SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ८ જ્યારે મુનિશ્રી અમિતાભ ઉદેપુરના છે. છેલ્લાં બંને જ્ઞાનીઓ ૯૨ વર્ષની ઉંમરે હાસલ હયાત છે. મતનો ધર્મ જેવી રીતે સાગરના અસલ ઊંડાણનું પાણી અને તેની સપાટી ઉપરના મોજાં તે પણ તેના પાણીના જ બનેલા હોવા છતાં તેનામાં જ ઉત્પન્ન થઈ તેનામાં જ વિલીન થાય છે. બરાબર તેજ પ્રમાણે સંકલ્પવિકલ્પ રૂપી મોજાં મનના સાગરમાં ઉત્પન્ન થઈ વિલીન થાય છે. પરંતુ મનના અસલ ઊંડાણમાં માત્ર અને માત્ર પરમ ગહન શાંતિ હોય છે. તે માટે મેં એક દુહામાં લખ્યું છે કેઃ ઉપ૨ મોજાં ઉછળે દુઃખ નિરાશા નાય ગાળો ખાવા છતાં સરલ છે, તરલ છે. માનવીનું પરમ મિત્ર છે. તું છો સાગર શાંતિનો ડુબકી મારી પામ. મનુષ્યનું મન જ બંધન અને મુક્તિનું કારણ છે. તેમ શ્રીમદ્ ભગવતગીતા કહે છે. અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરતો જીવ કે જેનું ધ્યાન માત્ર વિકલ્પ ઉપર કેન્દ્રિત છે તો ક્યારેક સંકલ્પ ઉપર કેન્દ્રિત છે. પરંતુ આમ હોવાથી તેને સુખ પ્રાપ્ત થતું નથી અને પરિભ્રમણ અટકતું નથી. અને અજ્ઞાની જીવ નિરંતન મનને ખરાબ જ માનતા આવ્યા છે. તેઓ માને છે કે તેમના ક્રોધ, લોભ, મોહ અને ૫૧. આવી જ તમામ બાબતો માટે તેમને ગે૨૨સ્તે દો૨ના૨ માત્ર તેમનું મન જ જવાબદાર છે. ઉપરોક્ત પરિસ્થિતિમાં પણ વૈજ્ઞાનિકો કહે છે કે મન આટલી ૫૩. જવનનો રાહબર છે અને મુક્તિદાતા પણ મન જ છે. અહીં જ નીચે મન કેવી રીતે સાચું સુખ અને સમ્યક્ સ્થિતિ પ્રદાયક છે. તેની વિગતો જણાવી છે. પ્રબુદ્ધ જીવન નવેમ્બર, ૨૦૧૩ મુસાફરીમાં તમે જે અંગત વ્યક્તિ, સ્વજન, અંગત સ્નેહી કે સંપૂર્ણ અપરિચિત વ્યક્તિને મળો છો અથવા તેને જુઓ છો. માત્ર તેટલી જ વ્યક્તિઓનું સ્મરણ રાત્રે સુતી વખતે કરી અને આ હૃદયે કોઈપણ પ્રકારના પૂર્વ ગ્રહ વિના પરમ કૃપાળુ પરમાત્મા પાસે તે તે લોકોના કલ્યાણ માટે ફક્ત એક જ માસ સુધી પ્રાર્થના કરો અને જુઓ કે આપના જીવનમાં કેવા ચમત્કાર અને શાંતિનો અનુભવ થાય છે. ૩. વ્યસ્ત જીવનમાંથી સ્ટ્રેસમાંથી મુક્ત થવા માટે યથાર્થ પરિપ્રેક્ષ્યમાં શવાસનની પ્રક્રિયા દ૨૨ોજ કરો અને તેનો મહત્તમ લાભ પ્રાપ્ત કરો. ૪. જે સમ્યક જ્ઞાનની આપને અભિપ્સા છે તેના માટે દરરોજ નીચેના કથનને ફક્ત પાંચ વખત મિત્રની જેમ મનમાં ધીરે ધીરે અને હોંઠ પણ કરડાવ્યા વિના બોલો ‘દિન-પ્રતિદિન ઉત્તરોત્તર દરેક પ્રકારે હું વધુ ને વધુ મનની સૂક્ષ્મતા તરફ અને એકાગ્રતા તરફ વધુ ને વધુ આગળ વધી રહ્યો છું. મને અનહદ ખુશી છે કે મારા સંકલ્પ-વિકલ્પો જાણે કે એક પછી એક ઝડપથી હટતા જાય છે અને પરમ શાંતિ તરફ હું આગળ વધી રહેલ છું. (ઑક્ટોબર અંકથી આગળ) મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી, પરંતુ કંટાળો આપશો તો હું સ્તબ્ધ થઈ જઈશ અને એ મને પોસાશે પણ નહીં. ૫૨. હું કહું છું એમ કોઈ કરશો ? મારું કહેલું સઘળું માન્ય રાખશો ? ૫. વિપશ્યના દ્વારા અથવા શરીરમાં પ્રવેશતા અને નીકળતા શ્વાસ ઉપર આપનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. એક માાસ અને બીજા શ્વાસ વચ્ચેના અંતરાય ઉપર જ્યારે સહજતાથી તમે કેન્દ્રિત થઈ શકશો મારાં કહેલાં ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો ? હા હોય તો ત્યારે આપનું મન વર્તમાન ક્ષાના અત્યંત નાના વિભાગમાં સ્થિર થયેલું જ હે સત્પુરુષ ! તું મારી ઈચ્છા કરજે. સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્યરૂપે મને હસતો રમતો મનુષ્ય લીલામય કર્યાં! ૫૪. દેવદેવીની તુષમાનતાને શું કરીશું ? જગતની સુષમાનતાને શું કરીશું ? તુષમાનતા સત્પુરુષની ઈચ્છો. ૫૫. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. હશે. તે જ વર્તમાનમાં જીવવાની કળા અને વિજ્ઞાન છે. જેને તેની ઉપલબ્ધિ થાય છે તેની સાધના સફળ થાય છે. વર્તમાન જ સર્વસ્વ છે. વર્તમાનમાં જીવો અને સુખનું અમૃત પીઓ તથા સમ્યક્ સ્થિતિને પ્રાપ્ત થાઓ તે જ સુખ કામના સાથે... ૫૬. એમ સમજો કે તમે તમારા આત્માના હિત માટે પરવરવાની અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ તો તે પણ| તમારું આત્મહિત જ છે. ૫૭. તમારા શુભ વિચારમાં પાર પડો; નહીં તો સ્થિર ચિત્તથી પાર પડ્યા છો એમ સમજો ૫૮. જ્ઞાનીઓ અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. ૫૯. જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. ૧. મન સાથે પરમ મંત્રીના ભાવમાં રહો. ભગવાનના કાનમાં ખીલા લગાવાયા હતા તે મુદ્રામાં બંને કાનમાં આંગળી નાંખતાં એકાગ્રતા, શાંતિ અને સાગરના અવાજનો આભાસ મળશે. ૨. દરરોજ સવારથી રાત્રિ સુધીમાં ઘરમાં, ઑફિસમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રસાદ વચનામૃત ૬૦. નિયમ પાળવાનું દૃઢ કરતાં છતાં નથી પળતો એ પૂર્વકર્મનો જ દોષ છે એમ જ્ઞાનીઓનું કહેવું છે. (ક્રમશઃ આગળ આવતા અંકે) [૭૯મી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. ૩-૯-૨૦૧૩ના આપેલું વકતવ્ય.. ૧૧, જીવનદર્શન સોસાયટી, મેરેજ રોડ, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭. ફોન : ૦૭૯-૨૬૬૧૩૩૫૯.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy