________________
ઑકટોબર ૨૦૧૪ - પ્રબુદ્ધ જીવન જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, પૃષ્ટ ૩૭
મેષાંક
જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક બુક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક 5 જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વેદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક : * જૈન તીર્થ વંદની અને શિલા
$ છે. ચક્રવર્તી ભરતરાજના કેવલ્યભાવનો વુડકટનો દેખાવ પણ શ્રી સુપાર્શ્વનાથ, શાંતિનાથ (ભોંયરામાં) અને સંભવનાથ ૬ જોવાલાયક છે.
(ભોંયરામાં)ની પ્રતિમાઓ પધરાવેલ છે. ભૂમિગૃહો આ મંદિરની નાગજી ભૂધરની પોળમાં શ્રી સંભવનાથ અને શ્રી શાંતિનાથના વિશેષતા છે. ઝવેરીવાડના ભૂમિગૃહ જિનાલયોમાં સૌથી ઊંડું અને મેં મંદિરો આવેલાં છે. ઉપરના મજલે ધર્મનાથ અને પાર્શ્વનાથના બે વિશાળ ભૂમિગૃહ શ્રી સંભવનાથજીનું છે. તત્કાલીન રાજકીય છે 2. ગભારાઓ છે. એમાં રંગીન આરસનું કામ પ્રેક્ષણીય છે. આ દેરાસરની પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને પ્રતિમાજીઓના સંરક્ષણ માટે જેનોએ પર રે ૩૧૦ ધાતુ પ્રતિમાઓ પૈકી કેટલીક તો ૧૧મા-૧૨મા સૈકાની છે. આ પ્રકારના ભૂમિગૃહોની પ્રથા અપનાવી હતી. ધર્મનાથજીના ? હું સમેતશિખરની પોળમાં આવેલ ઘૂમટ બંધી પાર્શ્વનાથના મંદિરની ગર્ભગૃહના પ્રવેશદ્વારની ડાબી બાજુએ શ્રી શત્રુંજય, શ્રી ગિરનાર
વિશેષતા બે બાબતોને લીધે છે – (૧) સહસ્ત્રફણા પાર્શ્વનાથની અને શ્રી અષ્ટાપદજીના નયનરમ્ય રંગીન તીર્થપટો આવેલાં છે. શ્રી $ આરસની મૂર્તિ અને (૨) લાકડામાં કોતરેલો ૪.૫૭ મી. ઊંચો સંભવનાથજીની પદ્માસનસ્થ સપરિકર વિશાળ પ્રતિમા પંચતીર્થ સ્વરૂપે હું ૬ સમેતશિખરનો પહાડ. આ પહાડ શ્રાવક, શ્રાવિકા, સાધુ, દેવ, છે. અર્થાત્ પરિકરમાં ઉપરના ભાગે બે પદ્માસનસ્થ અને નીચે બે ૬ દુ દેવીઓ, પશુઓ અને વનસ્પતિથી ભરચક છે તેમ જ તેના જુદા કાયોત્સર્ગમાં જિનપ્રતિમાઓ તેમ જ મૂલનાયકની પ્રતિમા થઈને ૬ છે જુદા ભાગો હલનચલન કરે છે. અમદાવાદના આ મંદિરની પ્રતિષ્ઠા કુલ પાંચ પ્રતિમાઓ સાથે પંચતીર્થિ થાય. શ્રી સંભવનાથની મૂર્તિ જ સં. ૧૮૬૩માં શ્રી રૂપવિજયજી મહારાજે કરી હતી.
વિશે સારાભાઈ નવાબ કહે છે કે, આ મૂર્તિ એટલી બધી વિશાળ છે. - શેખના પાડાના ભંડારમાં શ્રી શાંતિનાથનું દેરાસર સં. કે ભારતવર્ષના વિદ્યમાન શ્વેતાંબર જિન મંદિરોમાં આવેલી જિન ૧૮૦૦માં બંધાયેલું છે અને કિ (
મૂર્તિઓમાંની બીજી થોડી જ છે અમદાવાદના વિકાસમાં જૈનોનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. . તેમાં આવેલ દસમા સૈકાની
મૂર્તિઓ આટલી વિશાળ હશે. શાંતિદીસ ઝવેરીથી માંડીને કસ્તુરભાઈ તેમજ સ્વ. ચોવીસી તથા લાકડાના તોરણો
ચારસો વર્ષ વીત્યા હોવા છતાં ? શ્રેણિકભાઈ સુધીના નગરશેઠોની પરંપરાના આશ્રયે હું અને સ્તંભો પરનું સુંદર
આજેય આ પ્રતિમાજીના તેજ- હું અમદાવાદે ઘણી પ્રગતિ કરી છે. જૈનોએ પોતાની શું નકશીકામ આકર્ષક છે.
ઓજસ અને કલાવૈભવ બિલકુલ ૬ શ્રદ્ધાના પ્રતીક એવા જૈન મંદિરો સેંકડોની સંખ્યામાં રીલીફ રોડ પર આવેલ
ઝાંખા પડ્યા નથી. હિં બંધાવીને આ નગરને શોભાયમાન કર્યું છે. હું ઝવેરીવાડ અમદાવાદનું મહત્ત્વનું
ઝવેરીવાડમાં આવેલી મેં જૈ જૈન કેન્દ્ર છે. અહીં જેન વસ્તીમાં મુખ્યત્વે ઓશવાલ જ્ઞાતિના નિશાપોળમાં જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન દેરાસર છે. 8 - શ્રેષ્ઠીઓનો વસવાટ વંશપરંપરાગત રહ્યો છે. પ્રાચીન ચૈત્ય આ મંદિર સં. ૧૬૦૦માં શ્રી સંઘ દ્વારા બાંધવામાં આવ્યું હતું. ઉપરના છે હું પરિપાટીમાં ઝવેરીવાડ માટે જુહુરિવાડનો ઉલ્લેખ જોવા મળે છે. ભાગે મૂલનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની સહસ્ત્રફણાયુક્ત છે 9 ઝવેરીવાડમાં નાની મોટી ૧૩ પોળોના સમૂહમાં ૧૧ થી વધુ કાયોત્સર્ગસ્થ ભવ્ય પ્રતિમા છે. નીચે ઊંડા ભોંયરામાં જગવલ્લભ
દેરાસરો આવેલાં છે. આ બધામાં આંબલી પોળ પાસે સંભવનાથની શ્રી પાર્શ્વનાથજીની સફેદ આરસની છ પૂટ ઊંચી પદ્માસનસ્થ પ્રતિમા હૈ ખડકીમાં વર્તમાન ચોવીસીના ત્રીજા તીર્થાધિપતિ શ્રી સંભવનાથજીનું પ્રતિષ્ઠિત છે. મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૧૬૫૯માં થઈ હતી તેમ તેના હૈ
દેરાસર આવેલું છે. ચૈત્ય પરિપાટીમાં આ વિસ્તારને કોઠારી પાટક લેખ દ્વારા જાણવા મળે છે. હાલ આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે. છું કહ્યો છે. આ મંદિર શહેરમાં સૌથી પ્રાચીન હોવાનું મનાય છે. આ જૂના મંદિરનું લાકડકામ આકર્ષક હતું. સોદાગરની પોળમાં શ્રી 8 રે મંદિર વિશે ગયા જૂન મહિને ડૉ. પ્રવિણા રાજેન્દ્રકુમાર શાહ દ્વારા શાંતિનાથનું ઘૂમટબંધી દેરાસર છે. તેમાં એક સુખડની પ્રતિમા છે. ૨ લિખિત, “રાજનગરમાં ઝવેરીવાડે રાજરાજેશ્વર શ્રી સંભવ જિણંદ વાઘણપોળમાં શેઠ વખતચંદ ખુશાલચંદે બંધાવેલું શ્રી અજીતનાથજીનું ઝે
સુખકારી’ નામની પુસ્તિકા પ્રસિદ્ધ થઈ છે. ઉત્તરાભિમુખ આ દેરાસર ભવ્ય દેરાસર છે. ભમતીમાં બાવન જિનાલયની દેરીઓ છે. શ્રી ? હું બહારથી સાદુ છે. સાદા રહેઠાણ જેવાં લાગતાં આ દેરાસરમાં અજીતનાથની ધાતુની કાઉસગિયા પ્રતિમા ઉપર સં. ૧૧૧૦ની
ભવ્યાતિભવ્ય જિનપ્રતિમા બિરાજમાન છે. ઘુંમટબંધી આ દેરાસરમાં સાલનો લેખ છે. મંદિરમાં લાકડામાંથી કોતરેલો નારીકુંજર (સ્ત્રી 8 બે ભોંયરા છે. ભોંયરામાં બિરાજમાન શ્રી સંભવનાથજીના દર્શન આકૃતિઓના સંયોજનથી બનાવેલ હાથીનું શિલ્પ) દર્શનીય છે. & માટે ડોકા બારી છે. પાછળના ચોકમાં ગુરુ મંદિર પાદુકા છે. ચોકમાં રંગમંડપના સ્તંભો અને પાટડા પર જૈન પુરાણકથાઓના પ્રસંગો ૐ બે ગર્ભગૃહમાં પ્રવેશદ્વાર પડે છે. પાછળના ભાગે શાંતિનાથ આલેખેલાં છે. ઝવેરીવાડમાં આવેલા ભગવાન આદીશ્વરના મંદિરનો ? કે ભગવાનવાળા ભોંયરાની છત-બારી છે. શ્રી સંભવનાથજીના જીર્ણોદ્ધાર શેઠ લલ્લુભાઈ પાનાચંદે ઈ. સ. ૧૮૫૯માં કરાવ્યો હતો. 5 ૬ દેરાસરમાં પાંચ ગર્ભગૃહો છે, જેમાં ધર્મનાથ, મહાવીર સ્વામી, ચૌમુખજીની પોળમાં આવેલા ચૌમુખજીનું મંદિર ઈ. સ. ૧૮૬૬માં ૬ જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્યવિરોષક 5 જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષક 9 જૈન તીર્થ વૈદતા અને શિલા સ્થાપત્ય વિશેષાંક
જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક - જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક ક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક ૬ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વેદના અને શિલા '