SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૩ ભાઈ રે! ઉપદેશ દેવો તો પ્રથમ ભગતિ દેખાડવી પ્રાણ, અપાન, થાન, ઉદાન અને સમાન - આ પાંચ પ્રાણ છે. ને ગાળી દેવો તેનો મોહ રે.. આ પાંચ પ્રાણને એક ઘરે લાવવાના છે, તે હતું કેન્દ્ર છે. હત્ આ ઉપદેશ વૈધિ-ભક્તિ માટે છે. પછી કહે છે કેન્દ્ર અર્થાત્ અનાહત ચક્ર. પાંચ પ્રાણ હતુ કેન્દ્રમાં સ્થિર થાય પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટે તેને પછી સાધક નિમ્નગામી વૃત્તિઓથી સર્વથા મુક્ત બની જાય છે. કરવું પડે નહિ કાંઈ રે... પાંચ પ્રાણ હતુ કેન્દ્રમાં સ્થિર થાય પછી પ્રાણની ગતિ હંમેશાં ભક્તિયોગના આ શિક્ષણમાં ગંગાસતી શ્રીમદ્ ભાગવતને અનુસરે છે. ઊર્ધ્વમુખી બની જાય છે. પ્રાણની ગતિ ઊર્ધ્વમુખી થાય એટલે ૬. વચન-વિવેક સાધક નિમ્નગામી વૃત્તિઓથી સર્વદા મુક્ત થઈ જાય છે. વચન એટલે ઉપનિષદપ્રણીત મહાવાક્ય. અહીં વચન એટલે પાંચ પ્રાણને એક ઘરે અર્થાત્ હતુ-કેન્દ્રમાં એકત્રિત કરવાના પાંચ સોહમ્. આ સોહમ્ વચન અર્થાત્ મહાવાક્ય છાંદોગ્ય ઉપનિષદના ઉપાય છેચતુર્થ અધ્યાયના ખંડ ૧૧, ૧૨ અને ૧૩માં છે. મૂળ મહાવાક્ય છે- •ત્રિબંધ પ્રાણાયામ સોડહમશ્મિ. વચનનો અભ્યાસ સોડમમિ-આ મહાવાકયમાં ત્રણ પદ . સ: એટલે તે અર્થાત્ બ્રહ્મ. •ઉત્કટ ભક્તિ અહમ્ એટલે હું અર્થાત્ જીવ આત્માનું સંધાન અશ્મિ એટલે શું. અનાહત ચક્રમાં ધ્યાન સમગ્ર મહાવાક્યનો અર્થ છે – હું (જીવ) બ્રહ્મ છું. આ અન્ય ચાર ( IV) નિત્ય પવન ઉલટાવવો. મહાવાક્યની જેમ આ સોડહમશ્મિ દ્વારા જીવ-બ્રહ્મની એકતા સૂચિત નિત્ય પવન ઉલટાવવો એટલે પ્રાણનું ઊર્ધ્વરોહણ કરાવવું. થાય છે. આ પ્રાણોત્થાનની ઘટના છે. પ્રાણોત્થાનની ઘટનાના પ્રધાન શ્વાસ સાથે જપ અને ચિંતન માટે ‘ક્ષિ’ પદને છોડી દેવામાં ઉપાયો ત્રણ છે. આવે છે. તે અધ્યાહારથી સમજી લેવાનું છે. •ત્રિબંધ પ્રાણાયામ વચનવિવેકની સાધનાની પદ્ધતિ આ પ્રમાણે છે મહામુદ્રા (1) શ્વાસોચ્છવાસની ક્રિયા સાથે સુરતાનું જોડાણ શક્તિચાલિની મુદ્રા (II) “સોડહમ્” મંત્રની દીક્ષા. શ્વાસોચ્છવાસ અને સુરતા સાથે પ્રાણોત્થાનની ઘટના દ્વારા કુંડલિની શક્તિના જાગરણ અને સોહમ્ મંત્રનું જોડાણ. પૂરક સાથે ‘સો (સઃ)' અને રેચક ઊર્ધ્વરોહણ સિદ્ધ થાય છે. સાથે દમ-અહમ્' મંત્રનો જપ. ૮. જ્ઞાનયોગ (II) સોડમ્ શ્વાસોચ્છશ્વાસ અને સુરતા સાથે ‘સોડમ્' મંત્રના ગંગાસતીએ જ્ઞાનયોગના જે તત્ત્વોનો સમાવેશ કર્યો છે, તે આ અર્થનું ચિંતન, અર્થ છે-“હું બ્રહ્મ છું'. પ્રમાણે છે(IV) અજપાજપ અર્થાતુ અનવરત સહજ રીતે ‘સોહમ્' મંત્રનો શ્વાસ (1) કર્તાપણાના ભાવનો ત્યાગ નાણું કર્તા હરિ: #ર્તા | સાથે જપ (II) આત્મપ્રાપ્તિ તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. (v) બ્રહ્માકાર વૃત્તિ ગુંજાનો લાડવો પાનબાઈ ! (v) આત્માવસ્થા અર્થાત્ બ્રાહ્મીસ્થિતિ અહંભાવ ગયા વિના નો ખવાય! ૭. યોગ (ii) સતત જાગૃતિ. (1) સાત્ત્વિક આહારવિહાર વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઈ (II) અપાનને જીતવો. નહિતર અચાનક અંધકાર થાશે ! અપાન પ્રાણની નિમ્નગતિ છે. ભોગમાંથી યોગમાં જવા માટે અપાનને (IV) સજાતિ-વિજાતિની જુગતી જીતવો આવશ્યક છે. યોગશાસ્ત્રમાં અપાનને જીતવા માટે ત્રણ પોતાના આત્માનું ચિંતન કરવું તે સજાતીય વિચારણા છે. અભ્યાસ બતાવ્યા છે જગતવિષયક-અનાત્મવિષયક વિચારણા કરવી તે વિજાતીય •ત્રિબંધ પ્રાણાયામ વિચારણા છે. પોતાનું આત્મસ્વરૂપજ સજાતીય છે અને અન્ય •ઉડ્ડિયાન બંધ સર્વ વિજાતીય છે. અનાત્મ ચિંતન છોડીને ચિત્તને આત્મચિંતનમાં • આજ્ઞાચક્રમાં ધ્યાન જોડવું તે સજાતિ-વિજાતિની જુગતી છે. આ સાધનાને વેદાંતની (II) પાંચ પ્રાણને એક ઘરે લાવવા પરિભાષામાં નિદિધ્યાસન' કહેવામાં આવે છે.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy