SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જીવું all ક્રāyalerje 99 [] કઢણું ke ky!e G [3] Raj ave ty!e lip |J[lc dj title ty!e [pps [3]le f y late Hણુ!e [99pG [3]lc આ ફેબ્રુઆરી ૨૦૧૫ પંક્તિઓ થકી ‘હૈ બહારે બાગ દુનિયા ચંદ રોજ, પ્રબુદ્ધ જીવન ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૭ પૃષ્ઠ ૩૧ અંતિમ દેખ લો ઇસકા તમાશા ચંદ રોજ.’ ખાંસીનો હુમલો થતાં તેમને પેનીસિલીનની ગોળીઓ આપી, પણ તેમણે રામનામ લઈ સૂવાનો નિશ્ચય કર્યો. ‘યાદ રાખજો જો કોઈ ગોળી મારીને મારો પ્રાણ લેવા માગે ને હું ઊંહકારો કર્યાં ‘વિના ગોળીનો સામનો કરું ને રામનામ લેતો મરું તો જ હું સાચો ઈશ્વરપરાયણ ગણાઉં.’ ૩૦ જાન્યુઆરી સવારે ગાંધીજી ૩.૩૦ વાગ્યે ઊઠ્યા. નિત્યકર્મો, પ્રાર્થના વગેરે પતાવ્યાં. પોણા પાંચે ગરમ પાણી, મધ, લીંબુનો રસ લીધો. ઉપવાસની નબળાઈ હજી શરીરમાં હતી. એક નાનું ઝોકું ખાઈ તેઓ ઊઠ્યા. એક ફાઇલમાંથી કિં. ઘ. મશરૂવાળાને લખેલો એક પત્ર શોધી પોસ્ટ કરવા આપ્યો. શંકર નામના સાથીની દીકરી મૃત્યુ પામી હતી. તેને સાંત્વન આપતો પત્ર લખ્યો, ‘મૃત્યુ આપણો સાચો મિત્ર છે. આત્મા કદી મરતો નથી, ફક્ત શરીર રહેતું નથી. તેના ગુણો યાદ કરીને કર્તવ્યોમાં લાગી જાઓ.' સવારે તેઓ ચાલવા જતા, પણ ખાંસીને કારણે તે દિવસે કમરામાં જ ટહેલતા રહ્યા. મનુ તેમના માટે લવિંગનો ભૂકો કરતી હતી. ગાંધીજ્ડ કહે, 'આની જરૂર તો મને રાતે પડશે.' 'પણ તૈયાર કરી રાખું છું.’ ‘શી ખબર રાતે હું જીવતો હોઈશ કે નહીં.' પછી પ્યારેલાલજીને ‘કોંગ્રેસ કે નયે વિધાન કા મૌદા લેખ આપ્યો. માલિશ કર્યું, સ્નાન કર્યું, સ્નાન પછી તેઓ તાજા, પ્રસન્ન, ઉજ્જવળ લાગતા હતા, થોડી મજાક પણ કરતા હતા. બંગાળીની પ્રેક્ટિસ કરી. સાંજની પ્રાર્થના વખતે તેઓ સરદાર પટેલ સાથે વાતો કરી રહ્યા હતા. પાંચ વાગ્યે તેઓ મનુ અને આભાના ખભે હાથ નાખી પ્રાર્થનાસભામાં જવા નીકળ્યા. ભીડ હતી. લોકોના અભિવાદનનો પ્રત્યુત્તર પ્રતિનમસ્કારથી આપવા તેમણે હાથ જોડ્યા. ગાંધી જીવતતો અંતિમ અધ્યાચ વિશેષ સંરક્ષણ ખાતાએ સંભાળી હતી. અફાટ મેદની આંસુ વહાવી રહી હતી. સુખડનો કાષ્ઠ પર રાષ્ટ્રપિતાનો દેહ સાંજે છ વાગ્યે પૂર્ણપો ભસ્મરૂપ બની ગર્યા. રેડિયો પર નેહરુએ કહ્યું, 'આપણા જીવનમાંથી છે પ્રકાશનો લોપ થયો છે અને સળંગ અંધકાર છવાઈ ગયો છે.' પ્યારેલાલજી લખે છે, ‘ગાંધીજી હંમેશાં કહેતા કે અહિંસા દુનિયાનું સૌથી સક્રિય બળ છે, તે સઘળી મુશ્કેલીઓ પાર કરાવે છે અને તેની સામે દ્વેષમાત્ર ઓગળી જાય છે તો પછી તેઓ ખૂનીની ગોળીનો ભોગ કેમ બન્યા ? આ કોયડાનો ઉકેલ શોધતાં હું હાંફી ગર્યો.' છેવટે તેમને ઉકેલ મળ્યો, સમાધાન મળ્યું જેનું તેમણે પૂર્ણાહૂતિ ભાગ-૪ પાન ૪૬૫-૪૬૬-૪૬૭માં વર્ણન કર્યું છે અને અંતે કહ્યું છે કે, ‘કાળ કાળને ગ્રસી જાય છે, પણ આો આત્મા કદી મરતો નથી.” ટૉલ્સટૉય સાથેના પત્ર-વ્યવહાર દરમ્યાન એક વાર ગાંધીજીએ લખેલું, ‘જે અદ્દભુત શોધો આજકાલ હિંસાના ક્ષેત્રમાં થાય છે તે જોઈને આપણે આભા બની જઈએ છીએ; પરંતુ હું ભારપૂર્વક કહું છું કે એના કરતાંય વધારે અકલ્પ્ય અને અશક્ય લાગતી શોધો અહિંસાના ક્ષેત્રમાં થશે.' ઊષાંક X X X શું ગાંધીજી હવે આપણી વચ્ચે નથી? આનો જવાબ ‘હા, નથી' એવી આપવાની કોનામાં હિંમત છે ? ગાંધીજીએ એક વાર લખેલું, ‘હું મરીશ ત્યારે પણ થોડો જ શાંત થવાનો છું ?' આ વાક્ય ખૂબ અર્થગર્ભ છે. વિનોબાએ કહ્યું હતું તે મુજબ ‘મહાપુરુષો જ્યારે પોતાના દેહમાં હોય છે ત્યારે એમની શક્તિ સીમિત હોય છે, જ્યારે તેઓ દેહમુક્ત થાય છે ત્યારે એમની શક્તિ અસીમ થઈ જાય છે.' ગાંધીજીનું મૃત્યુ થયું ત્યારે તેમની પાર્સ ઘડિયાળ, ચશ્મા, ચંપલ, જમવાના બેત્રણ વાસણ અને બેત્રણ જોડ ઘોતી-ચાદર સહિત માત્ર દસ જ વસ્તુ હતી. ત્યાં ભીડને હટાવતો એક માદાસ આગળ આવ્યો અને પ્રણામ કરવાઅપરિગ્રહનું આવું અજોડ ઉહાહરણ ઇતિહાસમાં કે ભવિષ્યમાં કદી મળે ? માગતો હોય તેમ નમીને તેણે ગાંધીજી પર ત્રણ ગોળી ચલાવી. પહેલી બે ગોળી પીઠ સોંસરી પસાર થઈ ગઈ. એક ફેફસામાં ભરાઈ ગઈ. ત્રણે ગોળી ગાંધીજીએ ઊભા ઊભા ઝીલી જમીન પર ઢળી પડયા ત્યારે અંતિમ શબ્દો નીકળ્યા. ‘રામ રામ ' ચહેરો ભુરો પડી ગયો. બાપુનું મૃત્યુ તો બરાબર એવું જ થયું હતું જેવું એક મહાપુરુષનું થવું ઘટે, પણ મનુષ્યની હિચકારી મનોવૃત્તિને લીધે તેમનો દેહ જે રીતે હણાયો તેનું દુઃખ તો સૌને રહેવાનું છે. આ લોકો સ્તબ્ધ થઈ ગયાં. ગાંધીજીનો પ્રાણ ઊડી ગયો હતો. હત્યારાને બિરલા ભવનના માળી રઘુએ પકડી લીધો. મૃત્યુશય્યા પર ગાંધીજી શાંત અને ઉદાસ લાગતા હતા. બીજી સવારે મૃતદેહને થોડા કલાક ઝરૂખામાં દર્શનાર્થે મૂકવામાં આવ્યો. સાડા અગિયારે ફૂલોથી શણગારેલી શસ્ત્રગાડીમાં તેમનો દેહ ત્રિરંગી ધ્વજમાં લપેટીને મૂક્યો. અગ્નિસંસ્કારની વ્યવસ્થા રામ નામ તેને જ તારે છે, જે તેને (આધાર : 'આંસુ લૂંછવા જાઉં છું” – મહેન્દ્ર મેઘાણી. ‘પૂર્ણાહુતિ’ ભાગ-૪ પ્યારેલાલ તંત્રી વિભાગ જન્મભૂમિ’, જન્મભૂમિ ભવન, જન્મભૂમિ માર્ગ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૦૧, મોબાઈલ : ૦૯૨૨૧૪૦૦૬૮૮. હાથી નિરંતર જપે છે. વનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૧ કહેણું શાસ્ત્રાehJe [9ppl જીવતતો અંતિમ અધ્યાયવિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક
SR No.526000
Book TitlePrabuddha Jivan 2015 Year 63 Ank 01 to 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy