SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. પ્રબુદ્ધ જીવન તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ જ્યારે વાસનાનો અગ્નિ ભભૂકે ત્યારે પ્રભુના ગુણની શીતળ ધારા પ્રભાવક એવા ધર્માચાર્યો વિશ્વના ઉદ્ધાર માટે જન્મે છે.” (ગાથા, ૮૭) વરસવા માંડે, તેમાં તન્મય થઈ જવાય તો કંચન કે કામીનીની યાદ ગૃહસ્થોએ ગૃહકાર્યમાં અને ત્યાગીઓએ ત્યાગકાર્યમાં કદી ભ્રષ્ટતા પણ નહિ આવે ! કરવી જોઇએ નહિ તેવી મારી આજ્ઞા છે.” (ગાથા, ૯૪) જીવનમાં સદાચારની વાડ-Border-જરૂરી છે. જીવનની સફરમાં “મારા ભક્તો બ્રાહ્મણો, સંતો, ક્ષત્રિય, વૈશ્યો, શૂદ્રો વગેરે ધર્મરક્ષકો એકાદ પગલું ચૂકીએ એટલે પવિત્રતા, પ્રતિભા અને પ્રતિષ્ઠા-સઘળુંય છે, અને ભક્તિની શક્તિની સાધના કરનારા છે.” (ગાથા, ૯૬) ખંડિત થઈ જાય. ગુરૂજનો, શિક્ષકો, વડિલો દ્વારા મળેલા સંસ્કાર “જૈનધર્મમાં પરાયણ એવા લોકોએ હંમેશાં કર્મયોગ સાધવો જોઇએ, સાચવવા અને પામવા જરૂરી હોય છે. એનાથી જે લાભ થાય છે તે તેને સર્વલોકોના જીવન માટે સજ્જનોએ આવશ્યક ગણ્યો છે.” (ગાથા, તરત નહિ સમજાય પણ એના સમયે સમજાશે અને ત્યારે થશે કે ૧૦૯) સંસ્કાર કેવું કીમતી ધન છે! “શ્રી જૈન મહાવીર ગીતા' કર્મયોગમાં “જેન ધર્મમાં વિજ્ઞાનનો સમાવેશ થયેલો છે, તે મારા સ્વરૂપ છે અને વીર વચનામૃત જુઓઃ તેની ઉત્પત્તિ યોગથી થયેલી છે.” (ગાથા, ૧૩૩) कायिकादि बलं रक्ष्यं ब्रह्मचर्यादि सद् वर्तेः । ‘અસંખ્ય મોક્ષમાર્ગો છે. તેને કર્મયોગીઓએ જાણવા જોઇએ. તે सर्वशक्ति प्रकाशार्थं कर्तव्यं कर्म मानवैः।। પરસ્પર વિરોધી નથી, તે સનાતન છે, તેમનું રક્ષણ કરવું જોઇએ.” બ્રહ્મચર્ય વગેરે વતો દ્વારા કાયિક ઇત્યાદિ બળનું રક્ષણ કરવું જોઇએ. (ગાથા, ૧૫૦). અને સર્વ શક્તિના પ્રકાશ માટે મનુષ્ય પ્રયત્ન કરવો જોઈએ.’ જૈન ધર્મ જેવો ધર્મ થયો નથી અને થવાનો નથી, સજ્જનોએ જૈન (કર્મયોગ, શ્લોક ૬૨) ધર્મની વૃદ્ધિ માટે કર્તવ્ય કર્મ કરવા જોઇએ.' (ગાથા, ૧૬૦) બ્રહ્મચર્ય એક અમાપ શક્તિ છે. પ્રત્યેક ધર્મમાં તેનું વર્ણન જોવા “મને સર્વ બ્રહ્મ તરીકે માનીને જે રાગીઓ વર્તે છે તે ત્યાગી હોય કે મળે છે. યોગીજનોને સાધનાના ક્ષેત્રમાં બ્રહ્મચર્યના પાલનથી અસામાન્ય કર્મયોગી પણ શુદ્ધ બ્રહ્મપદ પામે છે.” (ગાથા, ૧૭૫). સફળતા મળે છે તે સર્વ વિદિત છે. શરીરમાં શક્તિ, મનમાં દઢતા, “યોગીઓ નિરાસક્તિથી કર્મ કરનારા હોવાથી કર્મથી બંધાતા નથી, જીવનમાં તેજ બ્રહ્મચર્યના પાલનથી પ્રતિદિન વધે છે. નૈષ્ઠિક બ્રહ્મચર્યના તેઓએ કામ્યભાવનાનો ત્યાગ કરીને પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કરવા પાલનથી અનેક ભવના પાપ ધોવાય છે અને અનેક નવા કર્મબંધથી જોઈએ.” (ગાથા, ૧૮૮) બચી જવાય છે. પૂર્વસૂરિઓ બ્રહ્મચર્ય “એ વ્રત જગમાં દીવા' સમાન “ધર્મરક્ષકો ‘મહાવીર’ એવી ભક્તિથી મને ભજે છે તેઓ ધર્મભાવના કહીને તેનું ઘણું મૂલ્ય વર્ણવે છે. અહીં પણ ‘કર્મયોગ’માં તેનો જ કરીને સ્વર્ગ અને મારાપદને પામે છે.' (ગાથા, ૧૯૦) નિર્દેશ છે. સર્વશક્તિ અને સામર્થ્ય માટે બ્રહ્મચર્ય વગેરે વ્રતોનું પાલન “મારા આચાર્યો અને સંથો વગેરેનો દ્વેષ કરવો જોઇએ નહિ, જરૂરી છે. મોન વિશે સૌ જાણે છે. જેને નિર્મળ અને પવિત્ર જીવન કલિયુગમાં સંઘબળથી જ જૈન શાસન ટકી રહે છે.” (ગાથા, ૨૦૧). જીવવું છે તેને એક વિશેષ મૌનની જરૂર પડે, તે છે આંખનું મૌન. ‘પોતાની શક્તિ પ્રમાણે આજીવિકા મેળવવામાં અજાણતા કરવામાં Sight Restrain, જ્યાં ત્યાં ભટકતી અને ભમતી આંખને રોકવી તે આવેલા દોષોમાં (મોટું) પાપ લાગતું નથી.’ (ગાથા, ૨૦૫). શિયળ વ્રત-Celebacy- પાલન માટે ઉપયોગી છે. સર્વસ્વ સમર્પણ કરીને પણ ધર્મપ્રભાવના કરવી જોઇએ, ધાર્મિક થોડાંક શ્લોકાર્થ જોઇએ : આચાર અને વિચારમાં મને પૂર્ણ ભક્તિથી જોવો જોઇએ.' (ગાથા, શક્તિવાળા જીવે છે, સારા બળવાળા રક્ષણ કરે છે, અને ૨૧૯) ધર્મસંસદના રક્ષણ માટે કર્મયોગીઓ સમર્થ છે.” (ગાથા, ૬૩) “હંમેશાં બધા દેહધારીઓએ ઉદ્યોગ કરવો જોઈએ, યોગીઓને શું ‘નિરહંકારી વૃત્તિથી સર્વ કર્તવ્ય કરનારા, સત્યના આગ્રહી સંતો દુર્ગમ છે? પ્રયત્નથી શું અધ્યાય છે?' (ગાથા, ૨૨૧) અને કર્મયોગીઓ જય પામે છે.” (ગાથા, ૬૭). “હે મનુષ્યો! તમે કર્તવ્ય કાર્યોની સિદ્ધિ માટે સ્વાશ્રયી બનો, આત્માથી જે લોકો સર્વ જીવોને આત્મસમાન માનીને વૈષમ્ય છોડી દે છે કરાયેલા કર્મો સ્વર્ગની સિદ્ધિ અને સ્વાયત્તા આપે છે.” (ગાથા, ૨૨૮) તેઓ સારા કાર્ય કરે છે. તેમને હું શાંતિ આપું છું.' (ગાથા. ૭૪) કર્તવ્ય કર્મ ન કરવાથી જ્ઞાની પણ શુષ્ક બને છે, આથી શ્રદ્ધાનું સર્વ તીર્થકરોએ સેવાધર્મને સનાતન ધર્મ કહ્યો છે. મેં પણ તેને આલંબન લઇને તમે કર્મયોગી બનો !' (ગાથા, ૨૨૯) સર્વજીવોનો કલ્યાણ કરનાર માન્યો છે.” (ગાથા, ૭૮) ‘પૂર્ણ નિષ્કામી એવા મેં લોકકલ્યાણના, લોક સંગ્રહના ન્યાયથી ‘નાસ્તિકો મોહથી સંમૂચ્છિત છે, તેઓ કર્મયોગીઓ નથી, જેમના કૃત કૃત્યતાને લઈને સુખાવહ એવો આ “કર્મયોગ' કહ્યો છે.” (ગાથા, ચિત્તમાં મારી ભક્તિ નથી તેઓ કર્મ કરવા છતાં નિર્બળ છે.” (ગાથા, ૨૧૨) સતત સક્રિય રહેવાની અને કર્તવ્ય માટે ક્યાંય ચૂકી ન જવાય તેવી ‘તેઓ મહા અવતાર રૂપ છે અને ભક્તિથી મારામાં રહેલા છે, અખૂટ પ્રેરણા આપતો ‘શ્રી મહાવીર ગીતા'નો આ ‘કર્મયોગ' જેમ
SR No.526006
Book TitlePrabuddha Jivan 2009 01
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy