________________
નવેમ્બર ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન
છે તેને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ આદિ દેવો પણ વારંવાર વંદન કરે છે. સાંપડી છે તે આ રહીઃ . પરમ આત્મજ્ઞાની સંતશ્રી કબીર સાહેબ નિજ અનુભવવાણીમાં જણાવે ૧. ભગવાન રમણ મહર્ષિ પાસે વાંદરા, ચિત્તાનું બચ્ચું,
ખિસકોલીઓ, સાપ અને લક્ષ્મીગાય તે અત્યંત પ્રેમસભર સ્થિતિમાં ૧. મોકો કહાં ઢંઢેરે બંદે, મેં તો તેરે પાસ હું.
તેમની સાથે હળી ગયેલા. ૨. કસ્તુરી કુંડલ બસે મૃગ ઢંઢે વનમાંહી,
૨. આચાર્ય ભગવંતશ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજને આબુ ઉપર ઐસે ઘટી ઘટી રામ હૈ દુનિયા દેખે નાહી.
સિંહની સાથે બેઠેલા અનેક લોકોએ અનેક વખત જોયા હતા. કબીર સાહેબ સ્પષ્ટ જણાવે છે કસ્તુરી મૃગના કાનમાં હોવા છતાં ૩. સૌરાષ્ટ્રના મહાન સંત આપાદાના પાસે તેઓના ખેતરમાં તેની સુગંધથી તેજ મૃગ ચોતરફ કસ્તુરીને શોધતો ફરે છે. ત્યારે બીજા મધરાતે દરરોજ બે સિંહ સત્સંગ માટે આવતા હતા. પદમાં તે કહે છે કે તું મને ક્યાં શોધ્યા કરે છે. હું તો તારી પાસે જ છું. ૪. ઈડરના પહાડ ઉપર શ્રીમદ્ રાજચંદ્ર તેઓના બે સંતાન
આ રીતે સંક્ષિપ્તમાં એમ નિર્ણય આવે છે કે પૂર્ણાનંદનો નાથ છગનલાલ અને જવલબા સાથે જતા હતા ત્યારે ગર્જના કરતા વાઘને ભગવાન આત્મા પોતાની પાસે જ હોવા છતાં જીવ તેને શોધવા માટે પ્રેમથી મોહનના નામે બોલાવી તેની મુદ્રા શાંત કરી હતી. સર્વ જીવો પુરુષાર્થ કરવાના બદલે પોતાનું સમગ્ર ધ્યાન અને રૂચિ બહારમાં તરફ સમભાવના આવા સંતોના જીવનમાં અસંખ્ય ઉદાહરણો જોવા કેન્દ્રિત કરી અનાદિથી પરિભ્રમણ કર્યા કરે છે.
મળે છે. ૭. ઉપરના તમામ અવલોકનોના સંદર્ભમાં ધર્મના મર્મને સમયસાર આત્માને જ્યારે અચાનક ચોટ લાગે ત્યારે તે જાગૃત થતાં જેમ ગ્રંથમાં અભુત રીતે જણાવવામાં આવેલ છે. તેને ગાગરમાં સાગરની સૂર્યના પ્રકાશમાં ઘોડેસ્વાર માલિકના હાથમાંની ચાબુકના પડછાયાને જેમ દર્શાવતા પૂજ્ય કાનજીસ્વામીએ જણાવેલ છે કે
જોઈ જાતવંત અશ્વ રેવાલ ગતિએ દોડવા માંડે છે તેમ પૂર્વના સંસ્કારો ૧. સ્વમાં વસ, પરથી ખસ, આટલું બસ.
જાગૃત થતાં ક્ષયપક્ષમવાળી વ્યક્તિઓએ ઘડીના છઠ્ઠા ભાગમાં ૨. પર્યાય ક્રમબધ્ધ છે. અર્થાત્ અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ આત્માને સાધીને ગજબનું કામ કરી લીધું છે. આ બાબતમાં અસંખ્ય નિયતિરૂપે ફરી ફરીને આગળના અને આગળના જન્મમાં મળ્યા કરે ઉદાહરણો જોવા મળે છે. પરંતુ તેમાં અત્યંત પ્રભાવિત કરે તેવા ત્રણ
દૃષ્ટાંતો વીસમી સદીના છે. ૩. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ જ કરી શકે નહીં.
૧. મુંબઈમાં ખેતવાડી દસમી ગલ્લીમાં સિંગલ રૂમમાં રહેતા સાવ ૪. યોગ્ય ઉપાદાન હશે ત્યાં નિમિત્ત પણ હાજર હશે.
સામાન્ય માનવીને ગુરુ તરફથી ‘તત્વમસી’ મંત્ર મળતાં તેના ચિંતન, ૫. આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. તેમાં નિશ્ચયથી રાગ-દ્વેષ કે અજ્ઞાન મનન અને ઘોલન પછી પૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૧૯૮૧માં નિર્વાણ પ્રવેશી શકતા નથી.
પામ્યા તે હતા નિસર્ગદત્ત મહારાજ, જે ખૂબ જ ગોપનીય રહ્યા છે. જીવ જ્યારે મિથ્યાત્વથી મુક્ત થઈ સમ્યગ્દર્શન પામે અર્થાત્ ૨. એક સાવ સામાન્ય કાપડના વેપારી નિહાલચંદ છોગાનીજી સમભાવથી ભાવિત થાય ત્યારે તે મોક્ષગતિને પામે છે. પછી ભલે તે જેની સંસારની ઉદાસીનતા સંસારી હોવા છતાં અભુત હતી અને શ્વેતાંબર હોય, દિગંબર હોય, બોદ્ધ હોય કે અન્ય કોઈપણ મત પંથનો યથાર્થ ગુરુદેવ કાનજી સ્વામીનું મિલન થતાં માત્ર થોડા કલાકોમાં હોય તો પણ એમ જ બને છે. આ વિધાનને સમર્થન આપતો શ્લોક સમ્યક્દર્શન પ્રાપ્ત કરી લીધું. સંબોહ સત્તરી’ નામના ગ્રંથમાં જોવા મળે છે. જે નીચે મુજબ છે. ૩. એક વ્યક્તિને ભગવાન રમણ મહર્ષિની જેમ મૃત્યુનો સાક્ષાત્કાર સેયાંગરો ય આનંબરો, બુદ્ધો વા અહવ અન્નો.
થતાં બે વર્ષ સુધી આનંદમાં તરબોળ એવા તે ‘એક હાર્ટટોલ' જર્મન સમભાવભાવી અપ્યા લહએ મુખ્યમ્ ન સંદેહો.”
છે. હાલ હયાત છે. કેનેડાના વાનકુંવર શહેરમાં રહે છે, અને જ્યારે આત્મા પોતાના સ્વરૂપનો
સાક્ષાત્કારનું રહસ્ય The Power ‘પ્રબુદ્ધ જીવત’ સૌજન્ય દાંતા અનુભવ કરે છે ત્યારે તે દરેક જીવને
of Now.' દ્વારા તેમણે વિશ્વ સમક્ષ આત્મસ્વરૂપે જ જોવે છે. પછી તે ‘પ્રબુદ્ધ જીવન'ના કોઈ પણ એક અંક માટે રૂા. ૨૦,૦૦૦/- નું મૂકેલ છે. મનુષ્ય હોય, વાઘ-સિંહ હોય કે અનુદાન આપી આપ એ અંકના સૌજન્યદાતા બની શકો છો. વસ્તુદાન ૪. ગઈ સદીના સમ્યક અન્ય કોઈ જીવ હોય. ભગવાન શ્રી અલ્પજીવી છે, જ્ઞાનદાન ચિરંજીવ છે અને એના જેવું ઉત્તમ દાન એક જ્ઞાનીઓ માં પૂજ્ય બહેનશ્રી મહાવીરની દેશના વખતે ચારે પણ નથી.
ચંપાબેન, મહાસતી હસુમતીબાઈ, ગતિના જીવો પર્ષદામાં નિજ વેર | પુણ્યતિથિ અને પુણ્યસ્મૃતિ માટે ચિરંજીવ સ્મૃતિ
શ્રી શાંતિસ્વામી અને હયાત જ્ઞાની ભૂલીને બેસતા હતા. આજે પણ આ
સવિતાબહેન છે. આ બધા જ સંસ્થાનો સંપર્ક કરવા વિનંતિ-૦૨૨-૨૩૮૨૦૨૯૬. કાળમાં આ અંગેની જે સત્ય હકીકતો
કંકુવર્ણા ભોમકા સુરેન્દ્રનગરના છે.