SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન સજાતિ વિજાતિની જુગતી બતાવું, તૈયારી કરે છે. તદનુસાર યોગ યુક્તિથી ગંગાસતી પણ સ્વેચ્છાએ બીબે પાડી દઉં બીજી ભાત. દેહત્યાગ કરે છે. ૯. ગુરુકૃપા અને સિદ્ધિ ગંગાસતી સ્વધામ ગયા પછી ત્રણ દિવસે તેમના પ્રિય શિષ્યા ભાઈ રે! આપ્યો રસ ને ખોળામાં બેસાડ્યાં પાનબાઈ પણ યૌગિકયુક્તિથી દેહત્યાગ કરે છે અને સ્વધામગમન મૂક્યો મસ્તક પર હાથ રે કરે છે. ગંગાસતી એમ બોલિયા રે શ્રીમદ્ ભગવદ્ગીતામાં સમાધિપૂર્વક સ્વેચ્છાએ દેહત્યાગની ત્યાં તો નીરખ્યા ત્રિભુવન નાથ રે! યુક્તિનું કથન છે, જે આ પ્રમાણે છે. ખોળામાં બેસાડીને મસ્તક પર હાથ મૂક્યો અને પાનબાઈએ સર્વદ્રારાણિ સંયમ્ય મનો દ્ધિ નિરુધ્ધ ૧ | ત્રિભુવનનાથને નીરખ્યા-આ ઘટના સ્પષ્ટ રીતે શક્તિ સંચારની ઘટના મૂળંધાયાત્મન: પ્રાઈસ્થિતો યોTધારણમ્ છે. ગુરુકૃપા દ્વારા શિષ્યની અંતિમ ગ્રંથિનું ભેદન કરવાની અર્થાત્ ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् । આવરણભંગની આ ઘટના છે. य: प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ।। ૧૦. પદ પામ્યા નિરવાણ રે ___ -श्रीमद् भगवद् गीता ગંગાસતી પાનબાઈને પ્રમાણ પત્ર આપે છે. બધી ઈન્દ્રિયોના દ્વાર બંધ કરીને, મનને હૃદયમાં સ્થિર કરીને, ગંગાસતી એમ બોલિયાં રે... પ્રાણને મસ્તકમાં સ્થાપિત કરીને, યોગધારણામાં અવસ્થિત થઈને તમે પદ પામ્યા નિરવાણ રે... જે પુરુષ ઓમકારરૂપ એકાક્ષરસ્વરૂપ બ્રહ્મનું ઉચ્ચારણ કરતાં કરતાં આથી વધુ મહાન કૃતાર્થતા, આથી વધુ મહાન પ્રમાણપત્ર બ્રહ્માંડમાં અને મારું સ્મરણ કરતાં કરતાં શરીરનો ત્યાગ કરે છે તે પુરુષ પરમ હજુ શોધાયું નથી. ગુરુ શિષ્ય કે શિષ્યાને પ્રમાણપત્ર આપે – ‘તમે પદ ગતિને પામે છે.” પામ્યા નિરવાણ રે..’ આ અધ્યાત્મપથની સર્વોચ્ચ કૃતાર્થતા છે, અને ભક્ત કહળસંગ, ગંગાસતી અને પાનબાઈ–આ ત્રણેય સંતોએ ગંગાસતીની કૃપાથી પાનબાઈ આ પરમ કૃતાર્થતા પામે છે. આ ગીતા ચીંધ્યા માર્ગે યૌગિકયુક્તિથી શરીરનો ત્યાગ કર્યો. તેઓ આ બાવન ભજનોના માધ્યમથી ગંગાસતીએ પાનબાઈને બાવનની સૌ પરમ ગતિને પામ્યાં. બહાર, હરિના દેશમાં પહોંચાડી દીધાં. - ત્રણ પુષ્પો ગયાં, ફોરમ આ ધરતી પર રહી ગઈ. આવો છે – ગંગાસતીનો આ અધ્યાત્મપંથ! C/o રમેશભાઈ ગામી, અક્ષરધામ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૧૮, ભક્ત કહળસંગે સ્વેચ્છાએ દેહત્યાગ કર્યો હતો. પાનબાઈનું પગે પાળે, રેવપર રોડ, મોરબી-૩૬૩૬૪૧. મો. નં. ૯૩૭૪૪૧૬૬૧૦| અધ્યાત્મશિક્ષણ પરિપૂર્ણ થયું એટલે હવે ગંગાસતી પણ સ્વધામગમનની ૦૯૮૭૯૫૪૪૧૩૩. ફોન : ૦૨૮૨૨-૨૯૨૬૮૮. જૈન તીર્થો કે ધર્મશાલાઓ કે કમરોં કી ઓનલાઈન રિજર્વેશન મહત્ત્વકાંક્ષી યોજના તીર્થ યાત્રા પર આને વાલા યાત્રી પૂર્ણ સુવિધાઓં સે યુક્ત તીર્થ કેવલ હમારે ક્ષેત્રોં કે વિકાસ એવં વિસ્તાર મેં સહાયક હોગા એવં વહ પર એવું નિશ્ચિત, પૂર્ણ નિયોજિત યાત્રા કરના ચાહતા હૈ. ઇસ હમારે દેશ એવં તીર્થો કી અર્થવ્યવસ્થા કો સુદઢ બનાને મેં બહુમૂલ્ય આવશ્યકતા કો ધ્યાન મેં રખતે હુએ હમ તીર્થ ક્ષેત્રો પર આને વાલે યોગદાન દે સકેગા. યાત્રી કી યાત્રી કી યોજના એવં નિર્ધારિત સ્થાન પર ઠહરને ભોજન દિગંબર શ્વેતામ્બર એવં સભી જૈન પંથ અપની ધર્મશાલાઓ કે આદિ કી અગ્રિમ વ્યવસ્થા કો ધ્યાન મેં રખકર, ધર્મશાલાઓ કે કમરોં, કમરોં કે લિએ આનલાઇન આરક્ષણ સુવિધા કા લાભ લેને કે લિએ ભોજન આદિ કી આનલાઇન રિજર્વેશન કી એક મહત્ત્વાકાંક્ષી યોજના www.jaintirthyatra.com પર ઉપલબ્ધ ફોર્મ ભરકર ભેજે. પર કાર્ય કર રહે હૈ, જો ઇંટરનેટ કા ઉપયોગ કરતે હુએ જૈન તીર્થ | તીર્થ ધર્મશાલાએ વેબસાઇટ સે કેસે જૂડે? કલા વ સ્થાપત્ય કા વિશ્વસ્તર પર પ્રસારિત પ્રસારિત કરને મે અપના www.jaintirthyatra.com સે તીર્થ ધર્મશાલાઓ કો જુડને કે મહત્ત્વપૂર્ણ યોગદાન દેગી. લિએ રજિસ્ટ્રેશન અનિવાર્ય છે. તીર્થ ક્ષેત્ર પ્રબંધન સમિતિ અપને તીર્થ ધર્મશાલા | ઇસકે મધ્યમ સે કેવલ વિભિન્ન દેશ એવં પ્રદેશોં મેં ફેલે હુએ જૈન કે રજિસ્ટ્રેશન કે લિએ વેબસાઈટ www.jaintirthyatra.com મેં ઉપલબ્ધ બંધુ અપને ધર્મ-કલા એવં સંસ્કૃતિ સે પરિચિત હોંગે એવે વેબસાઇટ ફાર્મ ડાઉનલોડ કરૈ ઔર ઉસકા પ્રિન્ટ નિકાલકર ઉસે ભરકર હમેં www.jaintirthyatra.com કે માધ્યમ સે કમરોં કા આનલાઇન ભેજું, તીર્થ ક્ષેત્ર પ્રબંધન સમિતિ હમેં ૦૮૮૧૫૨૩૯૪૪૨ પર ભી સંપર્ક આરક્ષણ ભી કર સકેંગે. ઇસકે પ્રતિફલ મેં જૈન તીર્થ ક્ષેત્રો પર કર સકતે હૈ, અંતરરાષ્ટ્રીય પર્યટન વિસ્તાર હોને કા હમેં પૂર્ણ વિશ્વાસ હૈ, જો ન
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy