માણ થયું છે. નવી બનેલી કચ્છી ધર્મશાળા સારી 8 તીર્થકર શ્રી પદ્મપ્રભુની છે. અગિયારમી ટૂક વીસમા તીર્થંકર શ્રી
સગવડો ધરાવે છે. ન મુનિસુવ્રતસ્વામી ભગવાનની છે. બારમી ટૂક આઠમા શ્રી ચંદ્રપ્રભુ
૨]અજુબીલુકા તીર્થ છે ભગવાનની છે. આ ચઢાણ કઠિન છે. તેરમી ટૂક શ્રી આદીશ્વર
મૂળનાયક: શ્રી મહાવીર સ્વામી ભગવાન, ચતુર્મુખ ચરણ-પાદુકાઓ, હું ભગવાનની છે. (શ્રી આદીશ્વર ભગવાન અષ્ટાપદથી મોક્ષપદ પામ્યા
શ્વેત વર્ણ. છે) ચૌદમી ટક ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાનની છે. તીર્થસ્થળ : બારકર ગામની નજીક બારકર નદીનું પ્રાચીન નામ 8 પંદરમી ટૂક દસમા શ્રી શીતલનાથ ભગવાનની છે. સોળમી ટૂક ઋજુબાલુકા કહેવાતું. અહીં નદીના તટ પર શાલિવૃક્ષ નીચે હૈં ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ ભગવાનની છે. સત્તરમી ટૂંક બારમા વૈશાખ સુદ ૧૦ના વિજય મુહૂર્તે શ્રી મહાવીર સ્વામી ભગવાને હું 8 તીર્થકર શ્રી વાસુપૂજ્ય ભગવાનની છે. (મોક્ષસ્થાન-ચંપાપુરી) કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. નજીકનું ગામ જનમ ૪ કિ.મી. છે. ગીરડીહ રે 8 અઢારમી ટૂક ચોથા શ્રી અભિનંદન સ્વામી ભગવાનની છે. ૧૨ કિ.મી. અને મધુબન ૧૮ કિ.મી. છે. રહેવા માટે ધર્મશાળા : ૬ ઓગણીસમી ટૂક પ્રમુખ જલમંદિર છે. અહીં શ્રી શામળિયા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ દતા અને શિલ્પ સ્થાપત્યવિરોષક 5 જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વંદતી અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક
જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિરોષક જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદના અને શિલા "
જૈન તીર્થ વંદની અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્ય વંદની અને શિલા સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વેદના અને શિલા જ