SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન કરી રહ્યો છે કે પ્રત્યેક માનવીને માટે આળસ છોડીને સતત મહેનત રહીએ છીએ, તેમાં જે કામ કરવાના છે તે કરીએ છીએ પણ અંતરદશા અને સતત કર્મનિષ્ઠા અનિવાર્ય છે. જુઓઃ શુદ્ધ છે કે ‘આ કશું મારું નથી.’ આ નિર્લેપપણું જ આપણને ત્યાગદશા प्रवृत्तिमन्तरा शक्ति: कुत्राऽपि नापपद्यते । સુધી પહોંચાડશે, તેવું જૈનધર્મ કહે છે. કર્મયોગ'માં કહ્યું છે, प्रवृत्तिमन्तरा कार्य, साध्यते नैव योगिभिः ।। ‘કર્મયોગીઓ જ્ઞાન દ્વારા મોહ રાખ્યા વિના નિર્લેપ બનીને કર્મ કરે છે, (કર્મયોગ, શ્લોક ૧૨) જેમ પાણીમાં કમળ રહે છે તેમ!' ‘પ્રવૃત્તિ વિના શક્તિ ક્યાંય હોય નહિ, પ્રવૃત્તિ વિના યોગીઓ પણ (કર્મયોગ, શ્લોક ૪૩) કાર્ય સિદ્ધ કરી શકતા નથી.” વળી કહે છે, “કર્મયોગીઓ પ્રવૃત્તિ વડે જ સર્વશક્તિ પ્રાપ્ત કરી શકે આવતીકાલનું સુંદર સ્વપ્ન નિહાળવાનો તમને હક છે પણ તમને છે, જેમ માતા વિના પુત્રનું અસ્તિત્વ નથી તેમ પ્રવૃત્તિ વિના શક્તિ નિષ્ક્રિય બનીને બેસી રહેવાનો હક નથી. પ્રવૃત્તિમાંથી શક્તિ જન્મે છે, સંભવ નથી.' સમર્થ બનાય છે. જીવનના, ધર્મના, સાધનાના-પ્રત્યેક ક્ષેત્રોમાં (કર્મયોગ, શ્લોક ૪૩) પ્રવૃત્તિમય રહેવું પડે. અલબત્ત, એ માટે દરેકે પોતાની બુદ્ધિ મુજબ ધાર્મિક વ્યક્તિ આરાધનાથી આત્મકલ્યાણ માટે મથે છે તેમ ધર્મના સમજણ પૂર્વક આગળ વધવું જોઇએ. આ માટેનો માર્મિક નિર્દેશ જુઓ: રક્ષણ માટે પોતાની આહૂતિ આપતા પણ કદીય ખચકાતો નથી. ज्ञानयोगं समासाद्य, प्रवृत्ति: स्वाऽधिकारिकाः । ‘કર્મયોગમાં મહાવીર સ્વામી કહે છે, क्षेत्रकालानुसारेण साध्यते कर्मयोगिभिः ।। मधर्मस्य विवृद्धयर्थ रक्षार्थ कर्मयोगिनः । (કર્મયોગ, શ્લોક ૧૦). मध्धर्मस्तैः धर्म कर्माणि कर्तव्यानि विशेषतः ।। ‘કર્મયોગીઓએ ક્ષેત્ર અને કાલ અનુસાર પોતાના અધિકાર પ્રમાણે बाह्यान्तरा सदा साध्या वीरता विश्वरक्षिणः। જ્ઞાનયોગનો આશ્રય લઈને પ્રવૃત્તિ કરવી જોઇએ.” अहं वीर्यात्मना लभ्यो, निर्बलैर्न कदाचन ।। તમે માત્ર સતત પ્રવૃત્તિમય રહો એટલું જ જરૂરી નથી પણ તમારી (કર્મયોગ, શ્લોક ૪૭, ૪૮) યોગ્યતા મુજબ, યોગ્ય હોય તેવી અને યોગ્ય દિશામાં પ્રવૃત્તિ કરો તે “મારા ધર્મની વૃદ્ધિ માટે, રક્ષા માટે કર્મયોગીઓએ, મારા ભક્તોએ પણ જરૂરી છે. તમે જે કરો તે સ્પષ્ટ સમજણ સાથે, તમારી યોગ્યતા ધર્મકાર્યો વિશેષ કરવા જોઇએ.' અનસાર કરશો તો સમય નહિ બગડે, કાર્ય સિદ્ધિ નજીક આવશે: “બાહ્ય અને આંતરિક એવી વિશ્વનું રક્ષણ કરનારી વીરતાનું આરાધન સાયન્સના વિદ્યાર્થીને એ જ ક્ષેત્રમાં જવાનું યોગ્ય ઠરે, તેને આમાં હંમેશાં કરવું જોઈએ, હું વીરવ્યક્તિ દ્વારા પ્રાપ્ય છું, નિર્બળથી કદી ન મોકલાયઃ એમ કરવાથી સમય, પૈસા, શક્તિ બધું જ વેડફાય; એના નહિ.' જેવું. આપણી આસપાસ અનેકવાર જોવા મળે છે કે પોતાને લાયક સાચા ભક્તની હંમેશાં શ્રદ્ધા રહી હોય છે કે પ્રભુ સદાય મારી ક્ષેત્ર પસંદ કરવામાં અનેક લોકો થાપ ખાઈ જાય છે. કર્મયોગ'ના ના સાથે છે. ગાંધીજીની પ્રાર્થના યાદ કરવા જેવી છે: ‘નિર્બલ કે બલ છે ૨૬માં શ્લોકમાં કદાચ એથી જ કહ્યું છે: “બધા કાર્યો કરનારા લોકો રામ !' પ્રભુનો આશ્રય મોટી વાત છે. જો આપણે પ્રભુની નજીક છીએ પોત પોતાના કર્મ અનુસાર શુભ અને અશુભ ફળ મેળવે છે, જ્યારે તો પ્રભુ તો સાવ નજીક છેઃ He is nearer to me than my self. યોગીઓ બ્રહ્મશુદ્ધતા પ્રાપ્ત કરે છે.' યોગીજનોને તેમની પ્રવૃતિ એક અનુભૂતિ સાથે ચાલવું પડે, તો કંઈક અંદર સળવળે. આનંદ બ્રહ્મશુદ્ધતા આપે છે તેમ કહ્યું તેની સ્પષ્ટતા પણ ‘કર્મયોગ'ના ૨૮માં નિષ્પન્ન થાય. એવો આનંદ કે જે તમે વર્ણવી ન શકો. You can't શ્લોકમાં છેઃ “આસક્તિ વિના કરવામાં આવેલું કર્મ નિર્જરા રૂપ છે. explain it. yes, you can experience it sll heldlz24141-j સકામ અને નિષ્કામ-જેવી વૃત્તિ હોય તેવું થાય છે.' આ ટંકશાળી વચન, સાવ જૂદી રીતે મમળાવવા જેવું છેઃ જૈન ધર્મ માને છે કે તીર્થંકર પરમાત્મા અનંત શક્તિસંપન્ન હોય ___ कर्मभ्यो नैव भेतव्यं मद्मक्तैः कर्मयोगिभिः । છે. ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં મહાવીરવાણી સાંભળોઃ येषां चित्तेष्वहं वीरस्तत्र मोहस्य किं बलम् ।। यत्र यत्र महाशक्तिस्तत्र तत्र वसाम्यहम् । (કર્મયોગ, શ્લોક ૬૧) सर्वशक्ति स्वरुपं मां जानन्ति कर्मयोगिनः ।। મારા ભક્ત એવા કર્મયોગીઓએ કર્મથી ડરવું જોઇએ નહિ. જેમના (કર્મયોગ, શ્લોક ૧૦) ચિત્તમાં વીર એવો હું છું તેમને મોહનો ડર કેવો?' જ્યાં જ્યાં મહાશક્તિ હોય છે ત્યાં હું વસું છું. કર્મયોગીઓ મને શ્રી યશોવિજયજી મહારાજ શ્રી શીતલનાથ પ્રભુના સ્તવનમાં આવું સર્વ શક્તિ રૂપ જાણે છે.' જ કહે છેઃ જૈનધર્મ માને છે કે પ્રત્યેક પ્રવૃત્તિ કરતી વખતે મનથી તેમાં લિપ્ત વિષય લગન કી અગન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા; થવું ન જોઇએ, એ મુમુક્ષુનું કર્તવ્ય છે. સંસારમાં રહેવું પડે છે માટે ભઈ મગનતા તુમ ગુણ રસ કી, કુંણ કંચન કુંણ દાર?
SR No.526006
Book TitlePrabuddha Jivan 2009 01
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy