SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૩૯ શત્રુંજય શિખરે દીવો રે, આદિશ્વર અલબેલો રે... જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક : * જૈન તીર્થ વંદની અને શિલા R 1 ચીમનલાલ કલાધર [ જૈન ધર્મના ઊંડા અભ્યાસી શ્રી ચીમનલાલ કલાધર મુંબઈના વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેઓ “નવકારનો રણકાર' તથા મુલુંડ ન્યુઝ'ના સંપાદક છે. તેમના ઘણાં લેખો પ્રસિદ્ધ સામયિકોમાં અવારનવાર પ્રકાશિત થાય છે. શાશ્વત તીર્થ શત્રુંજયમાં મૂળનાયક ઋષભદેવ છે. આ તીર્થ ગુજરાત રાજ્યના ભાવનગર શહેરથી ૫૫ કિ.મી. દૂર છે. મુંબઈથી નિયમિત ટ્રેનો અમદાવાદ અને ભાવનગર જાય છે. અમદાવાદ તથા ભાવનગર શહેર હવાઈ માર્ગ, ટ્રેન તથા રોડ દ્વારા પણ પહોંચી શકાય છે. ત્યાંથી શત્રુંજય માટે વાહન મળી રહે છે.] જૈન શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે આ વિશ્વમાં નવકાર મંત્ર જેવો આવી પહોંચ્યાનો અહેસાસ અનુભવે છે. આ તીર્થના પ્રભાવથી અહીં રે કોઈ મહામંત્ર નથી, પર્યુષણ પર્વ જેવું કોઈ મહાપર્વ નથી, કલ્પસૂત્ર અનંત આત્માઓ સકલ કર્મનો ક્ષય કરીને મોક્ષગતિ પામ્યા છે. તેથી હું ; જેવું કોઈ પ્રભાવશાળી શાસ્ત્ર નથી અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય આ તીર્થની તસુએ તસુ ભૂમિ અતિ પવિત્ર મનાય છે અને એથી જ ! તીર્થ જેવું કોઈ મહાન કલ્યાણકારી તીર્થ નથી. કહેવાયું છે: જૈન સાહિત્યમાં શત્રુંજય તીર્થના મહિમા વિષે અનેક અદ્ભુત અકેકું ડગલું ભરે, શત્રુંજય સમો જેહ, ણ ઉલ્લેખો, દંતકથાઓ અને વર્ણનો મળે છે. આ તીર્થ અનેક દિવ્ય ઋષભ કહે ભવ ક્રોડના, કર્મ ખપાવે તેહ; ઔષધિઓનો ભંડાર છે. અહીંના જળકુંડોના શીતલ જળમાં રોગ સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, ગૃહી મુનિ લિંગ અનંત, છે હટાવવાની દિવ્યશક્તિ છે. આ તીર્થની અદીઠી ગુફાઓમાં દેવ- આગે અનંતા સિદ્ધશે, પૂજો ભવિ ભગવંત !' 8 દેવીઓનો વાસ છે. આ તીર્થના તીર્થપતિ શ્રી આદિશ્વર ભગવાનની શ્રી સુધર્માસ્વામીએ રચેલ “મહાકલ્પ'માં આ તીર્થના શત્રુંજયગરિ, હું પ્રતિમા સમક્ષ દેવાંગનાઓ, કિરીઓ, વિદ્યાધરો રાત્રિના સમયે સિદ્ધાચલ, વિમલાચલ, પુંડરિકગિરિ, સિદ્ધક્ષેત્ર, મુક્તિનિલય, હું દિવ્ય નૃત્યગાન કરે છે તેવી પૂર્વોક્તિ પ્રચલિત છે. રૈવતગિરિ, શતકૂટ, ઢંકગિરિ, ભગીરથ, લોહિતગિરિ જેવા ૧૦૮ શત્રુંજય તીર્થ સૌરાષ્ટ્રના મુકુટમણિ સમું છે. આ તીર્થની પાછળ નામોનો ઉલ્લેખ મળે છે. શ્રી ધનેશ્વરસૂરિ રચિત “શત્રુંજય માહાભ્ય' છે ૨ ચોકીદાર સમાન કદમ્બગિરિની રમણીય ગિરિમાળાઓ આવેલી છે. નામના ગ્રંથમાં આ તીર્થનો મહિમા બતાવતા જણાવાયું છે કે અન્ય રે ઍ તેના વામ ભાગે દુર્ગમ એવો ભાડવા ડુંગર છે. જમણા હાથે પવિત્ર તીર્થોમાં જઈ ઉત્તમ ધ્યાન, દાન, શીલ, પૂજન વગેરે કરવાથી જે ફળ 9 શત્રુંજયા નદી ખળ ખળ કરતી વહે છે, અને એ જ દિશામાં મળે છે તેનાથી અનેકગણું ફળ માત્ર શ્રી શત્રુંજય તીર્થની કથા છે 8 તાલધ્વજગિરિની સુવર્ણમય ટેકરી ભાવિકોના નયનમાં સ્થાન પામે સાંભળવાથી મળે છે. અઇમુત્તા કેવલી ભગવંતે નારદઋષિને આ છે રે છે. આ તીર્થની તળેટીમાં સોહામણું પાલિતાણા નગર છે. યાત્રિકોથી તીર્થનું માહાત્મ વર્ણવતા કહ્યું છે કે અન્ય તીર્થમાં ઉગ્ર તપશ્ચર્યાથી, શુ 8 મઘમઘી રહેલી આ નગરી અને પર્વતનો દેખાવ ભાવિકોનો બ્રહ્મચર્યથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ અત્રે માત્ર વસવાથી જ મળે હૈ ભક્તિભાવ વધારે છે તો કલાપ્રેમીઓના હૃદયમાં આફ્લાદ પ્રગટાવે છે. વળી એક કરોડ મનુષ્યને ભોજન કરાવવાથી જે ફળ મળે છે તે હૈ $ છે. નૈસર્ગિક સૌદર્યથી ભરપૂર એવું આ તીર્થસ્થળ પ્રથમ દૃષ્ટિએ જ આ તીર્થમાં માત્ર એક ઉપવાસ કરવાથી મળે છે. અત્રે પૂજા કરવાથી છે હું મોહિત કરનારું છે. આ તીર્થનું અભુત શિલ્પ-સ્થાપત્ય જૈનોના સોગણું, પ્રતિમા સ્થાપન કરવાથી સહસ્ત્રગણું અને તીર્થનું રક્ષણ ઈં સમૃદ્ધ કલા વૈભવની ઝાંખી કરાવે છે. પાલિતાણા શહેર ભૌગોલિક કરવાથી અનંતગણું પુણ્ય મળે છે. આ તીર્થની ચોવિહાર છઠ્ઠ કરી મેં - દૃષ્ટિએ ૨૧ અંશ ઉત્તર અક્ષાંશ અને ૭૧ અંશ પૂર્વ અક્ષાંશે આવેલું છે. જે વ્યક્તિ સાત યાત્રા કરે છે તે ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. - છે આ નગર પરમ પ્રભાવક સમર્થ જૈનાચાર્ય શ્રીમદ્ પાદલિપ્તસૂરિજી અષ્ટાપદ, સમેતશિખર, પાવાપુરી, ગિરનાર, ચંપાપુરી વગેરે તીર્થોના છે 8 મહારાજના શિષ્ય નાગાર્જુને વસાવ્યું હોવાના ઉલ્લેખો મળે છે. દર્શન-વંદન કરતા શતગણું ફળ આ તીર્થની યાત્રા કરતાં મળે છે. શુ આત્મ પરિણામને નિર્મળ બનાવનારા અનેક તીર્થસ્થાનોમાં શ્રી આ તીર્થના તીર્થપતિ તરીકે આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર શુ કે શત્રુંજય ગિરિરાજનું સ્થાન સૌથી 6 5 શ્રી આદિશ્વર ભગવાન બિરાજમાન છે મોખરે છે. નદીના પ્રવાહની જેમ શત્રુંજય તીર્થનો વહિવટ સોલંકી કાળમાં પાટણના છે. આ તીર્થના સોળમા ઉદ્ધારક યાત્રિકોના સ્ત્રોત આ પાવન તીર્થમાં સંઘ હસ્તક, વાઘેલા શાસનમાં ધોળકાના સંઘ કર્માશાહે શ્રી આદિશ્વર ભગવાનની S અવિરત વહ્યા કરે છે. અહીં | હસ્તક અને ત્યારપછી પાટણ, ખંભાત, રાધનપુરના આ ભવ્ય પ્રતિમા સં. ૧૫૮૭ના ૭ આવનાર આત્મા કોઈ દિવ્ય ધામમાં હક સંઘ હસ્તક રહ્યો હોવાના ઉલ્લેખો મળે છે. વૈશાખ વદ-૬ના દિવસે જૈનાચાર્ય જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વેદના અને શિલા ' જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક % જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્યવિશેષાંક ક જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતી અને શિલા સ્થાપત્ય વિશેષાંક
SR No.526075
Book TitlePrabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2014
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy