SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ 'પૃષ્ટ ૩૮ • પ્રબુદ્ધ જીવન • જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, ઑક્ટોબર ૨૦૧૪ મેષાંક * શેઠ મગનલાલ હુકમચંદે બંધાવ્યું હતું. ફતાશાની પોળમાં આવેલા શિખર બાજુના બે શિખરો કરતાં ઊંચું છે. સભામંડળની ઉત્તર, 8 - મહાવીર સ્વામીના મંદિરનું પુનર્નિમાણ આ જ સમયે શેઠ ઉમાભાઈ દક્ષિણ અને પશ્ચિમ દિશાએ શૃંગાર ચોકીઓ આવેલી છે. પશ્ચિમની 8 દૈ રૂપચંદે કરાવ્યું હતું. ચોકીએથી પ્રવેશ થઈ શકે છે. સભામંડપ ઘુમટથી જ્યારે ગૂઢમંડપ ર દોશીવાડાની પોળમાં અષ્ટાપદજીના નામે ઓળખાતો મંદિરનો સંવર્ણાથી આચ્છાદિત છે. ત્રિકમંડપની નીચે ભોંયરું છે, જેમાં ઉત્તર 8 આ સમૂહ છે. તેમાં મૂળનાયક શ્રી આદિશ્વર છે. આ મંદિર શેઠ મગનલાલ દક્ષિણ તરફ બે નાના મંદિરો છે. જેના ઘુમટો સભા મંડપમાં પડે છે ટૂ કરમચંદ સં. ૧૯૯૧માં બંધાવ્યું હતું. મંદિરમાં પ્રવેશતાં જ ભીંતોમાં છે. મંદિરનો શિલ્પ વૈભવ આકર્ષક છે. સ્તંભના ટેકાઓના સ્વરૂપે દૃ ૨ નંદીશ્વરદ્વીપની રચનાની રંગીન આકૃતિઓ જડેલી છે. એની પૂતળીઓના મનોરમ્ય શિલ્પો છે. મંડોવરની જંધામાં પણ આવાં ૨ # પાછળના ભાગમાં શ્રી અષ્ટાપદની મોટા પથ્થરની સુંદર રીતે રચના સ્ત્રી શિલ્પો જોવા મળે છે. સ્ત્રી-સહજ વિવિધ પ્રવૃત્તિઓમાં રત આ કરેલી છે. શ્રી હીરવિજયસૂરીશ્વરજીની એક કાષ્ઠમથી પ્રતિમા પણ શિલ્યોની અંગ ભંગીમાં વૈવિધ્ય વરતાય છે. સાદા રેતિયા પથ્થરમાં હું ૬ અહીં વિરાજે છે. આ મંદિર સંવરણાવાળું છે. ગોંસાઈજીની પોળમાં સુઘડ અને સૂક્ષ્મ શિલ્પકામ પ્રાચીન જૈન શિલ્પકલાને મળતું આવે ૬ SS શ્રી સીમંધર સ્વામીનું દેરાસર આવેલું છે. આ મંદિર તેના ભોંયરામાં છે. અમદાવાદના મંદિર સ્થાપત્યનો તે શ્રેષ્ઠ નમૂનો ગણાય છે. સંગ્રહાયેલી કેટલીક પ્રાચીન પ્રતિમાઓને લીધે ઉલ્લેખનીય છે. તેમજ જૈનોએ એમની ધન સંપત્તિ અને શક્તિ એમના ઉપાસનાના હું ન મંદિરની અંદર અને બહારની ભીંતો રાજપૂત સમયની ચિત્રકલાથી મંદિર પાછળ રેલાવી દઈ રાજનગરની ભૂમિને દેવલોક સમાન * શોભાયમાન છે. બનાવી છે જે જૈનોની કલા પ્રત્યેની આગવી સૂઝ અને સ્વધર્મ પ્રત્યેની હું દિલ્હી દરવાજાની બહાર શાહીબાગ જવાના રસ્તે આવેલું નિઃસ્પૃહી ત્યાગભાવના તથા પરમાત્માની અલૌકિક ભક્તિની હૈ હું અમદાવાદનું પ્રસિદ્ધ હઠીસિંહનું મંદિર ઈ. સ. ૧૮૪૭માં બંધાયું. યશોગાથા ગાતા આજેય શોભી રહ્યાં છે. શિલ્પ-સ્થાપત્યની દૃ # પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથને સમર્પિત આ મંદિર બાવન જિનાલય પ્રશંસનીય કૃતિઓ સમાન આ જૈન મંદિરો અમદાવાદ શહેરની 8 હૈ પ્રકારનું છે. પશ્ચિમાભિમુખ આ મંદિર એક હરોળમાં આવેલા ત્રણ આન, બાન અને શાન છે. $ ગર્ભગૃહોનું બનેલું છે. તેનો ગૂઢ મંડપ તેની શુંગારચોકીઓ સહિત ૨૩, મહાવીરનગર, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦ ૦૧ ૫. 8 5 બે મજલાનો છે. ત્રણે ગર્ભગૃહો શિખરોથી આચ્છાદિત છે. વચ્ચેનું મોબાઈલ : ૯૮ ૨૫૩૮૪૬ ૨૩. અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદના અને શિલ્પ જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 4 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદના અને શિલ્પ તારે તે તીર્થ ભારત વર્ષના ધર્મોમાં જૈનધર્મ પોતાની પ્રાચીનતા, પોતાનું ક્યારેક ધર્મનો પૂર્ણ પ્રભાવ ફેલાયેલો હોય છે તો ક્યારેક ધર્મનો તત્ત્વજ્ઞાન અને પોતાની કલાપ્રિયતાથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પ્રભાવ ક્ષીણ થવા લાગે છે. ધર્મમાં શિથિલતા આવે છે ત્યારે ધર્મનો Ė જૈન ધર્મની આ પ્રાચીનતા, ભવ્યતા અને ઉદારતાના પ્રતીક રૂપે પ્રભાવ ઓછો થાય છે. ધર્મમાં મલિનતા અને વિકૃતિઓ પ્રવેશે છે હૈં રે આ જૈન તીર્થો છે. જેના પરમાણુઓમાં મન અને આત્માને પવિત્ર ત્યારે તેને દૂર કરવા અને તેનું મૂળ સ્વરૂપ સ્થાપિત કરવા જગત શું કરે તેવું વાતાવરણ છે. એવા પુનિત તીર્થોને રોજ પ્રભાતકાળે પર મહાપુરુષ જન્મ લે છે. તેઓ ધર્મરૂપી તીર્થના પ્રવર્તક હોય છે આબાલવૃંદ ‘સકલ તીર્થ વંદુ કર જોડ’ એમ કહી વંદે છે. તેથી તીર્થકર કહેવાય છે. “તીર્થકર’ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ જૈન સંસ્કૃતિ ભારતની અગ્રગણ્ય સંસ્કૃતિઓમાંની એક છે. છે જેનો અર્થ છે ધર્મ-તીર્થને ચલાવવાળા અથવા ધર્મતીર્થના પ્રવર્તક. આ સંસ્કૃતિનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને મહત્ત્વનો છે. અને તે તીર્થનો અર્થ છે આગમ અને એના પર આધારિત ચતુર્વિધ સંઘ ધર્મવીરો, દાનવીરો અને કર્મવીરોના પ્રતીક સમા એના શિલ્પ જેઓ આગમ અને ચતુર્વિધ સંઘનું નિર્માણ કરે છે તેઓ તીર્થકર સ્થાપત્ય અને કળાભાવના તથા ધર્મભાવનાથી ભરેલાં તીર્થો છે. કહેવાય છે. તીર્થકર શબ્દની વ્યુત્પત્તિ કરતાં કહ્યું છે. & એ તીર્થો ભારત વર્ષના વિશાળ તટ પર પથરાયેલા છે. ‘તરન્તિ સંસાર મહાર્વણતં યેન તત્ તીર્થમ્'—જેના દ્વારા સંસાર | તીર્થની સ્થાપના કરનાર તીર્થકર છે. જૈનોના પૂજ્ય શ્રદ્ધેય રૂપી સાગર પાર કરી શકાય તે તીર્થ. રે આરાધ્ય દેવાધિદેવ તીર્થકર છે. ધર્મતીર્થના પ્રવર્તક તીર્થકર કહેવાય તીર્થકરો સર્વજનોને સંસાર રૂપી સમુદ્ર પાર ઉતારવા માટે ધર્મરૂપી ઘાટનું નિર્માણ કરે છે. તીર્થનો અર્થ પુલ અથવા સેતુ પણ થાય છે. | દેશકાળની પરિસ્થિતિ હંમેશાં એકસરખી રહેતી નથી. સમય તીર્થકર સંસાર રૂપી સરિતા પાર કરવા માટે ધર્મરૂપી સેતુનું નિર્માણ કે પરિવર્તનશીલ છે. ચડતી પડતીનો ક્રમ સતત ચાલ્યા કરે છે. જગતની કરે છે. ૨ અન્ય પ્રવૃત્તિઓની જેમ ધર્મ પર પણ આ પ્રકારનો પ્રભાવ પડે છે. * * * જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિરોષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક
SR No.526075
Book TitlePrabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2014
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy